ાતના નનંત્રક અને...

156

Upload: others

Post on 10-Mar-2020

8 views

Category:

Documents


0 download

TRANSCRIPT

ભારતના નનયતં્રક અને મહાલેખાપરીક્ષકનો

31 માર્ચ 2017 ના રોજ પરુા થતા વર્ચ માટેનો આનથિક ક્ષેત્ર પરનો અહવેાલ

ગજુરાત સરકાર (વર્ચ 2018 નો અહવેાલ ન.ં 1)

http://www.cag.gov.in

iii

પ્રાસ્તાવિક નોંધ

31 માર્ચ 2017 ના રોજ પરુા થતા વર્ચ માટેનો આ અહવેાલ ભારતના બધંારણની કલમ 151 હઠેળ ગજુરાત રાજ્યના રાજ્યપાલશ્રી સમક્ષ રજુ કરવા માટે તૈયાર કરવામા ંઆવ્યો છે.

આ અહવેાલ ભારતના નનયતં્રક અને મહાલેખાપરીક્ષક (ફરજો,સત્તાઓ અને સેવાની શરતો) અનધનનયમ, 1971 ની જોગવાઈઓ અને તેની અંતગચત ભારતના નનયતં્રક અને મહાલેખાપરીક્ષક દ્વારા જારી કરવામા ંઆવેલા ઓડીટ અને હહસાબ પરના નનયમો, 2007, હઠેળ હાથ ધરવામા ંઆવેલા આનથિક ક્ષેત્રના સરકારના નવભાગોના ઓડીટ સબંધંીત છે. આ અહવેાલ ભારતના બધંારણની કલમ 151(2) હઠેળ રાજ્યની નવધાનસભામા ંમકુવાનો હોય છે.

આ અહવેાલમા ં ટાકંવામા ં આવેલા હકસ્સાઓ એવા છે કે જે વર્ચ 2016-17 દરનમયાન નમનૂા ર્કાસણીમા ંધ્યાનમા ંઆવ્યા હતા અને એવા હકસ્સા પણ કે જે પાછલા વર્ોમા ંધ્યાનમા ંઆવ્યા હતા પરંત ુઅગાઉના એહવાલોમા ંસમાવી શકાયા ન હતા. જરૂર હોય તયા,ં વર્ચ 2016-17 બાદના સમયગાળાની બાબતોનો પણ સમાવેશ કરવામા ંઆવ્યો છે.

ભારતના નનયતં્રક અને મહાલેખાપરીક્ષક દ્વારા જારી કરવામા ંઆવેલા ઓડીટના ધોરણોઅનસુાર આ ઓડીટ કરવામા ંઆવ્્ુ ંછે.

નોંધ: મળૂ અંગે્રજી એહિાલ પરથી અનિુાદ કરેલ હોઈ, આ અહિેાલમાાં રહલે હકીકત દોષ માટે મળૂ અંગે્રજી એહિાલમાાં આપેલ વિગત સાચી ગણિી.

iv

i

વિષયસ ચૂિ

વિગતો ફકરો પષૃ્ઠ પ્રાસ્તાવિક નોંધ iii પ્રકરણ I – પ્રસ્તાિના આ અહવેાલ અંગ ે 1.1 1 જેન ું ઓડિટ કરવાન ું હોય તેન ું માળખ ું 1.2 1-2 ઓિીટ ની સત્તા 1.3 2-3 મહાલેખાકાર (આર્થિક અને મહસેલૂ ક્ષેત્ર ઓડિટ), ગ જરાતની કચેરીન ું સુંસ્થાકીય માળખ ું

1.4 3

ઓડિટન ું આયોજન અને સુંચાલન 1.5 3-4 મહત્વપરૂ્ણ ઓડિટ અવલોકનો 1.6 4-9 ઓડિટ પ્રત્યે સરકારનો પ્રર્તભાવ 1.7 10-11 પ્રકરણ II – કામગીરી અન્િેષણ કૃવષ, ખેડતૂ કલ્યાણ અને સહકાર વિભાગ મત્સ્યોધોગ ર્વભાગ ની કામગીરી. 2 13-46 પ્રકરણ III પતૂતતા ઓડીટ િન અને પયાતિરણ વિભાગ ગ જરાત નાું સુંરક્ષક્ષત ર્વસ્તારો માું થતી પ્રવરૃ્ત્તઓ ન ું ર્નયમન

3.1 47-64

નમતદા, જળ સપંવત, પાણી પરુિઠા અને કલ્પસર વિભાગ ક્ષારીયતા પ્રવેશ ર્નવારર્ યોજના 3.2 64-92 વીજ ક્ષિલની ર્વલુંિથી ચકૂવર્ી પર ર્નવાયણ ખચણ 3.3 9૩-94 ઉર્જણ જોિાર્ો મેળવવામાું ર્નવાયણ ખચણ 3.4 94-96 માગત અને મકાન વિભાગ રેલ્વે ના ગરનાળા ના િાુંધકામ નો ક્ષિન- ફળદાયી ખચણ.

3.5 97-98

િામરના ભાવ ફેરફારની અર્ધક ચકૂવર્ી 3.6 98-100 જજલ્લા સેવા સદન ના િાુંધકામ નો ર્નવાયણ ખચણ. 3.7 100-102 અયોગ્ય અંદાજોના ડહસાિે તપાસ ખચણની વસલૂાત ન થવી

3.8 10૩-105

ii

પરરવિષ્ટો પરરવિષ્ટ ન.ં વિષય જુઓ ફકરો પષૃ્ઠ

I 30 સપ્ટેમ્િર 2017 ના રોજ વર્ણવાર પિતર રહલેા ર્નરીક્ષર્ અહવેાલ ના ફકરાઓ

1.7.1 107

II પસુંદ કરેલ યોજનાઓ અને પેટા યોજનાઓ ને દશાણવતી ર્વગતો

2.5 108-109

III અંતદેશીય માછીમારી ની યોજનાઓ ના ભૌર્તક લક્ષયાુંક અને ર્સદ્ધિ ની ર્વગતો

2.12.2 110-11૩

IV દડરયાઈ મત્સ્યોધોગ યોજના ના ભૌર્તક લક્ષયાુંક અને ર્સદ્ધિઓની ર્વગતો

2.15 અને

2.15.2 114-118

V ગ જરાતમાું વન્યજીવન અભયારણ્યો અને રાષ્ટ્રિય ઉદ્યાનોની ર્વગતો

3.1.2 119

VI 31 જ લાઇ 2017 ના રોજ પયાણવરર્-સુંવેદનશીલ ઝોનની સ્સ્થર્તની ર્વગતો

3.1.6 120-121

VII જ લાઇ 2017 ની સ્સ્થર્તએ ચોખ્ખી વતણમાન ડકિંમત ની ક્ષિન વસ લાત અને યોજનાના ખચણના પાુંચ ટકાની દશાણવતી ર્વગતો

3.1.9.3 122-12૩

VIII ભલામર્ કરેલા પગલા અને પરૂ્ણતાની માચણ 2017 ની સ્સ્થર્ત

3.2.5.1 124

IX અગ્રતા ધરાવતા ર્વસ્તારોમાું ભલામર્ કરેલા અને પરૂ્ણ થયેલા પગલાની માચણ 2017 ની સ્સ્થર્ત

3.2.5.1 125

X નદી મ ખથી દૂર િાુંધવામાું આવેલા ભરતી ર્નયુંત્રકો/ િુંધારાની ર્વગતો

3.2.6.5 126

XI ઓગળેલા ક લ ક્ષારોના આધારે જ દા જ દા ક્ષારીયતા ક્ષેત્રોમાું ર્વસ્તારવાર ક વાઓની સુંખ્યા

3.2.7.2 (a)

127

XII ઇર્જરદારને સોંપવામાું આવેલા વધારાના/ અર્ધક કામો જે ટેસ્ટીંગ ચાર્જ ના ન ક્સાન તરફ દોરી ગયા તે દશાણવત ું પત્રક

3.8 128-134

1

પ્રકરણ I

પ્રસ્તાવના

1.1 આ અહવેાલ અંગે

ભારતના નનયતં્રક અને મહાલેખાપરીક્ષકનો (C&AG) આ અહવેાલ ગજુરાત સરકારના આનથિક ક્ષેત્રના નવભાગોની કામગીરી અન્વેષણ અને પતૂતતા ઓડિટમાથંી ઉદભવતી બાબતો રજુ કરે છે.

પતૂતતા ઓડિટ; જેનુ ં ઓડિટ કરવામા ં આવેલ છે તેવા એકમો દ્વારા કરવામા ં આવેલા ખર્ત અંગેનાવ્યવહાર સબંનંિત છે જેમા ં એવુ ં સનુનનિત કરવામા ં આવે છે કે ભારતના બિંારણની જોગવાઇઓ, લાગ ુપિતા કાયદા, નનયમો, િારાિોરણો, નવનવિ આદેશો અને સરૂ્નાઓ સક્ષમ સત્તાનિશ દ્વારા બહાર પાિવામા ં આવ્યા હોય તેનુ ં પતૂતતા થાય છે કે નહીં. જ્યારે, કામગીરી અન્વેષણ, પતૂતતા ઓડિટ કરવા ઉપરાતં કાયતક્રમો/ પ્રવનૃત્તઓ/ ખાતાના હતેઓુ કરકસરથી અને કુશળતાપવૂતક નસધ્િ થયા છે કે નહીં તે પણ તપાસે છે.

આ અહવેાલનો પ્રાથનમક હતે ુઓડિટના મહત્વના તારણો રાજ્યની નવિાનસભાના ધ્યાન પર લાવવાનો છે. ઓડિટના િોરણો મજુબ એવુ ં આવશ્યક બને છે કે, રજુઆતના તત્વનુ ં સ્તર વ્યવહારના પ્રકાર, કદ અને પડરમાણ સાથે બિંબેસત ુ ં રહ.ે કાયતપાલકને સિુારાત્મક પગલા ંલેવાની તક મળે તથા સસં્થાઓનુ ંવધ ુસાર ંસરં્ાલન કરી શકાય એ માટે નીનતઓ, માગતદશતક રપરેખા ઘિી કાઢવામા ંમદદરપ થાય અને આમ સાર ંસરં્ાલન થાય તે ઓડિટના તારણોમાથંી અપેક્ષક્ષત હોય છે.

આ પ્રકરણ, ઓડિટના આયોજન અને પ્રમાણ નવષે સ્પષ્ટતા કરે છે, જુદા જુદા ઓડિટ દરનમયાન કરવામા ં આવેલા મહત્વના ઓડિટ અવલોકનોનો સારાશં રજુ કરે છે તેમજ પાછલા ઓડિટ અહવેાલો પર કરવામા ંઆવેલી અનવુતી કાયતવાહીનુ ંસકં્ષેપમા ંપથૃક્કરણ કરે છે. પ્રકરણ ॥ મા,ં ગજુરાત સરકારના કૃનષ, ખેડૂત કલ્યાણ અને સહકાર નવભાગ ના “મત્સ્યોદ્યોગ નવભાગ ની કામગીરી” ના કામગીરી અન્વેષણનો સમાવેશ થાય છે. પ્રકરણ III મા ંપતૂતતા ઓડિટ જેમા ંબે નવષય-વસ્ત ુઆિાડરત ઓડિટ પૈકી (i) એટલે કે વન અને પયાતવરણ નવભાગ હઠેળની “ગજુરાત ના ંસરંક્ષક્ષત નવસ્તારો મા ંથતી પ્રવનૃત્તઓ નુ ંનનયમન” અને (ii) નમતદા, જળ સપંનત, પાણી પરુવઠા અને કલ્પસર નવભાગ હઠેળ ની “ક્ષારીયતા પ્રવેશ નનવારણ યોજના” અને સરકારી નવભાગોના ખર્તના વ્યવહાર પરના છ (6) વ્યક્તતગત પેરાનો સમાવેશ થાય છે.

1.2 જેન ું ઓડિટ કરવાન ું હોય તેન ું માળખ ું

મહાલેખાકાર (આનથિક અને મહસેલૂ ક્ષેત્ર ઓડિટ), ગજુરાત રાજ્યમા ંઆનથિક સેવાઓ પરૂી પાિતા 10 નવભાગો દ્વારા કરવામા ંઆવેલા ખર્તનુ ંઓડિટ કરે છે તેમા ંસક્ષર્વાલય ના 10 નવભાગો કે જે તેમની હકુમતમા ં આવતી ક્ષેત્રીય કર્ેરીઓ, 58 સ્વાયત સસં્થાઓ અને 76 જાહરે ક્ષેત્રના ઉપક્રમો ના ઓડિટ નો સમાવેશ થાય છે. દરેક નવભાગ મા ં અનિક મખુ્ય સક્ષર્વ/અગ્ર

31 માર્ત 2017 ના રોજ પરુા થતા વષત માટેનો ઓડિટ અહવેાલ (આનથિક ક્ષતે્ર) – 2018 નો અહવેાલ ન.ં 1

2

સક્ષર્વ/સક્ષર્વ હોય છે જેમને નનયામકો/ કનમશનરો/ મખુ્ય ઇજનેરો અને તાબાના અનિકારીઓની મદદ મળે છે જે તેમના વિપણ હઠેળ કાયતરત હોય છે.

ગજુરાત સરકાર દ્વારા વષત 2015-16 અને 2016-17 દરનમયાન કરવામા ં આવેલી નાણાકીય લેવિ-દેવિનો સારાશં કોઠો 1 મા ંઆપ્યો છે.

કોઠો 1: નાણાકીય લેવિ-દેવિનો સારાુંશ

(` કરોિમાું) આવક ચકૂવણી

વવગતો 2015-16 2016-17 વવગતો 2015-16 2016-17

આયોજન બહાર

આયોજન ક લ

વવભાગ-ક: મહસેલૂ મહસેલૂી આવક 97,482.58 1,09,841.81 મહસેલૂી ખર્ત 95,778.54 67,185.61 36,709.22 1,03,894.83

કર આવક 62,649.41 64,442.71 સામાન્ય સેવાઓ 32,876.05 34,312.51 1,491.84 35,804.35

ક્ષબન-કર આવક 10,193.52 13,345.66 સામાજીક સેવાઓ 42,119.90 22,092.05 22,833.97 44,926.02 કેન્દ્ન્િય કર/ જકાતમા ંડહસ્સો

15,690.43 18,835.39 આનથિક સેવાઓ 20,223.86 10,365.10 12,383.41 22,748.51

ભારત સરકારનુ ંઅનદુાન

8,949.22 13,218.05 મદદક અનદુાન અને ફાળો

558.73 415.95 0.00 415.95

વવભાગ-ખ: મિૂી પરચરૂણ મિૂી આવક

0.00 240.05 મિૂી જોગવાઇ 24,169.44 53.41 22,301.98 22,355.39

લોન અને પેશગીની વસલૂાત

125.46 165.77 લોન અને પેશગીની ચકૂવણી

675.19 62.35 415.21 477.56

જાહરે ઋણની આવક*

23,486.19 27,668.31 જાહરે ઋણની પરત ચકૂવણી*

6,194.26 - - 9,073.17

આકક્સ્મક નનનિ 14.16 3.75 આકક્સ્મક નનનિ 3.75 - - 0.00 જાહરે ડહસાબની આવક

65,131.92 58,958.90 જાહરે ડહસાબની ચકૂવણી

61,936.12 - - 56,388.19

ખલૂતી રોકિ સીલક 21,076.47 18,559.48 બિં રોકિ નસલક 18,559.48 - - 23,248.93 કુલ 2,07,316.78 2,15,438.07 2,07,316.78 2,15,438.07

સ્ત્રોત: જે ત ેવષતના નાણાકીય ડહસાબો. * સાિનોપાલય પશેગીઓ અને ઓવરડ્રાફ્ટ હઠેળના ર્ોખ્ખા વ્યવહારો નસવાય.

1.3 ઓડિટની સત્તા

ભારતના નનયતં્રક અને મહાલેખાપરીક્ષકને ઓડિટ કરવાની સત્તા ભારતના બિંારણની કલમ-149 અને 151 હઠેળ તેમજ નનયતં્રક અને મહાલેખાપરીક્ષક (ફરજો, સત્તાઓ અને સેવાની શરતો) અનિનનયમ, 1971 હઠેળ પ્રાપ્ત થાય છે. નનયતં્રક અને મહાલેખાપરીક્ષક દ્વારા ગજુરાત સરકારના નવભાગોના ખર્તનુ ંઓડિટ, નનયતં્રક અને મહાલેખાપરીક્ષક (ફરજો, સત્તાઓ અને સેવાની શરતો)

પ્રકરણ I -પ્રસ્તાવના

3

અનિનનયમની કલમ 131 હઠેળ કરવામા ંઆવે છે.નનયતં્રક અને મહાલેખાપરીક્ષક (ફરજો, સત્તાઓ અને સેવાની શરતો) અનિનનયમની કલમો 19(2)2, 19(3)3 અને 20(1)4 હઠેળ થતુ ંસસં્થાઓ/ સત્તાિારીઓનુ ંઓડિટ માત્ર ભારતના નનયતં્રક અને મહાલેખાપરીક્ષક દ્વારા કરવામા ંઆવે છે.આ ઉપરાતં, સરકાર તરફથી મોટંુ ભિંોળ મેળવતી અન્ય સ્વાયત્ત સસં્થાઓનુ ંઓડિટ પણ નનયતં્રક અને મહાલેખાપરીક્ષક (ફરજો, સત્તાઓ અને સેવાની શરતો) અનિનનયમની કલમ 145 હઠેળ નનયતં્રક અને મહાલેખાપરીક્ષક દ્વારા કરવામા ંઆવે છે. નવનવિ રીતે થતા ંઓડિટના નસધ્િાતંો અને કાયતપધ્િનત ભારતના નનયતં્રક અને મહાલેખાપરીક્ષક દ્વારા જારી કરવામા ંઆવેલા ઓડિટ અને ડહસાબના નનયમનો, 2007 અને ઓડિટના િોરણો અને માગતરેખા હઠેળ નનિાતડરત કરવામા ંઆવ્યા છે.

1.4 મહાલેખાકાર (આવથિક અને મહસેલૂ કે્ષત્ર ઓડિટ), ગ જરાતની કચેરીન ું સુંસ્થાકીય માળખ ું

નનયતં્રક અને મહાલેખાપરીક્ષકના માગતદશતન હઠેળ, મહાલેખાકાર (આનથિક અને મહસેલૂ ક્ષેત્ર ઓડિટ), ગજુરાતની કર્ેરી, આનથિક અને મહસેલૂ ક્ષેત્રના સરકારના નવભાગો/ કર્ેરીઓ/ સરકારી કંપનીઓ/ વૈિાનનક નનગમો/ સ્વાયત્ત સસં્થાઓ/ સસં્થાનો નુ ં ઓડિટ કરે છે. આ કામગીરીમા,ં મહાલેખાકાર (આનથિક અને મહસેલૂ ક્ષેત્ર ઓડિટ) ને ર્ાર નાયબ મહાલેખાકારોની મદદ મળે છે.

1.5 ઓડિટન ું આયોજન અને સુંચાલન

ઓડિટની પ્રડક્રયા, કરવામા ં આવેલ ખર્ત, મેળવેલી આવક, ડટકાત્મકતા/ પ્રવનૃત્તની જડટલતા, સોંપવામા ં આવેલી સત્તાઓ અને જવાબદારીઓ, આંતડરક નનયતં્રણોનુ ં એકંદર મલૂ્યાકંન અને ડહત િરાવતા પક્ષોની ક્ષર્િંતા નવગેરેમાથંી સરકારના નવનવિ નવભાગો સમક્ષ આવતા જોખમોનુ ંમલૂ્યાકંન કરવા સાથે શર થાય છે. આ પ્રડક્રયા દરનમયાન પાછલા ઓડિટ અવલોકનો પણ ધ્યાનમા ંલેવાય છે. ઓડિટનુ ંઆવતતન અને પ્રમાણ આવા જોખમોના મલૂ્યાકંનના આિારે નક્કી થાય છે.

1 આ કલમ, રાજ્યના એકનત્રત નનનિમાથંી કરવામા ં આવેલા વ્યવહારો, આકક્સ્મક નનનિ અને જાહરે ડહસાબના

વ્યવહારો, અને વ્યાપારી, ઉત્પાદકીય, નફા-તોટાના ડહસાબો, વાનષિક ડહસાબો તથા અન્ય પેટા ડહસાબોનુ ંઓડિટ કરવાની નનયતં્રક અને મહાલેખાપરીક્ષકને સત્તા આપે છે.

2 નનગમો (જે કંપની નથી) જે સસંદ દ્વારા પસાર કરવામા ં આવેલા જે તે કાયદાની જોગવાઇઓ અનસુાર નવિાનસભા દ્વારા સ્થાપવામા ંઆવેલી અથવા કાયદાની જોગવાઇ દ્વારા ના ડહસાબોનુ ંઓડિટ.

3 રાજ્ય નવિાનસભા દ્વારા ઘિવામા ંઆવેલા કાયદા મજુબ સ્થાનપત નનગમોના ડહસાબોનુ ંરાજ્યપાલની નવનતંીથી હાથ િરવામા ંઆવેલુ ંઓડિટ.

4 કોઇપણ સસં્થા કે સત્તામિંળના ડહસાબોનુ ં ઓડિટ કે જે સસંદ દ્વારા ઘિાયેલ કોઇપણ કાયદા હઠેળ ભારતના નનયતં્રક અને મહાલખેાપરીક્ષકને ન સોંપાયુ ંહોય તેવા ડકસ્સામા,ં રાજ્યના રાજ્યપાલની નવનતંીથી આવી સસં્થા અથવા સત્તામિંળનુ ંઓડિટ તેમના અને સરકાર વચ્ર્ે થયેલ સમજુતી અને શરતોને આનિન રહીને હાથ પર લઇ શકશે.

5 આ કલમ, ભારતના નનયતં્રક અને મહાલેખાપરીક્ષકને (i) રાજ્યના એકનત્રત નનનિમાથંી અનદુાન અથવા લોન દ્વારા મોટંુ ભિંોળ ચકૂવાયેલ હોય એવી સસં્થા/સત્તામિંળ અને (ii) એક નાણાડકય વષતમા ં રાજ્યના એકનત્રત નનનિમાથંી ` એક કરોિ થી ઓછ ંન હોય એટલુ ંઅનદુાન અથવા લોન જેને ચકુવાઇ હોય એવી કોઇપણ સસં્થા અથવા સત્તામિંળની આવક અને ખર્તનુ ંઓડિટ કરવાની સત્તા આપે છે.

31 માર્ત 2017 ના રોજ પરુા થતા વષત માટેનો ઓડિટ અહવેાલ (આનથિક ક્ષતે્ર) – 2018 નો અહવેાલ ન.ં 1

4

પ્રત્યેક એકમનુ ંઓડિટ થયા બાદ, ઓડિટ અવલોકનો સમાવતા નનરીક્ષણ અહવેાલો ખાતાઓના વિાઓને મોકલવામા ં આવે છે. નનરીક્ષણ અહવેાલો મળ્યાના એક મડહનામા ં ઓડિટ અવલોકનોના જવાબ ખાતાઓ દ્વારા રજુ કરવાના રહ ેછે. જ્યારે જ્યારે જવાબો પાઠવવામા ંઆવે છે ત્યારે ઓડિટ અવલોકનોનો નનકાલ કરવામા ંઆવે છે અથવા તો પતૂતતા માટે નવશેષ પગલા ંલેવાની સલાહ આપવામા ં આવે છે. આવા નનરીક્ષણ અહવેાલોમાથંી ઉપક્સ્થત થતા મહત્વના ઓડિટ અવલોકનો પર પ્રડક્રયા કરીને તેનો ઓડિટ અહવેાલોમા ંસમાવેશ કરવામા ંઆવે છે જે ભારતના બિંારણની કલમ 151 હઠેળ રાજ્યપાલશ્રી સમક્ષ રજુ કરવામા ંઆવે છે.

વષત 2016-17 દરનમયાન, આનથિક ક્ષેત્ર ઓડિટ નવભાગમા ંપતૂતતા ઓડિટ હઠેળ 128 એકમો અને કામગીરી અન્વેષણ માટે 5,746 ઓડિટ માનવ ડદવસો6 લાગ્યા હતા. ઓડિટના આયોજનમા ંએવા એકમો/ સસં્થાઓને આવરી લેવાયા હતા જે અમારા મલૂ્યાકંનના આિારે જોખમરપ લાગતા હતા.

1.6 મહત્વપણૂણ ઓડિટ અવલોકનો

છેલ્લા કેટલાક વષો દરનમયાન, જુદા જુદા કાયતક્રમો/ પ્રવનૃત્તઓના અમલીકરણમા ંઘણી મહત્વની ક્ષનતઓ ઉપરાતં પસદં કરેલા નવભાગોમા ં આંતડરક નનયતં્રણની ગણુવત્તા કે જે કાયતક્રમની સફળતા અને નવભાગોની કામગીરી પર પ્રભાવ પાિી શકે છે એ બને્ન પર કામગીરી અન્વેષણ દ્વારા ઓડિટ એ ધ્યાન દોયુું છે. એજ રીતે, સરકારી નવભાગો/ સસં્થાઓના પતૂતતા ઓડિટમા ંધ્યાનમા ંઆવેલી ક્ષનતઓ પણ ધ્યાન પર લાવવામા ંઆવી હતી.

પ્રસ્તતુ અહવેાલમા ંકવૃિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વવભાગ ને લગતો એક કામગીરી અન્વેષણ અહવેાલ અને વન અને પયાતવરણ નવભાગ,અને નમતદા, જળ સપંનત્ત, પાણી પરુવઠા અને કલ્પસર અને માગત અને મકાન નવભાગ ના ખર્ત ને લગતા આઠ પતૂતતા ઓડિટના ફકરા (બે નવષય-વસ્ત ુઆિાડરત ઓડિટ) નો સમાવેશ થાય છે.

1.6.1 કામગીરી અન્વેિણ

આ અહવેાલના પ્રકરણ II મા ંગજુરાત સરકારના કવૃિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વવભાગ ના “મત્સ્યોદ્યોગ નવભાગ ની કામગીરી” ને લગતા કામગીરી અન્વેષણના અવલોકનોનો સમાવેશ થાય છે.

મત્સ્યોદ્યોગ વવભાગ ની કામગીરી

ગજુરાત પાસે 1,600 ડકલોમીટર લાબંો દડરયા ડકનારો છે. માછીમારી માટે મળતો નવસ્તાર કચ્છ જજલ્લા ના લખપત થી શરુ કરીને વલસાિ જજલ્લા ના ઉમરગામ સિુી નો છે.

6 જાહરે ક્ષેત્રના ઉપક્રમોના ઓડિટ માટે આપવામા ંઆવેલા માનવ ડદવસો સડહત. સબંનંિત ઓડિટ અવલોકનો

અલગ રીતે જાહરે ક્ષેત્ર ના ઉપક્રમો પરના ઓડિટ અહવેાલમા ંસમાવવામા ંઆવ્યા છે.

પ્રકરણ I -પ્રસ્તાવના

5

વષત 2012-13 થી 2016-17 ના સમયગાળા ને આવરી લઈને કામગીરી અન્વેષણએ મલૂ્યાકંન કરવા માગં્ય ુ કે નવભાગે રાજ્ય મા ં મત્સ્યોિોગ સેતટર ના નવકાસ માટે નવગતવાર રપરેખા/ યોજના/ કે કાયતક્રમો તૈયાર કયાત છે ની મલુવણી; કે નવભાગ ને ફાળવવા આવેલ ભિંોળ પયાતપ્ત હત ુ ંઅને ઉપયોગ કરકસરતા થી, કાયતક્ષમ રીતે અને અસરકારક રીતે થયો છે.

2012-17 દરનમયાન, રાજ્ય નુ ં દડરયાઈ મત્સ્ય ઉત્પાદન સમગ્ર ભારત ના દડરયાઈ મત્સ્ય ઉત્પાદન ના 20 ટકા જેટલુ ંહત ુ ં ,જયારે રાજ્ય નુ ંઅંતદેશીય મત્સ્ય ઉત્પાદન સમગ્ર ભારત ના મત્સ્ય ઉત્પાદન મા ંદોઢ ટકા થી થોડુ ંવિારે હત ુ.ં ઓડિટ એ અવલોકન કયુું હત ુ ં કે નવભાગે (2012-17) પરં્ વષીય યોજનામા ં સકંક્ષલત લક્ષયાકંો યોજનાના અંતે નસદ્ધ કરવા માટે તૈયાર કરવા મા ંઆવ્યા હતા.

અંતદેશીય મત્સ્યોદ્યોગ મા ં મત્સ્ય ઉત્પાદન ની વાનષિક 2.49 લાખ મેં.ટન ની સભંાવના સામે નવભાગે અત્યાર સિુી ફતત 45 ટકા જેટલો લાભ મેળવ્યો છે. અંતદેશીય મત્સ્યોદ્યોગ ની યોજનાઓ મા ં નવનવિ પેટા- યોજનાઓ ના લક્ષયાકંો ની સામે નસદ્ધદ્ધ શનૂ્ય (૦) થી 421.43 ટકા જેટલી હતી. ઓડિટ એ અવલોકન કયુતકે કેટલીક પેટા યોજનાઓ મા ંઅનિક નસદ્ધદ્ધ હોવાનુ ંકારણ જે તે પેટા યોજના મા ંલાભાથીઓની વિારે માગં અથવા ઘટકોની જરડરયાત ને લીિે હતી. જરરી વિારા નુ ંભિંોળ જે પેટાયોજના મા ંભિંોળ ની જરડરયાત ના હોય ત્યાથંી પનુ:નવનનયોગ દ્વારા મેળવ્યુ ંહત ુ.ં નવભાગ ની તેની સફળતા મેળવવા મા ંકોઈ બજાર ઉભુ ંકરવાની નીનત ન હતી પરંત ુતે લઘ ુનવકે્રતાઓને, પ્રડક્રયા ના પ્લાન્ટ ના માક્ષલકો નવગેરે ને તેની પેટા યોજનાઓ જેવી કે ઇન્સ્લ્યુલંેટેિ બોક્ષ, સ્ત્રીઓ ના સ્વય ં સહાય સમહૂ ને મદદ, પ્રડક્રયા પ્લાન્ટ અને યતં્રો મા ંસિુારણા કરી ઉંર્ી કક્ષા એ લઇ જવુ ંનવગેરે દ્વારા મદદ કરત ુહત ુ.ં

રાષ્રીય કૃનષ નવકાસ યોજના હઠેળ ફીશ કલ્ર્ર કેજ ની યોજના નો અમલ 2012-2017 દરનમયાન કયો ન હતો. જયારે રાજ્ય ના પ્લાન ની ફીશ કલ્ર્ર કેજ ની યોજના મા ં 2014-15 અને 2016-17 દરનમયાન મા ં કોઈ ખર્ત કયો ન હતો. બનેં યોજનાઓ મા,ં નવભાગે ભિંોળ અન્ય એજન્સીઓમા ં રોકેલ હત ુ ં અને એ દશાતવે છે કે ભિંોળ નો ઉપયોગ કયો છે અને નાણાકીય લક્ષયાકંો નસદ્ધ કયાત છે એવો અહવેાલ આપ્યો હતો.

નવભાગે ભાભંરા પાણી યતુત પ્રાપ્ય 89,340 હ ેજમીન પૈકી, ફતત 12,165.80 હ.ે જમીન નો જ સપ્ટેમ્બર 2017 સિુી ભાભંરા પાણી એતવા કલ્ર્ર માટે નકશો કરી શકયુ ં છે. ઉપરાતં ફતત 1,842.21 હ,ે જમીન ને જ ભાભંરા પાણી ‘એતવા કલ્ર્ર’ હઠેળ એનપ્રલ 2012 થી સપ્ટેમ્બર 2017 દરનમયાન લાવી શક્ુ ંછે.

31 માર્ત 2017 ના રોજ સિુી ગજુરાત ના કુલ વાનષિક દડરયાઈ મત્સ્ય ઉત્પાદન 6.99 લાખ મે.ટન, કે જે રાજ્ય પાસે પ્રાપ્ય દડરયાઈ મત્સ્ય સભંનવતતા ના 99 ટકા જેટલુ ંલગભગ હતુ.ં તે રાજ્ય ના કુલ દડરયાઈ મત્સ્ય ઉત્પાદન નો અનિકતમ ડહસ્સો (લગભગ 87 ટકા) િરાવતો હતો. દડરયાઈ મત્સ્યોધ્યોગ ને લગતી યોજના ઓ ના લક્ષયાકંો ની સામે નસદ્ધદ્ધ શનૂ્ય થી 415 ટકા ની શે્રણી મા હતી. જયારે કેટલીક પેટા યોજનાઓ મા નસદ્ધી શનૂ્ય/ ઓછી હોવાનુ ંકારણ કોઈ માગં ન હોવાનુ ંઅથવા કામ હાથ પર નડહ લેવાનુ ંહત ુ,ં અન્ય પેટા યોજનાઓ મા વિારે નસદ્ધી હોવાનુ ં

31 માર્ત 2017 ના રોજ પરુા થતા વષત માટેનો ઓડિટ અહવેાલ (આનથિક ક્ષતે્ર) – 2018 નો અહવેાલ ન.ં 1

6

કારણ વિારે માગં હત ુ.ં રાષ્રીય મત્સ્યોદ્યોગ નવકાસ બોિત દ્વારા નાણાકીય મદદ થી આંતર માળખાકીય પરીયોજનાઓ દ્વારા મત્સ્ય ઉતરાણ કેન્િો (Fish landing centers) અને મત્સ્યોદ્યોગ અંનતમ નવભાગ (Fisheries Terminal Division) ની સિુારણા માટે ના કામ મથંર ગનત થી થવાને લીિે મોિા થયા છે. 12મી પરં્વષીય યોજના મા કલ્પના કરેલ નવ નવા બદંરો ના બાિંકામ ના કામો મા નનષ્ફળ જવાને લીિે માછીમારો અને માછીમારી નો વ્યવસાય કરતી જાતી ને આ રીતે વિારે સારી સવલતો થી વકં્ષર્ત રાખવા મા આવી હતી.

નવભાગે િીઝલ વેટ સહાયકી યોજના અંતગતત માછીમારો ને મદદ/ સહાયકી પરૂી પાિી હતી. 31 માર્ત 2017 ના રોજ ગજુરાત સરકાર દ્વવારા નવભાગ ને લાયક માછીમારો ને આપવા ની થતી સહાયકી ના ભિંોળ પેટે ` 310.50 કરોિ ભરપાઈ કરવા માટે ઓછા છટા કરેલ હતા.

ગજુરાત સરકારે, એક સમાન માછીમારી પ્રનતબિં સમયગાળો અપનાવતો કોઈ જાહરેનામુ,ં નનયમન કે માગતદશતન જારી નડહ કરવાને કારણે માછીમારી ના સ્ત્રોતો અને દડરયાઈ સલામતી માટે સરંક્ષક અને અસરકારક ઉદે્દશો પામી શકાયા નથી. નવભાગે અંતદેશીય, દડરયાઈ અને ભાભંરા પાણી મા ં માછલીઓ ની ખેતી કરનારા ની ર્ોક્કસ જરુરીયાતો માટે કોઈ ઊંિાણ થી યોજનાઓ નુ ંમલૂ્યાકંન કયુું ન હત ુ.ં તેથી, નવભાગ મત્સ્યોદ્યોગ નવકાસ ના ઈચ્ચ્છત ઉદે્દશો હાસંલ કાયત હતા કે નડહ તે નક્કી કરી શક્ુ ંન હત ુ.ં

1.6.2 પતૂણતા ઓડિટ

મહાલેખાકાર (આનથિક અને મહસેલૂ ક્ષેત્ર ઓડિટ) દ્વારા રાજ્ય સરકાર ના આનથિક ક્ષેત્ર ના 10 નવભાગો અને તેની ક્ષેત્રીય કર્ેરીઓ નુ ં પતૂતતા ઓડિટ હાથ િરવા મા આવ્યુ ં હત ુ ંઅને તેના ઓડિટ અવલોકનો નનરીક્ષણ અહવેાલ દ્વારા સબંનંિત નવભાગો ના વિાઓને પાઠવવા મા આવ્યા હતા. આ અહવેાલ ના પ્રકરણ III મા નવભાગ વાર ઓડિટ અવલોકનો જેમા ં બે નવષય-વસ્ત ુઆિાડરત ફકરાઓ (i) વન અને પયાતવરણ નવભાગ હઠેળ “ગજુરાત ના ંસરંક્ષક્ષત નવસ્તારો મા ંથતી પ્રવનૃત્તઓ નુ ં નનયમન” અને (ii) નમતદા, જળ સપંનત્ત, પાણી પરુવઠા અને કલ્પસર નવભાગ હઠેળ “ક્ષારીયતા પ્રવેશ નનવારણ યોજના” અને છ મહત્વ ના ઓડિટ અવલોકનો, નનવાયત ખર્ત, વિારે ચકુવણુ,ં ક્ષબન-ફળદાયી ખર્ત, અયોગ્ય અંદાજો બનાવવા ને લીિે ` 99.07 કરોિ જે નીર્ે મજુબ વણતવવા મા આવ્યા ંછે.

વન અને પયાણવરણ વવભાગ

ગ જરાત માું સુંરક્ષક્ષત વવસ્તારો માું થતી પ્રવવૃત્તઓ ન ું વનયમન

2012-13 થી 2016-17 ના સમયગાળા દરમ્યાન સરંક્ષક્ષત નવસ્તારો મા ંઓડિટ દ્વારા પ્રવનૃત્ત ઓ ના નનયમન માટે કરવા મા ંઆવેલ પ્રવનૃત્તઓ ની ર્કાસણી કરવા મા ંઆવી હતી. વન્યપ્રાણીઓ ના અભયારણ્ય (WLS), રાષ્રીય ઉદ્યાનો (NP) અને સરંક્ષક્ષત અનામત (CR) રક્ષક્ષત નવસ્તારો (PA) કહવેાય છે. ગજુરાત મા ં28 PAs છે જેમા ં23 WLS, ર્ાર NPs અને એક CR છે.

પ્રકરણ I -પ્રસ્તાવના

7

પયાતવરણ સવેંદનશીલ ક્ષેત્ર (Eco- sencitive zone) માટે ના અંનતમ જાહરેનામા ં મા ં દશાતવ્યા મજુબ વેળાવદર કાળીયાર રાષ્રીય ઉદ્યાન, નળ સરોવર પક્ષી અભયારણ્ય અને ડહિંગોળગઢ પ્રકૃનત નશક્ષણ અભયારણ્ય ના નવસ્તારો મા ં51 થી 94 ટકા સિુીનો ઘટાિો હતો. બાકાત નવસ્તારો મા ંમોટા પાયે વન ભનૂમ નો સમાવેશ થતો ન હતો.

2011-15 દરનમયાન નસિંહ ની વસ્તી મા ંગીર ના રક્ષક્ષત નવસ્તાર ની બહાર 54.60 ટકા નો વિારો થયો અને નસિંહ ના મતૃ્ય ુના ઘણા ડકસ્સા બન્યા હોવા છતા, 2008 પછી નસિંહો ને વસવા માટે કોઈ નવા રક્ષક્ષત નવસ્તાર ની મજુંરી અપાઈ નથી.

રાજ્ય સરકારે એશીયાઇ નસિંહો ના રક્ષણ માટે ટાસ્ક ફોસત દ્વારા ભલામણ કરાયેલ આધનુીક ટેકનોલોજી ની ઓળખ કરાવતી પડરયોજના નુ ં અમલીકરણ કરે છે. “Wild life Genomics

Research Project” (LEOGEN) ની પ્રગનત િીમી હતી. સરંક્ષણ વિારવા ના સકંક્ષલત ઉકેલ મેળવવા માટે આધનુનક ટેકનોલોજી અપનાવવાનો હતે ુનસદ્ધ થયો ના હતો.

વન્યજીવન સરુક્ષા િારા, 1972 (WILD LIFE PROTECTION ACT, 1972 (WPA) ની કલમ 29 હઠેળ રક્ષક્ષત નવસ્તારો ને કોઈ પણ પરવાનગી મેળવેલ પ્રવનૃત્તઓ કરવા માટે જેમા ંજમીન ના માગતન્તર કરી હતે ુફેરનો સમાવેશ થાય માટે રક્ષક્ષત નવસ્તારના ઉપયોગ નુ ંનનયમન થાય છે, રક્ષક્ષત નવસ્તારની જમીન કે જેમા ંજગંલ ની ભનૂમના હતે ુફેર નો જો સમાવેશ થતો હોય તો વન સરંક્ષણ િારો (FCA), 1980 હઠેળ પરવાનગી લેવી જરુરી છે

પ્રનતક ર્કાસણી દરનમયાન WPA ની કલમ 29 ની જોગવાઈ ઓ ના ઉલ્લઘંન ના ,અને મજુંરી ના પાલન ની શરતો નુ ંઅનપુાલન નડહ કરવાના ડકસ્સાઓ જોવા મા ંઆવ્યા. જગંલી ગિેિા ના અભયારણ્ય, ધ્ાગંધ્ા મા ંપવનર્ક્કી સ્થાપવાની મજુંરી WPA ની જોગવાઈઓનુ ંઉલ્લઘંન કરીને આપી હતી. રાજ્ય સરકારે FCA, 1980 ની જોગ્વાઈઓ નુ ં ઉલ્લઘંન કરીને એક ઉપભોતતા એજન્સી ને ભારત સરકાર ની પવૂત મજુંરી લીિા નસવાય વન નવસ્તાર મા ંથી ક્ષબન વન હતે ુમાટે પ્રવહન LINE ઉભી કરવાની પરવાનગી મજુંર કરી.

આઠ ઉપભોગતા એજન્સીઓ પાસેથી ર્ોતખી વતતમાન ડકિંમત ના ` 38.98 કરોિ વસલુ કયાત ના હતા. તદુપરાતં, પડરયોજના ખર્ત ના પારં્ ટકા પણ સાત ઉપભોગતા એજન્સીઓ પાસેથી વસલુ થઇ શક્યા ન હતા. જગંલી ગિેિા ના અભયારણ્ય ધ્ાગંધ્ા મા ઘટાિા પગલા તરીકે પક્ષીઓ ને વીજપ્રવાહ થી બર્ાવવા માટે નવદ્યતુ સવંાહક ઉપર આવરણ િરાવનાર (Insulated conductors)

નો ઉપયોગ, વધ ુવીજ ભાર િરાવતી પ્રવહન લાઈનો અને નવદ્યતુ સવંાહક (conductors) ઉપર પક્ષીઓ ને પ્રનતક્ષબિંબ બતાવતા સાિનો (Bird reflectors) નુ ંઅમલીકરણ કયુું ન હત ુ.ં

(ફકરો 3.1)

31 માર્ત 2017 ના રોજ પરુા થતા વષત માટેનો ઓડિટ અહવેાલ (આનથિક ક્ષતે્ર) – 2018 નો અહવેાલ ન.ં 1

8

નમણદા, જળ સુંપવત્ત, પાણી પ રવઠા અને કલ્પસર વવભાગ (જળ સુંપવત્ત)

ક્ષારીયતા પ્રવેશ વનવારણ યોજના

ક્ષારીયતા પ્રવેશ સામે રક્ષણ ની યોજના ના ઓડિટે, ઉચ્ર્ સ્તરીય બેઠક મા ંભલામણો કરાયેલા ર્ાર છેિા જેમ કે ઉના-માિવપરુ, ભાવનગર-ઉના, માિવપરુ –માક્ષળયા, અને માક્ષળયા- લખપત સિુી ના નવસ્તારો મા ંક્ષારીયતા પ્રવેશ રોકવાની યોજના ના અમલીકરણ ની અસરો જોવા મા આવી.

ઓડિટ મા ંએવુ ંજોવામા ંઆવ્યુ ં કે જયારથી ઉચ્ર્ સ્તરીય બેઠક નો અહવેાલ ગજુરાત સરકાર દ્વારા સ્વીકારવામા ંઆવ્યો ત્યારથી કે 25 થી 39 વષત નો સમય વીત્યા પછી પણ ર્ેક િેમ અને કુવા રીર્ાર્જ નસવાય ના કામો ની પ્રગનત ખબુ િીમી હતી. દડરયા ડકનારા ની જમીન ની પનુઃ પ્રાચ્પ્ત, ગલીને દાટા મારવા, વનીકરણ, અને પ્રાયોક્ષગક તેમજ નનદતશન હતે ુખેતર સ્થાપવા માટે ન કોઈ પગલા/ મયાતડદત પગલા લીિા હતા. આ પ્રવનૃતઓ માટે કોઈ પ્લાન દસ્તાવેજ, નવગતવાર પડરયોજના અહવેાલ અને અંદાજ પત્રો તૈયાર કરવા મા ં આવ્યા ના હતા. ઉચ્ર્ સ્તરીય બેઠક મા ં અંદાજજત ` 789.12 કરોિ ની મળૂરકમ સામે માર્ત 2017 સિુી ` 1,045.65 કરોિ નો ખર્ત થઇ ચકુ્યો છે. બાકીના કામો માટે ` 2,544.79 કરોિ નો નવો અંદાજ કરવામા ંઆવ્યો છે. આમ, ભલામણ કરેલા કામો ના અમલીકરણ મા ં નવલબં ને કારણે યોજના નો ખર્ત 455 ટકા થી ઉંર્ો ગયો હતો. 1978 મા ંઉચ્ર્ સ્તરીય બેઠક દ્વારા ભલામણ કરાયેલ ભગૂભત જળ માટે નો કાયદો ઘિવામા ંઆવ્યો ના હતો (માર્ત 2017).

ભરતી નનયમન (Tidal Regulators) (TR)/ બિંારા બાિંવાના ત્રણ કામો મા ં જરરી જમીન મેળવ્યા પહલેા કામ આપવાના કારણે કામો અધરૂા રહ્યા (માર્ત 2017) અને ` 11.10 કરોિ નો ખર્ત ક્ષબન ફળદાયી નીવિયો.

ઉચ્ર્ સ્તરીય બેઠકે સરૂ્વ્યુ ંહત ુકે જમીન મા ંભરતી પ્રવેશ ને રોકવા ભરતી નનયમન/ બિંારા નજીક ના નદી ના મખુ પ્રદેશ મા ંબાિંી ને તેને બિં કરી દેવુ.ં આમ છતા ંએવુ ંજોવામા ંઆવ્યુ ંકે છ ભરતી નનયમન (માટે ના યતં્ર) TRs/ બિંારા દડરયા ના પાણી ની પહોર્ ની બહાર બાિંવા મા ંઆવ્યા હતા. તેથી, દડરયા નુ ંપાણી હજુ પણ ઘસુી શકે અને બિંારા દડરયા ના પાણી ની ક્ષારીયતા–પ્રવેશ ને અટકાવવા ના કોઈ હતે ુપાર પિી શકે નડહ પરંત ુમીઠા પાણી ના જળાશય માટે ના ર્ેકિેમ તરીકે કામ મા ંઆવી શકે.

ગજુરાત સરકારે ર્ોક્કસ રીતે નનદેશ કયો હતો કે કામ આપતા પહલેા જરરી જમીન સપંાદન કરવી જોઈએ. આમ છતા, ફેલાતી ર્ેનલ ના છ કામો મા ં પ્રભાગો એ જમીન સપંાદન કાયત નસવાય કામ સોંપવા ને લીિે ` 25.77 કરોિ નો ખર્ત કયાત પછી પણ કામ અધરૂા રહ્યા.

ક્ષારીયતાની અસર પામેલા નવસ્તારો મા ંભગૂભત જળ ની ગણુવત્તા નુ ં રાસાયક્ષણક પથૃ્થકરણ મખુ્યત્વે પાણી મા ં સપંણૂત ઓગળેલુ ં મીઠું (TDS) અને તલોરાઈિ થી કાબોનાઈટ વત્તા BI કાબોનાઈટ ના ગણુોત્તર મા ં છે. મે 2012 ની સરખામણી મા,ં મેં 2016 મા ંર્ારેય લબંાઈ મા ંસખં્યાબિં કુવાઓમા ંતાજા પાણી ની શે્રણી મા ંઘટાિો થયો હતો.

પ્રકરણ I -પ્રસ્તાવના

9

ઓડિટે એ પણ જોયુ ં છે કે મે 2012 મા ં989 કુવાઓ પૈકી 291 કુવાઓમા ં (29.42 ટકા) મા ંભગૂભત જળ નુ ં સ્તર દડરયા ની સપાટી થી પણ નીચુ ં હત ુ.ં આની સામે, મે 2016/ ઓતટોબર 2016 મા ં 782 કુવાઓ પૈકી 200 કુવાઓ (25.57 ટકા) મા ં ભગૂભત જળનુ ં સ્તર દડરયાની સપાટી થી નીચુ ંહત ુ.ં આમ ભગૂભત જળના સ્તરમા ંઆ સમય ગાળા દરનમયાન મા ં કુવાઓ મા ંથોિો સિુારો હતો.

(ફકરો 3.2)

પમ્પીંગ સ્ટેશનો ના વીજ બીલો ની નવલકં્ષબત ચકૂવણી ને કારણે 2013-14 થી 2016-17 ના વષો મા ં` 2.35 કરોિ નનવાયત ખર્ત મા ંપડરણમ્યો હતો.

(ફકરો 3.3)

બે પમ્પીંગ સ્ટેશનો મા ંપાઈપલાઈન નુ ંકામ પણૂત થયા પહલેા વીજ જોિાણ મેળવવા ને લીિે વીજ બીલ ની ચકુવણી થવાને કારણે ` 1.54કરોિ ન ુનનવાયત ખર્ત થયુ.ં

(ફકરો 3.4)

માગણ અને મકાન વવભાગ

` 4.11 કરોિ નો ખર્ત કયાત પછી પણ િારી –નવસાવદર માગત ની ખટૂતી કિી (MISSING LINK) ઉપર રેલ્વે અન્િર બ્રીજ ના ઉપયોગ માટેના એપ્રોર્ માગત ના કાયત મા ં નવલબં થવાને કારણે રેલ્વે અન્િર બ્રીજ ક્ષબન ઉપયોગી રહ્યો.

(ફકરો 3.5)

ડ્રાફટ ટેન્િર પેપર ને મજુંરી આપતી વખતે તે સમયે પ્રવતતતા સ્ટાર રેટ ને નડહ અપનાવવાને કારણે િામર મા ંભાવ તફાવત નુ ંચકુવણુ ંકરવા નુ ંથયુ ંપડરણામે બે કામોમા ં` 3.39 કરોિ ના ભાવ તફાવત અનિક ચકૂવવાનો થયો.

(ફકરો 3.6)

જમીન નો કબજો મેળવ્યા વગર અંદાજો તૈયાર કરવા, માળખાડકય ડિઝાઇન અને જમીન ની ભારવહન ક્ષમતા ની ર્કાસણી ના અહવેાલ ના પથૃક્કરણ ને લીિે અંદાજો ફરી બનાવતા વિારા નો ખર્ત ` 2.36 કરોિ થવા થી વિારા ના ખર્ત ના રપે કામ ની ડકિંમત વિી.

(ફકરો 3.7)

કામ ના મળૂ અંદાજીત ખર્ત ના વ્યાપ મા ંર્ોક્કસ બાબતો ના ક્ષબન સમાવેશ ને લીિે કામો મા ંઅનિક ખર્ત/ વિારાની આઈટેમો જે ટેન્િર કોસ્ટ ના 16 થી 181 ટકા ની શે્રણી મા ંપડરણમી. તેને પડરણામે ર્કાસણી ખર્ત ના ` 1.51 કરોિ ની વસલૂાત થઇ શકી ન હતી.

(ફકરો 3.8)

31 માર્ત 2017 ના રોજ પરુા થતા વષત માટેનો ઓડિટ અહવેાલ (આનથિક ક્ષતે્ર) – 2018 નો અહવેાલ ન.ં 1

10

1.7 સરકારનો ઓડિટ પ્રત્યે પ્રવતભાવ

1.7.1 વનરીક્ષણ અહવેાલો

ઓડિટ વાિંાઓ/ નનરીક્ષણ અહવેાલોના ઝિપી નનકાલ માટે નાણા નવભાગ દ્વારા 1992 મા ંપ્રનસધ્િ કરાયેલ સરૂ્નાઓની પકુ્સ્તકામા ંએવી જોગવાઇ છે કે, મહાલેખાકાર દ્વારા મોકલાયેલ નનરીક્ષણ અહવેાલો પ્રત્યે કાયતપાલક દ્વારા ઝિપી પ્રનતભાવ મળે તે સનુનનિત કરવુ ં જેથી નનિાતડરત નનયમો અને પધ્િનત મજુબ પતૂતતા કરવા અંગે સિુારાત્મક પગલાનંી ખાત્રી મેળવી શકાય તેમજ નનરીક્ષણ દરનમયાન જોવા મળેલ કમીઓ, ક્ષનતઓ નવગેરે બાબતે જવાબદારી નક્કી કરી શકાય. નનરીક્ષણ અહવેાલોમા ંદશાતવેલ અવલોકનો મજુબ પતૂતતા કરવા કર્ેરીના વિા તથા તેમની નીર્ેના ઉચ્ર્ અનિકારીઓ બિંાયેલા છે તથા ખામીઓ અને ક્ષનતઓ સત્વરે સિુારીને તેમના પતૂતતા અહવેાલ નનરીક્ષણ અહવેાલ મળ્યાના ર્ાર સપ્તાહની અંદર મહાલેખાકારને મોકલવા બિંાયેલ છે. નનરીક્ષણ અહવેાલોના ર્િત ફકરા માટે ઝિપથી જવાબ પાઠવવા નવભાગના વિાને નવનતંી કરતા સ્મનૃતપત્રો સમયાતંરે પાઠવવામા ંઆવે છે.

આનથિક ક્ષેત્ર હઠેળના 10 નવભાગોને લગતા નનરીક્ષણ અહવેાલોમા ં સમાનવષ્ટ ફકરા બાબતમા ંવષત 2016-17 દરનમયાન ર્ાર ઓડિટ સનમનત ની બેઠકો કરવામા ં આવી હતી. 30 સપ્ટેમ્બર 2017 ની ક્સ્થનતએ 494 નનરીક્ષણ અહવેાલો (1,71૩ ફકરા) પિતર હતા. પિતર નનરીક્ષણ અહવેાલો અને ફકરાની વષતવાર નવગતો પડરનશષ્ટ 1 મા ંઆપી છે.

1.7.2 કામગીરી અન્વેિણ અને મ સદ્દારૂપ ફકરા

એક કામગીરી અન્વેષણ, બે નવષય-વસ્ત ુઆિાડરત ઓડિટ ફકરા અને છ ફકરાઓ, સબંનંિત નવભાગોના અગ્ર સક્ષર્વ/ સક્ષર્વને છ અઠવાડિયામા ંતેમના પ્રનતભાવ આપવાની નવનતંી સાથે એનપ્રલ અને ઓતટોબર 2017 વચ્ર્ે મોકલવામા ં આવ્યા હતા. કનમશનર, મત્સ્યોદ્યોગે “મત્સ્યોદ્યોગ નવભાગ ની કામગીરી“ પરનો કામગીરી અન્વેષણ નો જવાબ આપ્યો હતો (સપ્ટેમ્બર 2017). ગજુરાત સરકાર ના જવાબ ની રાહ જોવાય છે (િીર્ેમ્બેર 2017). કામગીરી અન્વેષણમા ં સમાનવષ્ટ ઓડિટ અવલોકનો અંગે સબંનંિત નવભાગ સાથે સપ્ટેમ્બર 2017 મા ંસમાપન બેઠક પણ યોજવામા ંઆવી હતી.

આઠ મસુદ્દારપ ફકરા (બે નવષય-વસ્ત ુઆિાડરત ઓડિટ) અને પારં્ વ્યક્તતગત મસુદ્દારપ પેરા (એક જળ સપંનત્ત નવભાગને લગતા અને ર્ાર માગત અને મકાન નવભાગના) અને વસ્ત ુઆિાડરત ક્ષારીયતા પ્રવેશ નનવારણ યોજના ના જવાબો િીસેમ્બર 2017 સિુીમા ંમળ્યા છે. આ અહવેાલને આખરી રપ આપતી વખતે નવભાગોના જવાબો અને તેમજ પ્રનતભાવ ધ્યાનમા ંલેવામા ંઆવ્યા હતા.

1.7.૩ ઓડિટ એ વનદેશ કયાણ પછી રકમ સરકાર ના ખાતા માું જમા કરવામાું આવી

ઓડિટે નવભાગ ના પતૂતતા ઓડિટ મા ંજાન્યઆુરી-2017 નનદેશ કયાત પછી નાયબ વન સરંક્ષક, દક્ષક્ષણ, (િાગં) આહવા એ ` ૩.23 કરોિ જાન્યઆુરી 2017 મા ંઅને ` 0.40 કરોિ માર્ત 2017

પ્રકરણ I -પ્રસ્તાવના

11

મા ં નેટ હને્િક્ષલિંગ ર્ાર્જ પેટે સરકાર ના ખાતા મા ંજમા કરાવ્યા.મે 2009 થી ઓતટોબર 2016 દરમ્યાન વસલુ કરેલ હને્િક્ષલિંગ ર્ાર્જ મા ંથી પ્રભાગ દ્વારા કરેલ ખર્ત બાદ કયાત પછી ની રકમ રીવોલ્વીંગ ફિં ખાતામા ંરાખવા મા ંઆવી હતી.

1.7.4 ઓડિટ અહવેાલની અન વતી કાયણવાહી

જાહરે ડહસાબ સનમનત (PAC) (પ્રડક્રયાના નનયમો) 1990 ના નનયમ 7 મા જોગવાઇ છે કે સરકારના તમામ નવભાગો દ્વારા ઓડિટ અહવેાલમા ંસમાવવામા ંઆવેલ હોય તેવા વાિંાઓ ના નવગતવાર સ્પષ્ટીકરણ નવિાનસભામા ં મકુ્યાના 90 ડદવસમા ં રજુ કરવાના હોય છે. આ નવગતવાર સ્પષ્ટીકરણ સબંનંિત મહાલેખાકારને બતાવ્યા બાદ જાહરે ડહસાબ સનમનતમા રજુ કરવાના હોય છે.

વષત 2011-12, 2012-13, 2013-14, 2014-15 અને 2015-16 માટેના ઓડિટ અહવેાલો જેમા ંનીર્ે કોઠો 2 માનંી નવગતો મજુબ સાત નવભાગોને લગતા 56 પેરાનો સમાવેશ થતો હતો તે અનકુ્રમે એનપ્રલ 2013, જુલાઇ 2014, માર્ત 2015, માર્ત 2016 અને માર્ત 2017 મા ંગજુરાત

નવિાનસભામા ંમકુવામા ંઆવ્યા હતા:

કોઠો 2: ઓડિટ અહવેાલમાું સમાવવષ્ટ ફકરા ની વવગતો

ક્રમાુંક વવભાગન ું નામ 2011-12 2012-13 2013-14 2014-15 2015-16 ક લ મળેલા વવગતવાર ખ લાસા

1 કૃનષ, ખેડૂત કલ્યાણ અને સહકાર 1 0 1 0 0 2 0 2 નમતદા, જળ સપંનત્ત, પાણી પરુવઠા

અને કલ્પસર (જળ સપંનત્ત) 3 6* 3* 5* 6 23 12

3 બદંરો અને પડરવહન 0 1 0 0 1 2 1 4 માગત અને મકાન 5 4 5 3* ૩ 20 15 5 વન અને પયાતવરણ 0 0 1 3* 0 4 1 6 ઉદ્યોગ અને ખાણ 0 0 0 2* 1 ૩ 0 7 નાણા નવભાગ 0 0 0 2* 0 2 0 ક લ 9 11 10 15 11 56 29

* એક પેરા બે વવભાગોને લાગ પિે છે, આથી દરેક વવભાગમાું અલગ પેરા તરીકે ધ્યાનમાું લેવામાું આવ્યો છે.

વષત 2011-12 થી 2015-16 માટે 56 ફકરા પૈકી ઓકટોબર 2017 સિુીમા ં 29 ફકરા માટે નવગતવાર ખલુાસા મળ્યા છે અને 2011-12 (બે ફકરા), 2013-14 (બે ફકરા) અને 2014-15 (12 ફકરા) અને 2015-16 (11 ફકરા) એમ 27 ફકરા માટે િીસેમ્બર 2017 સિુી કોઇ નવગતવાર ખલુાસા મળ્યા નથી.

31 માર્ત 2017 ના રોજ પરુા થતા વષત માટેનો ઓડિટ અહવેાલ (આનથિક ક્ષતે્ર) – 2018 નો અહવેાલ ન.ં 1

12

13

પ્રકરણ II

કામગીરી અન્વેષણ

કૃષષ, ખેડતૂ કલ્યાણ અને સહકાર ષવભાગ

મત્સ્યકે્ષત્ર ષવભાગની કામગીરી

કાયયલક્ષી સમીક્ષા

ગજુરાત ને 1,600 કકલોમીટર લાાંબો દકરયા કકનારો છે. માછીમારીની પ્રવષૃિ માટે કચ્છ જીલ્લાના લખપત થી વલસાડ જીલ્લાના ઉમરગામ સધુી ષવ્તાર લાંબાયેલ મળે છે.

વષય 2012-13 થી 2016-17 ના સમયગાળાને આવરી લઈને કામગીરી ઓકડટે મલૂ્યાાંકન કરવા માાંગ્ય ુ કે ષવભાગે રાજ્યમાાં મત્સ્યકે્ષત્રના સેક્ટરના ષવકાસ માટે ષવગતવાર રૂપરેખા/ યોજના/ કાયયક્રમો તૈયાર કયાય છે ની મલુવણી; કે ષવભાગને ફાળવવા આવેલ ભાંડોળ પયાયપ્ત હત ુાં, તેનો ઉપયોગ કરકસરતાથી, કાયયક્ષમ રીતે અને અસરકારક રીતે થયો હતો.

2012-17 દરષમયાન, દકરયાઈ માછલીના ઉત્સપાદનમાાં સમગ્ર ભારત ના દકરયાઈ માછલી ના ઉત્સપાદન માાં રાજ્ય નો ફાળો લગભગ 20 ટકા જેટલો હતો જયારે અંતદેશીય મત્સ્ય ઉત્સપાદનમાાં સમગ્ર ભારતના અંતદેશીય મત્સ્ય ઉત્સપાદનમાાં કહ્સો દોઢ ટકાથી થોડો વધારે હતો. ઓકડટે અવલોકન કયુય કે ષવભાગે તૈયાર કરેલા પાંચવષીય યોજનાના (2012-17) આયોજનમાાં ધારવામાાં આવેલુાં હત ુાં કે સાંકલલત લક્ષયાાંક યોજનાનો સમયગાળો પરૂો થાય ત્સયાાં સધુી ષસદ્ધ થઇ જશે.

અંતદેશીય મત્સ્યકે્ષત્રમાાં મત્સ્ય ઉત્સપાદનની વાષષિક 2.49 લાખ મેં. ટનની સાંભાવના સામે ષવભાગે અત્સયાર સધુી ફક્ત 45 ટકા મેળવયુાં છે. અંતદેશીય મત્સ્યકે્ષત્ર ની યોજનાઓમાાં ષવષવધ પેટા- યોજનાઓ ના લક્ષયાાંકો ની સામે ષસદ્ધદ્ધ શનૂ્ય થી 421.43 ટકા જેટલી હતી. ઓકડટે એ અવલોકન કયુું કે કેટલીક પેટા યોજનામાાં ઉચ્ચતર ષસદ્ધદ્ધ હાાંસલ કરવાનુાં કારણ તે પેટા યોજનામાાં લાભાથીઓની માાંગ વધારે હતી. જરૂરી વધારાનુાં ભાંડોળ અન્ય પેટા યોજનાઓકે જેમાાં ભાંડોળની જરૂકરયાત ન હતી તેમાાંથી પનુ;ષવષનયોગ કરી મેળવયુાં હત ુાં. ષવભાગ પાસે એવી કોઈ બઝારીકરણની નીષત ન હતી કે જેથી તેની સફળતા આંકી શકાય પરાંત ુ તે નાના ષવકે્રતાઓને, પ્લાન્ટના માલલકને પ્રરકક્રયામાાં, પેટા યોજનાઓ દ્વારા જેવીકે ઇન્્યલેુટેડ બોક્ષ, સ્ત્રી ના ્વયાં સહાય કરતા સમહૂોને મદદ, પ્રકક્રયામાાં વપરાતા પ્લાન્્સ અને મશીનરી ષવગેરે માટે સહાય કરે છે.

રાષ્ટ્રીય કૃષષ ષવકાસ યોજના હઠેળ “ફીશ કલ્ચર કેજ“ ની યોજનાનો અમલ 2012-2017 સધુી કયો ન હતો. જયારે રાજ્ય આયોજનની ’ફીશ કલ્ચર કેજ’ ની યોજનામાાં 2014-15 અને 2016-17 માાં કોઈ ખચય કયો ના હતો. બાંને યોજનાઓ માાં ષવભાગે ભાંડોળ અન્ય એજન્સીઓ માાં રોકેલ હત ુાં, ભાંડોળ વપરાઈ ગયુાં છે અને નાણાકીય લક્ષયાાંકો ષસદ્ધ કયાય છે તેવો અહવેાલ આપ્યો હતો.

31 માર્ચ 2017 ના રોજ પરુા થતા વર્ચ માટેનો ઓડિટ અહવેાલ (આર્થિક ક્ષતે્ર) – 2018 નો અહવેાલ ન.ં 1

14

ષવભાગે ખારાપાણી યકુ્ત પ્રાપ્ય 89,340 હ ે જમીન પૈકી ફક્ત 12,165.80 હ.ે જમીનનુાં સપ્ટેમ્બર 2017 સધુી નક્શાકરણ કરી શકયુાં છે. ઉપરાાંત ફક્ત 1,842.21 હ,ે જમીનને જ ખારા પાણી એક્વાકલ્ચર હઠેળ એષપ્રલ 2012 થી સપ્ટેમ્બર 2017 દરષમયાન લાવી શક્ુાં છે.

31 માચય 2017 ના રોજ કુલ ગજુરાતનુાં વાષષિક દકરયાઈ મત્સ્ય ઉત્સપાદન 6.99 લાખ મે. ટન, કે જે રાજ્ય પાસે પ્રાપ્ય દકરયાઈ મત્સ્ય સાંભષવતતાના 99 ટકા જેટલુાં લગભગ હત ુાં. તે રાજ્યના કુલ મત્સ્ય ઉત્સપાદનનો મહિમ કહ્સો (લગભગ 87 ટકા) ધરાવતો હતો. આ યોજનાના સાંદભયમાાં દકરયાઈ મત્સ્યોધ્યોગ ને લગતી ષવષવધ યોજનાઓના લક્ષયાાંકોની સામે ષસદ્ધદ્ધ શનૂ્ય થી 415 ટકાની શે્રણીમા હતા. જયારે કેટલીક પેટા યોજનાઓમા ષસદ્ધી શનૂ્ય/ ઓછી હોવાનુાં કારણ કોઈ માાંગ ન હોવાનુાં અથવા કામ હાથ પર નકહ લેવાનુાં હત ુાં, અન્ય પેટા યોજનાઓમા વધારે ષસદ્ધી હોવાનુાં કારણ વધારે માાંગ હત ુાં. રાષ્ટ્રીય મત્સ્યકે્ષત્ર ષવકાસ બોડય દ્વારા નાણાકીય સહાયથી આંતર માળખાકીય પરી યોજનાઓ દ્વારા મત્સ્ય ઉતરાણ કેન્રો (Fish landing centres) અને મત્સસય ટષમિનલ ડીવીઝનની સધુારણા માટેના કામ ધીમી ગષતથી થવાને લીધે મોડા થયા છે. 12મી પાંચવષીય યોજનામા કલ્પના કરેલ નવ (9) નવા બાંદરોના બાાંધકામના કામોમા ષવભાગ ષનષ્ટ્ફળ જવાને લીધે માછીમારો અને માછીમારીનો વયવસાય કરતી જાતીને આ રીતે વધારે સારી સવલતોથી વાંલચત રાખવામા આવી.

ષવભાગે ડીઝલ વેટ સહાયકી યોજના અંતગયત માછીમારોને મદદ/ સહાયકી પરૂી પાડી હતી. 31 માચય 2017 ના રોજ ગજુરાત સરકાર દ્વવારા ષવભાગને યોગ્ય માછીમારોને આપવાની થતી સહાયકીના ફાળા પેટે ₹ 31૦.50 કરોડ ઓછા છુટા કરેલ હતા.

ગજુરાત સરકારે, એક સમાન માછીમારી પ્રષતબાંધ સમયગાળો અપનાવતુાં કોઈ જાહરેનામુાં, ધારાધોરણ કે સચૂનાઓ નકહ જારી કરવાને કારણે માછીમારીના સ્ત્રોતો અને દકરયાઈ સલામતી માટે સાંરક્ષક અને અસરકારક ઉદે્દશો પામી શકાયા નથી. ષવભાગે, અંતદેશીય, દકરયાઈ, અને ભાભંરા પાણીમાાં માછલી ઉછેરનારાની કોઈ ચોક્કસ જરુરીયાતને જાણવા માટે યોજનાઓની અસરોનુાં મલૂ્યાાંકન કયુું નથી. તેથી, ષવભાગ દ્વારા મત્સ્યોદ્યોગના ષવકાસના ઉદે્દશો ષસદ્ધ થયા છે કે નકહ તે જાણી શકાયુાં ન હત ુાં.

2.1 પ્ર્તાવના

ગજુરાતને 1,600 કકલોમીટર લાાંબો દકરયા કકનારો છે. કે જે કેટલાક અખાતો, ખાડીઓ, અને પાણીના ભરાવા વાળી જમીનોને ખાંકડત થયેલ છે. માછીમારીની પ્રવષૃિ માટે કચ્છ જીલ્લાના લખપત થી વલસાડ જીલ્લાના ઉમરગામ સધુી ષવ્તાર લાંબાયેલ મળે છે. પોમ્્લેટ, જ્યુાં માછલી, બોમ્બેડક અને ઝીંગાજેવી માછલીઓની વાલણજ્જ્યક ષવષવધતાઓ મોટા જથ્થામાાં આ ષવ્તારોમાાં પકડાય છે. બે પ્રકારના પાણી જેવાકે અંતદેશીય1 અને દકરયાઈ2 માાં માછીમારી કરાય છે.

1 અંતરે્દશીય માછીમારી ભમુીભાગમા ંઆવેલા તાજા અને ભાભંરા પાણી માછલીઓના ઉછેર નો ર્વસ્તાર.

પ્રકરણ II – કામગીરી અન્વરે્ણ

15

18 પશધુન વ્તી ગણતરી 2007 પ્રમાણે રાજ્યમાાં 1,058 માછીમારીના ગામ હતા જે ને અંતદેશીય (716), દકરયાઈ (260) અને નદીના મખુપ્રદેશ3 માાં (82) વગીકૃત કરવામાાં આવયા છે. આ ગામોમાાં 5.59 લાખ માછીમારો વસવાટ કરે છે, જે પૈકી 2.18 લાખ માછીમારો સકક્રય છે જેઓ માછીમારી, માછલીઓના વેપારમાાં, હોડીઓ/ નાવડીઓ અને જાળદુર્ત કરવાના વગેરે કામોમાાં જોડાયેલા છે. માચય 2017 ના અંત સધુી રાજ્યમાાં 34,848 માછીમારીની હોડીઓ/ નાવડીઓ નોંધાયેલી છે.

2.2 સા્ં થાકીય માળખુાં

મત્સસ્યક્ષેત્ર કર્મશ્નરનુ ં કાયાચલય રાજ્યમા ં માછીમારીની પ્રવરૃ્િને ર્નયમન કરનારો કેન્રવતી ર્વભાગ છે. માછીમારીની હોિીઓ/ નાવિીઓને વ્યાપારી વહાણ ધારો, 1958 હઠેળ નોંધણી કરવાની અરજીઓનુ ં ર્નયમન કરવાનુ ંઅને માછીમારીનો પરવાનો ગજુરાત મત્સસ્યોધોગ ધારો, 2003 હઠેળ મજુંર કરે છે. ર્વભાગ માછીમારીના ક્ષેત્રમા ંઅને માછીમાર જાર્ત માટે નવી આંતર માળખાડકય અને અન્ય સવુીધાઓના ર્વકાસ માટેના રાજ્યની યોજનાઓ/ કાયચક્રમોના અમલ કરવાનુ ંપણ કાયચ કરે છે.

ર્વભાગ પાસે ત્રણ મત્સસ્યક્ષેત્ર ટર્મિનલ િીવીઝન, બે માછીમારીના બરં્દરો અને 18 માછલી ઉતારવાના કેન્રો છે. તદુપરાતં તેની પાસે પારં્ મત્સસ્યબીજ ઉત્સપાર્દન કેન્રો છે.

ર્વભાગ ગજુરાત સરકારના કૃર્ર્, ખેડૂત કલ્યાણ અને સહકાર ર્વભાગના કાયચક્ષેત્રની અંર્દર કાયચરત છે. તે અગ્ર સચર્વના, વિપણ હઠેળ નાયબ સચર્વ અને ઉપ સચર્વની (મત્સસ્યક્ષેત્ર) મર્દર્દથી ર્ાલે છે.

મત્સસ્યક્ષેત્ર કર્મશ્નર ને સયંકુ્ત મત્સસ્યક્ષેત્ર કર્મશ્નર અને નાયબ મત્સસ્યક્ષેત્ર કર્મશ્નર, છ (6) નાયબ/ મર્દર્દનીશ િાયરેક્ટર, એક નાયબ કલેકટર, એક મખુ્ય ઈજનેર અને એક ડહસાબી અર્ધકારી મર્દર્દ કરે છે. નાયબ િાયરેક્ટરના વિપણ હઠેળ પારં્ પ્રારે્દર્શક કર્ેરી4 અને પ્રારે્દર્શક કર્ેરીઓના તાબામા ંરાજ્યભરમા ંફેલાયેલી 35 ર્વભાગીય કર્ેરીઓ5 આવેલી છે.

2.3 સમગ્ર ભારતના મત્સ્ય ઉત્સપાદનમાાં ગજુરાતનો ફાળો

ભારતના અંતરે્દશીય અને ર્દડરયાઈ મત્સસ્ય ઉત્સપાર્દન અને ગજુરાત ના વર્ચ 2012-13 થી

2016-17 ની ર્વગતો કોઠો 1 મા ંઆપેલ છે.

2 ર્દડરયાઈ માછીમારી, ર્દડરયાઈ પાણી, જેમા ંઅખાત, ર્દડરયા ડકનારા થી દુર અને ઉંિા ર્દડરયા મા ંમાછીમાર નો ઉલ્લેખ કરે છે.

3 મખુપ્રરે્દશ જ્યા ંનર્દીનુ ંતાજુ ંપાણી અને ર્દડરયાનુ ંર્ોખ્્ુ ંપાણી ભગે ુથાય છે. આ વાતાવરણ ર્વર્વધ માછલીઓના વસવાટ ને ટેકો આપે છે.

4 સરુત, વિોર્દરા, અમર્દાવાર્દ, રાજકોટ અને વેરાવળ. 5 મર્દર્દનીશ ર્નયામક/ મત્સ્યક્ષેત્રના અર્ધક્ષક.

31 માર્ચ 2017 ના રોજ પરુા થતા વર્ચ માટેનો ઓડિટ અહવેાલ (આર્થિક ક્ષતે્ર) – 2018 નો અહવેાલ ન.ં 1

16

વષય દકરયાઈ મત્સ્ય ઉત્સપાદન

(લાખમાાં મેં.ટન ) અંતદેશીય મત્સ્ય ઉત્સપાદન

(લાખમાાં મેં.ટન ) સમગ્ર

ભારત

ગજુરાત ગજુરાત નો ફાળો (ટકા)

સમગ્ર ભારત

ગજુરાત ગજુરાત નો ફાળો (ટકા)

2012-13 33.21 6.93 20.87 57.20 0.95 1.66 2013-14 34.43 6.95 20.19 61.41 1.03 1.68 2014-15 34.91 6.98 19.99 65.78 1.11 1.69 2015-16 36.30 6.97 19.20 71.65 1.12 1.56 2016-17

(કામર્લાઉ)

લાગ ુપિતુ ંનથી

6.99 લાગ ુપિતુ ંનથી

લાગ ુપિતુ ંનથી

1.13 લાગ ુપિતુ ંનથી

કુલ 138.85 34.82 256.04 5.34 (સ્ત્રોત: ષવભાગ ના મત્સ્યકે્ષત્ર ના આંકડા; 2016-17 ના આંકડા ઉપલબ્ધ ના હતા)

સમગ્ર ભારતના કુલ મત્સસ્ય ઉત્સપાર્દન વર્ચ 2012-13 થી 2016-17 ના સમયગાળા ર્દરર્મયાન રાજ્યનો ફાળો 20 ટકા જેટલો મહત્સવશીલ હતો. માર્ચ 2016 મા ં ગજુરાત ર્દડરયાઈ મત્સસ્ય ઉત્સપાર્દનમા ં ભારતમા ં અગે્રસર હત ુ,ં આમછતા,ં રાજ્યનુ ં અંતરે્દશીય મત્સસ્ય ઉત્સપાર્દનમા ં સમગ્ર ભારતમા ંઆજ સમયગાળામા ંએક થી ર્દોઢ ટકા ની સરેરાશ થી થોડુ ંવધારે હત ુ.ં માર્ચ 2016 મા ંભારતના અંતરે્દશીય મત્સસ્ય ઉત્સપાર્દન 17 મા ંક્રમે હત ુ.ં 2012-13 થી 2016-17 ર્દરર્મયાન મત્સસ્ય ઉત્સપાર્દનનો ર્વકાસ ર્દડરયાઈ અને અંતરે્દશીય બનેંના ફાળાની ટકાવારી રાજ્યની અંર્દર અને સમગ્ર ભારતમા ંલગભગ સાતત્સયપણૂચ રહી હતી.

2.4 અંદાજપત્રીય જોગવાઈઓ અને ખચય

ગજુરાત સરકાર, ર્વભાગને રાજ્ય આયોજન યોજનાઓ હઠેળ યોજનાઓના અમલીકરણ માટે અંર્દાજપત્રીય ફાળવણી દ્વારા ભિંોળ પરંુૂ પાિે છે. વર્ચ 2012-13 થી 2016-17 ર્દરર્મયાન, ગજુરાત સરકારે ર્વભાગ ને ₹ 384.31 કરોિ (જેમા ંભારત સરકારના ફાળાનો સમાવેશ થાય છે) જેની સામે ર્વભાગે ₹ 38૩.34 કરોિનો ખર્ચ કયો હતો. એટલે કે લગભગ 100 ટકા ર્વભાગને આપવામા ંઆવેલુ ંભિંોળ સમીક્ષાના સમયગાળા ર્દરર્મયાન વપરાઈ ચકુ્ુ ંહત ુ.ં

તદુપરાતં, ર્વભાગને રાષ્ટ્રીય કૃર્ર્ ર્વકાસ યોજનાની (RKVY) પડરયોજનાઓ માટે અને આંતરમાળખાકીય પડરયોજના ભિંોળમાટે રાષ્ટ્રીય મત્સસ્યક્ષેત્ર ર્વકાસ બોિચ (NFDB) તરફથી નાણામળે છે. ₹ 17.20 કરોિ રાષ્ટ્રીય કૃર્ર્ ર્વકાસ યોજના અને ₹ 22.34 કરોિ રાષ્ટ્રીય મત્સસ્યક્ષેત્ર ર્વકાસ બોિચ પાસેથી મળેલ નાણા સામે ર્વભાગે અનકુ્રમે ₹ 4.87 કરોિ અને ₹ 11.86 કરોિનો ખર્ચ કરેલ છે.

ઉપરની બાબતો ઉપરાતં, આયોજન બહાર માછીમારોને િીઝલ વેટ સહાયકીની યોજનામા ં₹ 421.23 કરોિ વર્ચ 2012-17 ર્દરર્મયાન સરં્ાચલત કયાચ હતા.

પ્રકરણ II – કામગીરી અન્વરે્ણ

17

2.5 ઓકડટનો વયાપ

કામગીરી અન્વેર્ણ િીસેમ્બર 2016 થી જુન 2017 ર્દરર્મયાન કરવામા ં આવ્યુ ં હત ુ,ં જેમા ં 2012-1૩ થી 2016-17 નો સમયગાળો આવરી લેવામા ં આવ્યો હતો. 2012-17 ર્દરર્મયાન આયોજનમા ં સમાયેલી 22 યોજનાઓ 6 પૈકી નવ યોજનાઓ પ્રર્તક ર્કાસણી માટે ઓડિટમા ંપસરં્દ કરવામા ંઆવી હતી. (પકરષશષ્ટ્ઠ II). આ નવ યોજનાઓ હઠેળ 35 પેટા યોજનો કે જેમા ંખર્ચ ₹ 145.99 કરોિ થયો હતો જેને ર્વસ્તતૃ રીતે કસોટી ર્કાસણી માટે પસરં્દ કરવામા ંઆવી હતી. ઉપરાતં, “િીઝલ વેટ સહાયકી” ની આયોજન બહારની યોજનાને પણ ર્વસ્તતૃ ઓડિટ ર્કાસણી માટે પસરં્દ કરવામા ંઆવી હતી. ઉપર ર્નરે્દશ કયાચ ઉપરાતં છ પ્રોજેક્ટ RKVY દ્વારા મજુંર થયેલા અને સાત આંતરમાળખાકીય યોજનાઓને NFDB દ્વારા નાણા મળેલ જેની સમીક્ષા કરી છે. ર્વસ્તતૃ ર્કાસણી માટે ર્વભાગની નવ કર્ેરીઓ 7 , જેમા ં ઉપરની પેટા યોજનાઓ/ આયોજન બહારની યોજનાનુ ંખર્ચ ₹ 361.52 કરોિને (44.93 ટકા કુલ ખર્ચના8) પસરં્દ કરવામા ંઆવ્ય ુહત ુ.ં

2.6 ઓકડટના ઉદે્દશો

કામગીરી ઓડિટમા ંમલૂ્યાકંન કરવાનો ઉદે્દશ હતો કે

ર્વભાગે મત્સસ્યક્ષેત્ર ક્ષેત્રના ર્વકાસ માટે અને રાજ્યમા ં તેને લગતી યોજનાઓ અને કાયચક્રમોના અમલીકરણ માટે ર્વસ્તતૃ આયોજન બનાવ્યો હતો;

ર્વભાગને આપવામા ં આવેલુ ં ભિંોળ પરુત ુ ં હત ુ ં અને તેને કરકસરપવૂચક અને કાયચર્દક્ષતાથી ઉપયોગ કરવામા ંઆવ્યો;

યોજનાઓ અને કામોનુ ંઅમલીકરણ અસરકારક રીતે અને કાયચર્દક્ષતા પવૂચક કરવામા ંઆવ્યુ ંઅને યોજનાઓ અને કામો જે ઉદે્દશથી કરવામા ંઆવ્યા તે ર્સદ્ધ થયા; અને

આંતડરક ર્નયતં્રણ અને રે્દખરેખની પધ્ધર્ત અસરકારક છે.

2.7 ઓકડટના માપદાંડો

ઓડિટના ઉદે્દશોના મલૂ્યાકંન માટે ઉપયોગમા ંલેવામા ંઆવેલા માપરં્દિોમા ંગજુરાત મત્સસ્યક્ષેત્ર અર્ધર્નયમ ૨૦૦૩, ગજુરાત મત્સસ્યક્ષેત્ર ર્નયમ 2003, વેપારી વહાણ ધારો 1958, પરં્વર્ીય યોજના, વાર્ર્િક યોજનાઅને અનરુ્દાન માટે અંર્દાજપત્રીય ર્દરખાસ્તો, યોજનાઓ અને કાયચક્રમો

6 છ અંતરે્દશીય માછીમારી (પડરર્શષ્ટ્ટ ૩), આઠ ર્દડરયાઈ માછીમારી, અને ર્ાર કલ્યાણકારી યોજનાઓ, અને ર્ાર સામાન્ય યોજનાઓ.

7 મખુ્ય કર્ેરી અને ર્વભાગીય કર્ેરીઓ (i) આણરં્દ, (ii) વલસાિ, (iii) રાજકોટ, (iv) વેરાવળ, (v) પોરબરં્દર, (vi) ર્દાહોર્દ, (vii) ડહમતનગર અને (viii) સરુત.

8 આયોજજત યોજનાઓમા ંએકંર્દરે કુલ ખર્ચ ₹ 383.34 કરોિ વિા આયોજન બહારની યોજના નીર્ે િીઝલ વેટ સહાયકીનો કુલ ખર્ચ ₹ 421.23 કરોિ.

31 માર્ચ 2017 ના રોજ પરુા થતા વર્ચ માટેનો ઓડિટ અહવેાલ (આર્થિક ક્ષતે્ર) – 2018 નો અહવેાલ ન.ં 1

18

માટે માગચર્દર્શિકાઓ, ગજુરાત અંર્દાજપત્ર મેન્યુઅંલ, ગજુરાત નાણાકીય ર્નયમો અને ગજુરાત રેઝરી ર્નયમો.

2.8 ઓકડટ કાયય પધ્ધષત

ઓડિટના ઉદે્દશો ર્વભાગને 25 જાન્યઆુરી 2017 ના રોજ યોજેલી પ્રવેશ બેઠકમા ંસમજાવવામા ંઆવ્યા હતા. ઓડિટના સમય ર્દરર્મયાન રેકિચની ર્કાસણી કરવામા ં આવી હતી, ર્વભાગના કમચર્ારીઓ સાથે ર્ર્ાચ કરવામા ંઆવી હતી, સ્થળોની મલુાકાત લીધી હતી, ઓડિટના પ્રશ્નો પણ આપવામા ંઆવ્યા હતા અને ર્વભાગે જવાબ પણ આપ્યા હતા. 8 સપ્ટેમ્બર 2017 ના રોજ મળેલ સમાપન બેઠકમા ંજુલાઈ 2017 મા ંરજુ કરવામાઆંવેલ કામગીરી અન્વેર્ણ અહવેાલનો મસુદ્દો ર્વભાગ ના સચર્વશ્રી (પશ ુસવંધચન, ગાય ઉછેર, મત્સસ્યક્ષેત્ર અને સહકાર) અને ર્વભાગના અન્ય અર્ધકારીગણ સાથે ર્ર્ાચ કરી હતી. ર્વભાગનો જવાબ 19 સપ્ટેમ્બર 2017 ના રોજ મળ્યો અને ર્વભાગે વ્યક્ત કરેલ મતને પણ અહવેાલને આખરી રૂપ આપતી વખતે ધ્યાનમા ંલેવામા ંઆવ્યો હતો. ગજુરાત સરકારના જવાબની રાહ જોવાય છે (િીસેમ્બર 2017).

2.9 ઓકડટ અવલોકનો

ર્વભાગના આયોજન, નાણાકીય વ્યવસ્થાતતં્ર, યોજનાઓ/ આંતરમાળખાકીય યોજનાઓ અને આંતડરક ર્નયતં્રણ અને રે્દખરેખની પધ્ધર્ત જેવા પાસાઓ ઉપર હવે પછીના ફકરાઓમા ંર્ર્ાચ કરવામા ંઆવી છે.

2.10 આયોજનની પયાયપ્તતા

આયોજનમા ંમાત્ર લાબંાગાળાના લક્ષયાકંો જ નથી જોવાતા પરંત ુમધ્યમ અને ટૂંકા સમયગાળા મા ંસ્પષ્ટ્ટ રીતે હાસંલ કરી શકાય તેવા લક્ષયાકંો નક્કી કરવા જોઈએ. ઓડિટે અવલોકન કયુું કે ર્વભાગ પાસે તેની સફળતાને આંકવા માટેની બઝારીકરણની કોઈ નીર્ત ન હતી. રેકિચની ર્કાસણી કરતા જણાયુકેં ર્વભાગે પારં્વર્ચની યોજના 2012-17 માટે તૈયાર કરી હતી જે ર્દશાચવત ુ ંહત ુ કે ફક્ત તેમા ં પારં્વર્ચના અંતે હાસંલ કરી શકાય તેવા, યોજનાઓના થોિા ઘટકો 9 ના સચંર્ત લક્ષયાકંો જ હતા. પારં્ વર્ચનુ ં આયોજન વર્ચ પ્રમાણે લક્ષયાકંો અને તેની સામે આયોજનના સમયગાળા ર્દરર્મયાન જુર્દાજુર્દા ઘટકો સામે મળતુ ંનાણાકીય મિૂીરોકાણ ર્દશાચવત ુ ંન હત ુ.ં

મત્સસ્યક્ષેત્ર ર્વભાગ દ્વારા ગજુરાત સરકારના ર્નર્દશચન હઠેળ તૈયાર કરવામા ં આવેલુ ંવાર્ર્િકકામગીરી અંર્દાજપત્ર (કામગીરી અંર્દાજપત્ર) ગત વર્ચ સધુી જુર્દીજુર્દી યોજનાઓ (રાજ્યની અને કેન્રની) ઉપર કરેલો ખર્ચ અને ર્ાલ ુ વર્ચના વાર્ર્િક કામગીરી અંર્દાજપત્ર/ અંર્દાજ મા ંકરવાનો અંર્દાજીત ખર્ચ ર્દશાચવે છે

9 ભાભંરા પાણી એક્વા કલ્ર્રનો ર્વકાસ, માછીમારીના બરં્દરોનો ર્વકાસ, માછલી ઉતરાણ કેન્ર, મત્સસ્ય ઉત્સપાર્દન, હોિીઓનુ ંયાતં્રીકરણ અને મત્સસ્ય બીજ ઉત્સપાર્દન.

પ્રકરણ II – કામગીરી અન્વરે્ણ

19

ઓડિટે અવલોકન કયુું કે વાર્ર્િક કામગીરી અંર્દાજપત્રમા ં અગાઉના વર્ચમા ં પ્રાપ્ત કરેલી ર્સદ્ધદ્ધઓના આધારે ભૌર્તક લક્ષયાકંો નક્કી કરવામા ં આવ્યા હતા. આ રીતે, તે ર્વભાગના પારં્વર્ચના આયોજનમા ંપ્રવાહથી આવતા ન હતા. જુર્દી જુર્દી યોજનાઓ હઠેળ નક્કી કરવામા ંઆવેલા આ ભૌર્તક લક્ષયાકંો યોજનાઓ માટે ફાળવેલા સધુારેલા નાણાકીય ખર્ચના આધારે સધુારવામા ં આવ્યા ના હતા. મળૂ અંર્દાજપત્રના આધારે ક્ષેત્રીય કર્ેરીઓના નક્કી કરેલા લક્ષયાકંો પણ સધુારેલા નાણાડકય ખર્ચના પ્રમાણે સધુારવામા ં આવ્યા ન હતા. ર્વભાગે (સપ્ટેમ્બર 2017) જણાવ્યકેુ લાગતા વળગતા અધીકાડરઓને ભર્વષ્ટ્યમા ંપરુતી કાળજી લેવાની જરુરી સરુ્ના આપવામા ંઆવી છે.

2.11 નાણાકીય વયવ્થાતાંત્ર

2.11.1 ફાળવણી અને ખચય

ર્દર વરે્, ગજુરાત સરકાર ર્વભાગ દ્વારા રજુ કરાયેલ યોજના ર્દીઠ ર્દરખાસ્તો સામે અંર્દાજપત્ર મજુંર કરે છે. ર્વભાગ ર્દરેક યોજના ઉપર ફાળવવામા ંઆવેલી રકમ પૈકી થયેલ ખર્ચનુ ંમલૂ્યાકંન કયાચ પછી ર્દર વરે્ નવેમ્બર માસમા ંસધુારેલ ુઅંર્દાજપત્ર પણ રજુ કરે છે. 2012-17 ર્દરર્મયાન વર્ચ વાર મળૂ અંર્દાજપત્ર, સધુારેલુ ં અંર્દાજપત્ર, ફાળવેલ ભિંોળ, કરેલ ખર્ચ વગેરે નીર્ેના કોઠો 2 મા ંઆપેલ છે.

કોઠો 2 :મળૂ અંદાજપત્ર, સધુારેલ અંદાજપત્ર અને ખચય (₹કરોડ માાં )

વષય

અંદાજપત્ર ફાળવેલ અંદાજપત્ર

ખચય મળૂ અને સધુારેલા અંદાજપત્ર વચ્ચે ના

તફાવત ની ટકાવારી

મળૂ અંદાજપત્ર

અને ખચય ની ટકાવારી

મળૂ સધુારેલા તફાવત 1 2 ૩ 4 5 6 7 8

2012-13 77.00 72.76 4.24 73.63 73.19 5.51 95.05 2013-14 80.00 58.95 21.05 53.26 53.20 26.31 66.50 2014-15 86.59 70.79 15.80 60.88 60.70 18.35 70.10 2015-16 116.97 115.15 1.82 95.00 94.98 1.56 81.20 2016-17 357.50 108.32 249.18 101.54 101.27 69.70 28.33

કુલ 718.06 425.97 292.09 384.31 383.34 (સ્ત્રોત: ષવભાગ નો આયોજન અહવેાલ)

કોઠો 2 માથંી જોઈ શકાય છે કે 2012-17 ર્દરર્મયાન મળૂ અંર્દાજપત્ર અને સધુારેલા અંર્દાજપત્ર વચ્ર્ે ફરક બે ટકાથી (2015-16) 70 ટકાની (2016-17) શે્રણીમા ંરહ્યો હતો. ઉપરાતં, ખરેખર ખર્ચની સામે મળૂ અંર્દાજપત્રીય અંર્દાજમા ં પણ આ સમયગાળા ર્દરર્મયાન 28 થી 95 ટકા સધુીનો તફાવત રહ્યો હતો. જે ર્દશાચવે છે કે વર્ચ 2012-13 ર્સવાય ર્વભાગે જુર્દીજુર્દી યોજનાઓના

31 માર્ચ 2017 ના રોજ પરુા થતા વર્ચ માટેનો ઓડિટ અહવેાલ (આર્થિક ક્ષતે્ર) – 2018 નો અહવેાલ ન.ં 1

20

અમલીકરણ માટે વાસ્તર્વક ધારણાના આધારે મળૂ અંર્દાજપત્ર અંર્દાજો તૈયાર કરવામા ંઆવ્યા ન હતા. 2016-17 ર્દરર્મયાન, મળૂ જોગવાઈ ₹ 357.50 કરોિની સામે, ર્વભાગે તેની જરૂડરયાત સધુારીને ₹ 108.32 કરોિ કરી હતી. ઉપર થી નીર્ે તરફ સધુારો કરવાનુ ંમખુ્ય કારણ એ હત ુ ંકે ભારત સરકારે તેનો “ગોર્દી, ધક્કો, અને વહાણ લાગંરવાની જગ્યા બાધંવા” માટેની અધરુી કેન્રીય પરુસ્કૃત યોજનામા ં(40 ટકા) ફાળાનો ભાગ છૂટો ન કરવાના પડરણામે, ગજુરાત સરકારે પણ તેનો 60 ટકા ડહસ્સો છૂટો ન કયો.

ર્વભાગે (સપ્ટેમ્બર 2017) જણાવ્યકેુ લગતા વળગતા તમામ અધીકારીઓને ભર્વષ્ટ્યમા ંપરુતી કાળજી લેવાની જરુરી સરુ્ના આપી હતી.

2.12 અંતદેશીય મત્સ્યકે્ષત્ર

ભારતમા ંવાર્ર્િક 45 લાખ મેં. ટન માછલીના ઉત્સપાર્દનના અંતરે્દશીય મત્સસ્યક્ષેત્રમા ંસભંર્વતતા છે. ગજુરાતની પણ વાર્ર્િક 2.49 10 લાખ મેં. ટન માછલી અંતરે્દશીય મત્સસ્યક્ષેત્રમા ં ઉત્સપાર્દન કરવાની સભંર્વતતા છે. 2012-17 ર્દરર્મયાન માછીમારો ને ટેકો આપવા અને મત્સસ્ય ઉત્સપાર્દન ક્ષેત્રને પ્રોત્સસાડહત કરવા ર્વભાગે છ યોજનાઓ અને 61 પેટા યોજનાઓનુ ંઅમલીકરણ કયુું છે જે પૈકી ર્ાર યોજનાઓ અને 23 પેટા યોજનાઓની અમે પ્રર્તક ર્કાસણી કરી છે.

2.12.1 અંતરે્દશીયમત્સ્ય ઉત્સપાદન ના લક્ષયાાંકો અને ષસદ્ધદ્ધઓ

ગજુરાત માાં 2012-17 દરષમયાન અંતદેશીયમત્સ્ય ઉત્સપાદનના લક્ષયાાંકો અને ષસદ્ધદ્ધઓની ષવગતો કોઠો 3 માાં આપેલી છે.

કોઠો 3 : અંતરે્દશીય મત્સ્ય ઉત્સપાદનના લક્ષયાાંકો અંતગયત ષસદ્ધદ્ધઓ વષય અંતરે્દશીય મત્સ્ય ઉત્સપાદન

લક્ષયાાંકો (મેં.ટન) ઉત્સપાદન (મેં.ટન) ષસદ્ધદ્ધઓ (ટકાવારીમાાં) 2012-13 85,000 94,930 111.68 2013-14 95,000 1,02,913 108.33 2014-15 96,000 1,11,479 116.12 2015-16 1,05,00O 1,12,232 106.89 2016-17( કામચલાઉ)

110000 113272 102.97

(સ્ત્રોત:મત્સ્યકે્ષત્ર ના આંકડા અને માકહતી ષવભાગે આપી હતી)

ર્વભાગે 2012-17 ર્દરર્મયાન અંતરે્દશીય મત્સસ્ય ઉત્સપાર્દનનો ર્નર્િત કરેલો લક્ષયાકં હાસંલ કયો છે. અંતરે્દશીય મત્સસ્ય ઉત્સપાર્દન 2012-13 મા ં 0.95 લાખ મેં.ટનથી વધીને 2016-17 મા ં 1.13 લાખ મેં. ટન જેટલુ ંથયુ ંહત ુ.ં આમ છતા,ં 2.49 લાખ મેં.ટનની સભંર્વતતાની સામે ર્વભાગે હજુ સધુી મોટી સભંર્વતતા છોિીને ફક્ત 45 ટકા જેટલી સભંર્વતતાનો લાભ મેળવ્યો છે. ર્વભાગે

10 કામધેનુ ંયરુ્નવસીટી દ્વારા તૈયાર કરેલ ગજુરાત - 2015 ના મત્સસ્યક્ષેત્ર ના આંકિાઓ.

પ્રકરણ II – કામગીરી અન્વરે્ણ

21

રાજ્યમા ંઅંતરે્દશીય મત્સસ્ય ઉત્સપાર્દનની પણૂચ સભંર્વતતાનો લાભ પામવા માટે તેની યોજનાઓ અને કાયચક્રમોનુ ંપનુરાવતચન કરવુ ંજોઈએ.

ર્વભાગે (સપ્ટેમ્બર 2017) મા ં જણાવ્યુ ં કે અંતરે્દશીયમત્સસ્ય ઉત્સપાર્દન વધારવા ના હતે ુ માટે, “ર્મશન ફીન્ગરલીંગ્સ” અને“ ફીશ કલ્ર્ર કેજ “ ના કાયચક્રમ નુ ંઅમલીકરણ કરાયુ ંછે.

2.12.2 યોજનાઓ/ પટેા યોજનાઓના લક્ષયાાંકો અને ષસદ્ધદ્ધઓ

સ્વરોજગારની તકો લોકો માટે ઉભી કરવાના અને અંતરે્દશીયમત્સસ્ય ઉત્સપાર્દન વધારવાના હતે ુથી ર્વભાગે મત્સસ્ય બીજ ઉત્સપાર્દન અને અંતરે્દશીય મત્સસ્યક્ષેત્રની (FSH-2)11 યોજનાનુ ંસરં્ાલન કયુું. ઉપરાતં, ર્વભાગે બે અન્ય મત્સસ્ય ઉત્સપાર્દન યોજનાઓ: મત્સસ્ય ઉછેર ર્વકાસ એજન્સી દ્વારા (FSH-4) અને ભાભંરા પાણીમા ંમત્સસ્યક્ષેત્ર ર્વકસાવવા (FSH-5) તેની જુર્દીજુર્દી પેટા યોજનાઓ પણ ર્લાવી હતી.

2012-17 ર્દરર્મયાન અંતરે્દશીય મત્સસ્યક્ષેત્ર માટેની યોજનાઓ/ પેટા યોજનાઓના લક્ષયાકંોની સામે ર્સદ્ધદ્ધઓ પડરર્શષ્ટ્ઠ III મા ંઆપવામા ંઆવેલી છે. યોજનાઓના લક્ષયાકંો અને ર્સદ્ધદ્ધઓની ર્ર્ાચ નીર્ે કરવામા ંઆવી છે.

FSH-2 યોજના (સામાન્ય) અંતગચત, 2012-17 ર્દરર્મયાન ર્વર્વધ પેટા યોજનાઓના લક્ષયાકં સામે ર્સદ્ધદ્ધઓ શનૂ્ય થી 421.43 ટકા સધુી હતી. FSH-2 (અનસુચૂર્ત જાર્ત પેટાઆયોજન) હઠેળ શનૂ્ય થી 166.25 ટકાની શે્રણીમા ંહતી. આ રીતે FSH-2 (આડર્દજાર્ત) મા ં ર્સદ્ધદ્ધઓ 39.47 ટકા થી 217 ટકા ની શે્રણીમા ંહતી. પેટા યોજનાઓ મા ંલક્ષયાકં સામે વધારે ર્સદ્ધદ્ધઓ,મત્સસ્ય-બીજના સગં્રહ માટે, હોિી, જાળ, સ્ત્રીઓ ને મત્સસ્ય વેર્ાણમા ંસહાયકી (સામાન્ય) અને માછલી એકઠી કરવા અને રે્દખરેખ કરવાની નૌકામા ં (સામાન્ય) જોવા મળી, જયારે બીજી બાજુ ઓડિટે અવલોકન કયુું કે 2012-17 ર્દરર્મયાન પ્લાસ્સ્ટક કે્રટમા ંસહાય, રંગીન માછલીઓના ઈંિા સેવવાની જગ્યા (હરે્રી), મત્સસ્ય-બીજને સેવવાનુ ં સ્થાન (હરે્રી), ઉછેરવાની જગ્યાનો ર્વકાસ, વાય ુ ર્મશ્રણનુ ં યતં્ર માટે સહાય 12 , ઇન્સ્લ્યુલંેટેિ બોક્ષની ખરીર્દી, ફીશ કલ્ર્ર કેજ અને માછીમાર રહઠેાણની (અનસુચુર્ત જાર્ત પેટા આયોજન અને આડર્દજાર્ત) પેટા યોજનાઓમા ંલક્ષયાકંની સામે ર્સદ્ધદ્ધઓ ઓછી હતી.

મત્સસ્ય ઉછેર ર્વકાસ એજન્સી દ્વારા (FSH-4) મત્સસ્ય બીજ ઉત્સપાર્દનની યોજનામા ં ર્સદ્ધદ્ધઓ ્બુજ નીર્ી હતી જે 1.54 ટકા થી 3.69 ટકાની શે્રણીમા ંહતી.

ભાભંરા પાણીમા ં મત્સસ્યક્ષેત્રના ર્વકાસ માટેની યોજનામા ં (FSH-5) જુર્દીજુર્દી પેટા યોજનાઓમા ં લક્ષયાકં સામે ર્સદ્ધદ્ધ શનૂ્ય થી 107.89 ટકાની શે્રણીમા ં હતી. ઉંર્ી ર્સદ્ધદ્ધઓ

11 યોજના ને ત્રણ કક્ષા મા ં વહેંર્ી નાખી હતી જેવીકે FSH-2 (સામાન્ય), FSH-2 (આડર્દજાર્ત) અને FSH-2 (અનસુચૂર્ત જાર્ત પેટાઆયોજન).

12 વાય ુ ર્મશ્રણનુ ં યતં્ર એ ર્વર્વધ ઉપકરણો છે જેનો ઉપયોગ વાય ુ પ્રસાડરત કરવા માટે, અન્ય પર્દાથો સાથે ભેળવવા માટે, જેવાકે માટી અથવા પાણી. આ ઉપકરણોનો ઉપયોગ પાણીમા ંપ્રાણવાયુ ંભેળવવા માટે થાય છે. વાય ુર્મશ્રણનુ ંયતં્ર ખરીર્દવા માટે સહાય અપાય છે.

31 માર્ચ 2017 ના રોજ પરુા થતા વર્ચ માટેનો ઓડિટ અહવેાલ (આર્થિક ક્ષતે્ર) – 2018 નો અહવેાલ ન.ં 1

22

તાલીમ અને વાય ુ ર્મશ્રણના યતં્ર માટે મર્દર્દની પેટા યોજનાઓમા ં જોવામા ં આવી હતી, સપંણૂચ નકશાકરણ, ઝીંગા ભમુીભાગનુ ં બાધંકામ, રસ્તા ર્વકાસ, ઝીંગા ભમુીભાગનુ ંનવીકરણ, ર્દડરયાઈ વનસ્પર્ત કે જીવાણુનંો ઉછેર અને પોલીથીનના ર્દોર વાળી પક્ષીઓ અને કુતરાથી રક્ષણ આપવા માટેની વાિની પેટા યોજનાઓમા ં ર્નધાચડરત લક્ષયાકંો કરતા ર્સદ્ધદ્ધઓ ઓછી હતી.

માછલીના ર્વર્વધ ઉત્સપાર્દનોને વેર્વાની બાબતમા ં ર્વભાગ નાના ર્વકે્રતાઓને, પ્લાન્ટના માચલકને પ્રરડક્રયામા,ં પેટા યોજનાઓ દ્વારા જેવી કે ઇન્સ્યલુેટેિ બોક્ષ, સ્ત્રીઓના સ્વય ંસહાય કરતા સમહૂોને મર્દર્દ, પ્રડક્રયામા ંવપરાતા પ્લાન્્સ અને મશીનરીને ઉંર્ કક્ષાએ લઇ જવા માટે ર્વગેરે માટે સહાય કરત ુ ંહત ુ.ં 2017-18 ર્દરર્મયાન નવી બે યોજનાઓ ર્ાલ ુકરી જેવી કે સરુત મ્યરુ્નર્સપલ કોપોરેશનમા ંમત્સસ્ય માકેટ બાધંવુ,ં (₹ ૩ કરોિ) અને પ્રડક્રયા પ્લાન્ટ કો-ઓપરેટીવ સોસાયટીઓ બાધંવી (અંર્દાજીત ₹ 5 કરોિ).

ઓડિટે અવલોકન કયુું હતકેુ (િીસેમ્બર 2016 થી જુન2017) કેટલીક પેટા યોજનાઓમા ંવધારે ર્સદ્ધદ્ધઓ, લાભાથીઓની ઘટકો માટેની વધ ુ માગં અથવા જરૂડરયાતને કારણે હતી. વધારાના ભિંોળની જોગવાઈ જે પેટા યોજનાઓમા ંભિંોળની જરૂડરયાત ન હતી. તેમાથંી પનુ:ર્વર્નયોગ દ્વારા કરવામા ં આવી હતી, પેટા યોજનાઓમા ં શનૂ્ય અથવા ઓછી ર્સદ્ધદ્ધઓનુ ં કારણ લાભાથીઓની ઘટકો માટે ની નીર્ી માગં અને પેટા યોજના ર્લાવવાની ખામીઓ હતી.

ર્વભાગે પેટા યોજનાઓમા ં જુર્દાજુર્દા ઘટકોની જરુડરયાતનુ ં મલૂ્યાકંન કરી લક્ષયાકંો જુર્દાજુર્દા ઘટકોની માગંના આધારે ર્નધાચડરત કરવા જોઈએ.

ર્વભાગે, જવાબમા ં જણાવ્ય ુ કે (સપ્ટેમ્બર 2017) ભર્વષ્ટ્યમા,ં લક્ષયાકંો ર્નધાચડરત કરતી વખતે ઘટકોની માગં અને અગાઉના વર્ોની ર્સદ્ધદ્ધઓને ધ્યાનમા ંરાખવામા ંઆવશે.

2.12.3 માછલીના ઈંડા અને ફીન્ગરલીંગના ઉત્સપાદનની પયાયપ્તતા

ર્વભાગ તેના પોતાના ઉપયોગના ભમુીભાગ અને મોસમી તળાવોમા ં મત્સસ્ય બીજ ઉત્સપાર્દન પોતાના ઉપયોગ માટે અને તળાવો અને જળાશય મત્સસ્ય ઉત્સપાર્દન માટે ભાિાપટ્ટ ેઆપનારને પરૂી પાિવા માટે માછલીના ઈંિા અને ફીન્ગરલીંગનુ ં ઉત્સપાર્દન હાથ પર લે છે. મત્સસ્ય બીજ ઉત્સપાર્દન ની પ્રડક્રયામા ં(i) માછલીના ઈંિામાથંી તાજા જન્મેલા માછલીના બચ્ર્ા અને (ii) તાજા જન્મેલા માછલીના બચ્ર્ામાથંી ફીન્ગરલીંગના ઉછેરનો સમાવેશ એમા ં થાય છે. માછલીના ઈંિામાથંી તાજા જન્મેલા માછલીના બચ્ર્ાનો ઉછેર 25 ડર્દવસમા ં થાય છે. તેજ રીતે તાજા જન્મેલા માછલીના બચ્ર્ામાથંી ફીન્ગરલીંગના તબક્કાના ઉછેર માટે 50 ડર્દવસ જોઈએ છે. આ રીતે ઉછેરેલા તાજા જન્મેલા માછલીના બચ્ર્ા અથવા ફીન્ગરલીંગ ને જળાશય અથવા તળાવમા ંઅંર્તમ મત્સસ્ય ઉત્સપાર્દન સધુી સઘંરી રાખવામા ં આવે છે. પરત મેળવવાનો ર્દર માછલીના ઈંિામાથંી તાજા જન્મેલા માછલીના બચ્ર્ા ૩૦ ટકા છે જયારે તાજા જન્મેલા માછલીના બચ્ર્ામાથંી ફીન્ગરલીંગ પરત મેળવવાનો ર્દર 35 ટકા છે. એકંર્દરે, માછલીના ઈંિામાથંી ફીન્ગરલીંગનો પરત મેળવવાનો ર્દર 12 ટકા અંર્દાજેલ છે.

પ્રકરણ II – કામગીરી અન્વરે્ણ

23

ર્વભાગે સાત હરે્રીમા ંમાછલીના ઈંિાનુ ંઉત્સપાર્દન હાથ ધરેલ છે. 2015-16 અને 2016-17 માટે માછલીના ઈંિા ઉત્સપાર્દન13 ની ર્વગતો કોઠો 4 મા ંર્દશાચવેલી છે.

કોઠો 4: ષવભાગ ની હચેરી માાં માછલીના ઈંડા નુાં ઉત્સપાદન (સાંખ્યા કરોડ માાં)

કચેરીનુાં નામ/ ભમુીભાગ કે્ષત્ર 2015-16 2016-17 લક્ષયાાંક ષસદ્ધદ્ધ લક્ષયાાંક ષસદ્ધદ્ધ

વલસાડ( પલાણ) 13 10.62 13 12.21 સરુત(પીપોદરા, કોસમાડા) 26 29.49 29 23.48 ઉકાઈ 25 25.60 27 24.68 આણાંદ (લીંગડા) 12 10.98 12 11.04 જી.એફ.સી.સી.એ.એલ.(વાલોડ,વાાંકાનેર) 14 18.15 14 17.02 કુલ 90 94.84 95 88.43

(સ્ત્રોત: ષવગતો ષવભાગે પરૂી પાડી)

ઓડિટે અવલોકન કયુું કે ર્વભાગે 2015-16 મા ંતેના લક્ષયાકં ને વટાવી ર્દીધો, જયારે 2016-17 મા ંસાત ટકાની ઘટ મા ંરહ્યો. આમ છતા ં તેણે માછલીના ઈંિાના લક્ષયાકં ની સાથે 2015-16 અને 2016-17 ના ફીન્ગરલીંગ ની અંર્દાજીત જરૂડરયાત સાથે સાકંળી લીધો ન હતો. 2015-16 અને 2016-17 ના વર્ચ ર્દરર્મયાન ફીન્ગરલીંગ ની કુલ અંર્દાજીત જરૂડરયાત અનકુ્રમે 11.80 કરોિ અને 18.26 કરોિ હતી. ર્વભાગે માછલી ના ઈંિા થી ફીન્ગરલીંગ મા ંથી પરત મળતા 12 ટકા ને ધ્યાને લીધા છે, આ ર્દરે 2015-16 મા ં ર્વભાગે 98.૩૩ કરોિ માછલી ના ઈંિા નુ ં અને 2016-17 મા ં 152.17 કરોિ માછલી ના ઈંિા નુ ં ઉત્સપાર્દન કરવુ ં પિે. 2015-16 મા ં ખરેખર ઉત્સપાર્દન જરૂરી કરતા પણ ૩.55 ટકા જેટલુ ંઅને 41.89 ટકા જેટલુ ં 2016-17 મા ંઓછ ંહત ુ.ં ઓડિટે અવલોકન કયુું કે ર્વભાગ પાસે પોતાની હરે્રી મા ં માછલી ના ઈંિા ઉત્સપાર્દન કરી લક્ષયાડંકત મત્સસ્ય ઉત્સપાર્દન ને ર્સદ્ધ કરવા માટે પિાત આયોજન થઇ શકે તેવી કોઈ પદ્ધર્ત ન હતી.ઓડિટે એ પણ અવલોકન કયુચ કે ફીન્ગરલીંગ ના અપરૂતા પરુવઠા ને કારણે ભાિા પટે ધરાવનાર ખાનગી મત્સસ્ય બીજ સેવવાના કેન્ર (હરે્રીઓ) મા ં થી મેળવવા પિયા. 2012-17 ર્દરર્મયાન, 15.80 લાખ ફીન્ગરલીંગ ખાનગી પાટીઓ પાસેથી ખરીર્દવી પિી, જેના માટે ર્વભાગે ભાિાપટે ધરાવનાર ને સહાયકી તરીકે ₹ 2.૩૦ લાખ ચકુવવા પિયા.

ર્વભાગે જણાવ્ય ુ(સપ્ટેમ્બર 2017)કે અર્નયર્મત વરસાર્દ, તળાવ મા ંથી પાણી શોર્ાઇ જવુ ંઅને ભૌગોચલક પડરસ્સ્થર્તના કારણે તબક્કાવાર માછલી ના ઈંિા ઉછેર મહિમ સ્તરે ના થઇ શક્યો. ઉપરાતં, ફીન્ગરલીંગ ના ઉત્સપાર્દનના લક્ષયાકં ને ર્સદ્ધ કરવા” ર્મશન ફીન્ગરલીંગ” ના કાયચક્રમ હઠેળ આઠ ખાનગી મત્સસ્ય બીજ સેવવાના કેન્ર (હરે્રી) અને ઉછેર ની જગ્યા 315 હ.ે ર્વકસાવવાનુ ંઆયોજન કરવામા ંઆવ્યુ ંછે.

આમ, ર્વભાગે સમર્થિત કયુું કે લક્ષયાડંકત ફીન્ગરલીંગ ના ઉત્સપાર્દન હાસંલ કરવા માટે જરૂરી માછલીના ઈંિા પરૂી પાિી શક્ુ ંના હત ુ.ં

13 2015-16 પહલેાના સમયગાળાની માછલીના ઈંિાના ઉત્સપાર્દનની ર્વગતો ઓડિટને ઉપલબ્ધ કરાઈ નથી.

31 માર્ચ 2017 ના રોજ પરુા થતા વર્ચ માટેનો ઓડિટ અહવેાલ (આર્થિક ક્ષતે્ર) – 2018 નો અહવેાલ ન.ં 1

24

2.12.4 મત્સ્ય બીજ ઉછેર કેન્ર

રાજ્યભરમા ં જુર્દીજુર્દી જગ્યાઓએ ર્વભાગના 25 મત્સસ્ય બીજ ઉછેર કેન્રો જેમા ંખાનગી મત્સસ્ય બીજ સેવવાના કેન્ર (હરે્રીઓ), અને તળાવો આવેલા છે. નસચરી તળાવો નો ઉપયોગ માછલીના બીજનો સગં્રહ કરીને માછલીના ઈંિાથી તાજા જન્મેલા માછલીના બચ્ર્ાના ઉછેર માટે થાય છે, જયારે ઉછેર માટે ના તળાવ નો ઉપયોગ તાજા જન્મેલા માછલીના બચ્ર્ાથી ફીન્ગરલીંગ સધુી થાય છે. સગં્રહ માટે ના તળાવોનો ઉપયોગ બનેં માટે એટલે કે તાજા જન્મેલા માછલીના બચ્ર્ાથી ફીન્ગરલીંગ અને ફીન્ગરલીંગના સગં્રહ, જ્યા ં સધુી ભાિાપટ્ટો ધરાવનાર મત્સસ્ય ઉત્સપાર્દન માટે ના લઇ જાય ત્સયા ંસધુી કરવામા ંઆવે છે. 31 માર્ચ 2017 ના રોજ 25 માછલીના બીજ ઉછેર કેન્રોમા ં(નસચરી, ઉછેર, અને સગં્રહ) તળાવોનો ર્વસ્તાર અને તેની સ્સ્થર્ત કોઠો 5 મા ંનીર્ે મજુબ છે.

કોઠો 5: 31 માચય 2017 ના રોજ તળાવો ની સ્્થષત

અનકુ્રમ તળાવ નો પ્રકાર

તળાવ ની કુલ સાંખ્યા

ષવ્તાર (હ.ેમાાં)

ઉપયોગ માાં લીધેલ તળાવ ની સાંખ્યા

ષવ્તાર (હ.ેમાાં)

ઉપયોગ માાં લીધેલ તળાવો ની ટકાવારી

1 નસયરી 158 8.08 105 5.86 66.46

2 ઉછેર 278 57.37 192 29.81 69.06

3 સાંગ્રહ 38 12.67 24 9.01 63.16

કુલ 474 78.12 321 44.68 67.72

(સ્ત્રોત: ષવભાગે માકહતી પરૂી પાડી)

31 માર્ચ 2017 ના રોજ 474 તળાવ પૈકી 321 તળાવ ખરેખર ઉપયોગ મા ંહતા. મત્સસ્ય ઉછેરના હતેથુી નસચરી, ઉછેર અને સગં્રહ માટે તળાવોનો ઉપયોગ અનકુ્રમે 66,69 અને 63 ટકા હતો. 153 તળાવોનો બીન ઉપયોગ મખુ્યત્સવે તળાવોમા ંપાણી સકુાઈ જવાને કારણે અને વનસ્પર્ત ઉગવા ને કારણે, અપરૂતો વરસાર્દ, તળાવોનુ ંનવીનીકરણ, ટેકનીકલ સ્ટાફની અછત ર્વગેરે છે. ર્વભાગે જણાવ્ય ુ (સપ્ટેમ્બર-2017) કે મત્સસ્ય બીજ ઉત્સપાર્દન અને ઉછેર માટે વધ ુ તળાવો ઉપલબ્ધ થાય તેવા પ્રયત્સનો કરવામા ંઆવી રહ્યા છે.

2.12.5 અંતદેશીય ફીશ કલ્ચર કેજ દ્વારામત્સ્ય ઉત્સપાદન નો ષવકાસ

2.12.5.1 2012-13 મા ં“ફીશ કલ્ર્ર કેજ” અંતરે્દશીયમત્સસ્ય ઉત્સપાર્દન ને વધારવાના, માછીમારો ની આવક વધારવાના અને રોજગારી માટે નવી તકો ઉભી કરવાના ઉદે્દશથી રાષ્ટ્રીય કૃર્ર્ યોજનાના પ્રોજેક્ટ તરીકે પ્રોટીન પરૂ્તિ રાષ્ટ્રીય ર્મશન અંતગચત પહલેી વાર પ્રર્ચલત થયુ ંહત ુ.ં પ્રોજેક્ટ મા ંઅંર્દાજીત 2.5 મેં.ટન કેજ ર્દીઠ મત્સસ્યો ઉત્સપાર્દન અને વાર્ર્િક 600 મેં. ટન મળે તેવા 240 કેજસ્થાપવાનુ ંધારવામા ંઆવ્યુ ંહત ુ.ં ર્વભાગે (િીસેમ્બર 2012) મા ં₹ 3.20 કરોિ ના 192 કેજ ખરીર્દવા માટે ટેન્િર મગંાવ્યાગજુરાત સરકારે (ઓગસ્ટ 2013) માટેંન્િર ખામીયકુ્ત હોવાથી નકાયાચ હતા. ત્સયારબાર્દ ટેન્િરો 2015 અને 2016 મા ંમગંાવ્યા જે રર્દ કયાચ હતા અને લાયકાત ધરાવતી બોલીઓ ન હતી, સમયમયાચર્દામા ં આખરી ર્નણચય ન લઇ શકાયો, લેબોરેટરી

પ્રકરણ II – કામગીરી અન્વરે્ણ

25

તપાસઅહવેાલ ર્વરુધ્ધ આવ્યા વગેરે કારણોસર આખરી ર્નણચય ના થઇ શક્યા. વર્ગાળાના સમયમા ં ર્વભાગે માર્ચ 2013 મા ં રાષ્ટ્રીય કૃર્ર્ ર્વકાસ યોજના હઠેળ મળેલ ₹ 9.18 કરોિ, ગજુરાત નાણાકીય સેવા લી. ની લીક્વીિ િીપોઝીટ મા ંમકુ્યા (જાન્યઆુરી 2015) જે અત્સયાર સધુી ત્સયા ંરોકાયેલા છે (િીસેમ્બર 2017). આમ છતા ંર્વભાગે ગજુરાત સરકાર ને ભિંોળ વપરાઈ ગયુ ં હોવાનો અહવેાલ આપ્યો. આ રીતે, પ્રોજેક્ટ માટે આવશ્યક ભિંોળ હોવા છતા,ં ટેન્િર આખરી ના થવાને લીધે તેનુ ંઅમલીકરણ ના થઇ શક્ુ ંઅને પડરણામે હતે ુર્સદ્ધ ના થઇ શક્યા ઉપરાતં ભિંોળ પારં્ વર્ચ થી વધ ુસમય માટે ર્નસ્ષ્ટ્ક્રય રહ્ુ ં(િીસેમ્બર 2017).

ર્વભાગે (સપ્ટેમ્બર 2017) મા ંજણાવ્યુ ં કે ર્ાલ ુવરે્ પ્રોજેક્ટ નુ ંઅમલીકરણ થશે અને ટેન્િર સપ્ટેમ્બર 2017 મા ંમગંાવી લીધા હતા.

2.12.5.2 2012-13 ની ફીશ કલ્ર્ર કેજ ની રાષ્ટ્રીય કૃર્ર્ ર્વકાસ યોજના ર્સવાય, ગજુરાત સરકારે (ઓગસ્ટ 2014) ક્ષેત્રીય સ્તરનુ ંપ્રત્સયક્ષીકરણ નામની પેટા યોજના ર્દાખલ કરી કે જે 90 ટકા સધુી લાભાથીને કેજની એકમ ર્દીઠ નાણાકીય સહાય પરૂી પાિત ુ ંહત ુ.ં આ યોજનામા ંકેજમા ંમત્સસ્ય બીજનો જથ્થો એકત્ર કરાતો હતો, અને મત્સસ્ય ખોરાક બહારથી અપાતો હતો અને ઉછેર યોગ્ય સ્સ્થર્તમા ં હાથ પર લેવાતો હતો. ફીશ કેજ એકમ, મત્સસ્ય બીજ, અને મત્સસ્ય ખોરાકની પિતર એકમ ર્દીઠ ₹ 3.૦૦ લાખ અંર્દાજેલ હતી.

યોજના નો અમલ 2014-15 થી શરુ થયો હતો.યોજના અંતગચત લક્ષયાકંો અને ર્સદ્ધદ્ધઓ કોઠો 6 મા ંનીર્ે મજુબ છે.

કોઠો 6 : યોજના અંતગયત લક્ષયાાંકો અને ષસદ્ધદ્ધઓ

(સ્ત્રોત: ષવભાગ ની યોજના ની ફાઈલ)

કોઠો 6 મા ંથી જોઈ શકાય છે કે 2014-15,2015-16 અને 2016-17 મા ંભૌર્તક લક્ષયાકંો અંતગચત ર્સદ્ધદ્ધઓ અનકુ્રમે ફક્ત 54 ટકા, ૩૦ટકા અને શનૂ્ય ટકા હતી અને નાણાકીય લક્ષયાકં અનકુ્રમે ફક્ત 58 ટકા,15 ટકા અને શનૂ્ય ટકા હતી. ધીમુ ંકાયચક્ષેત્રનુ ંકારણ લાભાથીઓ પાસે થી ્બુજ ઓછી સખં્યામા ંઅરજીઓ ને લીધે હત ુ.ં

14 2016-17 ર્દરર્મયાન ર્વભાગ ને રૂ.93 લાખ મળ્યા હતા જે વાપયાચ ન હતા અને GSFSL મા ંમકુ્યા જેથી શનૂ્ય ર્સદ્ધદ્ધ બતાવી છે.

વષય ભૌષતક( “કેજ” ની સાંખ્યા) નાણાકીય ( ₹ લાખમાાં) લક્ષયાાંકો

(મેં,ટન માાં ) ષસદ્ધદ્ધ ટકાવાકર લક્ષયાાંકો

(મેં,ટન માાં) ષસદ્ધદ્ધ ટકાવાકર

2014-15 67 36 54 181 105.૩૦ 58 2015-16 67 20 30 181 27.00 15 2016-17 120 0 0 180 014 0 કુલ 254 56 22 542 132.૩૦ 24

31 માર્ચ 2017 ના રોજ પરુા થતા વર્ચ માટેનો ઓડિટ અહવેાલ (આર્થિક ક્ષતે્ર) – 2018 નો અહવેાલ ન.ં 1

26

ઓકડટે અવલોકન કયુયકે ;

ર્વભાગે કરેલા યોજનાના અથચઘટન મજુબ ફક્ત કેજ એકમ માટેજ સહાય આપવાની હતી અને મત્સસ્ય બીજ્ માટેકે મત્સસ્ય ખોરાક માટે કોઈ ટેકો પરૂો પાિવાનો નથી. તેજ પ્રમાણે, લાભાથીઓ ને સહાય 2014-15 માટે (2015-16 મા ં આપી) અને અને 2015-16 મા ં₹ 1.35 લાખ કેજ ર્દીઠ અને અરજી ર્દીઠ સધુી મયાચડર્દત કરી. તેથી ર્વભાગે યોજનામા ંધારણા પ્રમાણે નાણાકીય સહાય પરૂી પાિી ના હતી.

2014-15 ર્દરર્મયાન, 39 અરજીઓ મળી હતી. આમછતા,ં કેજ પરૂી પાિનારાઓની નોંધણી કરવાની પ્રડક્રયા મોિી કરવામા ંઆવી અને 2014-15 ના અંતમા ંઆખરી કરી. પડરણામે, ર્વભાગ 2014-15 મા ં લાભાથીઓને નાણાડકય સહાય આપી શક્ુ ં ન હત ુ.ં તેને બર્દલે, ર્વભાગે ₹ 105.૩૦ લાખ15 જુર્દીજુર્દી ફીશ ફામચસચ િેવલપમેન્ટ એજન્સીઓમા ં(FFDA) રોક્યા. ર્વભાગે ₹ 52.65 લાખની 16 નાણાકીય સહાય 2015-16 ર્દરર્મયાન છૂટી કરી. બાકીની રકમ ₹ 52.65 લાખ હજુ પણ જુર્દીજુર્દી ફીશ ફામચસચ િેવલપમેન્ટ એજન્સીઓમા ં (FFDA) રોકાયેલા પિયા છે (િીસેમ્બર 2017).

2016-17 મા ંલાભાથીઓને એકમ ની ડકિંમત ના 50 ટકા જેટલી નાણાકીય સહાય આપવા માટે યોજનાને સધુારવામા ં આવી. લાભાથીઓની 62 અરજીઓને સામે ર્વભાગને ₹ 93 લાખની રકમ મળી. ઉપરાતં, કેજ પરુા પાિનારાઓની નોંધણી મોિી કરવામા ંઆવી અને માર્ચ 2017 મા ં પણૂચ કરી, જેથી લાભાથીઓને કોઈ સહાય 2016-17 મા ંઆપવામા ંઆવી ન હતી. ₹ 93 લાખનુ ંયોજનામા ંમળેલુ ંભિંોળ વપરાત ુ ંબધં ન થાય તે માટે ર્વભાગે (મે 2017) ગજુરાત રાજ્ય નાણાડકય સેવા ચલમીટેિમા ંરોક્ુ ંહત ુ.ં

ઓકડટના ધ્યાનમાાં આવયકેુ હકીકતમાાં ષવભાગે યોજના માટે 2014-15 અને 2016-17 ના વષયમાાં છુટુાં કરેલ ભાંડોળ તેજ વષયમાાં ખચય ન કયો હોવા છતાાં એવુાં દશાયવયુાંકે નાણાકીય લક્ષયાાંકો ષસદ્ધ કયાય અને ભાંડોળ નો ઉપયોગ થઇગયો હતો એવો અહવેાલ આપ્યો. આમ, કેજ કલ્ચર ટેકનોલોજીને પ્રોત્સસાકહત કરીને મત્સ્ય ઉત્સપાદન વધારવાનો હતે ુસાંપણૂય રીતે હાાંસલ થયો ન હતો.

ર્વભાગે જણાવ્યકેુ (સપ્ટેમ્બર 2017) કેફીશ ફામચસચ િેવલપમેન્ટ એજન્સીઓમા ં(FFDA) 2014-15 મા ંઅને ગજુરાત રાજ્ય નાણાકીય સર્વિસમા ં (GSFS) 2016-17 મા ં રોકેલા ભિંોળનો ઉપયોગ 2017-18 મા ંકરવામા ંઆવશે.

જવાબ ગ્રાહ્ય રાખી શકાય તેમ નથી કારણકે 2014-15 અને 2015-16 ર્દરર્મયાન કેજના એકમ ર્દીઠ સહાય મયાચડર્દત કરવા માટે કોઈ કારણ આપ્યા નથી. ઉપરાતં, અન્ય એજન્સીઓમા ંનાણા રોક્યા હોવા છતા ં ભિંોળનો ઉપયોગ થઇ ગયો છે તેવો અહવેાલ આપવા માટે વ્યાજબીપણુ ંર્દશાચવ્ય ુનથી.

15 એકમ ર્દીઠ ₹.2.70 લાખના ર્દરે મળ્યા. 16 ‘કેજ’ ર્દીઠ ફક્ત ₹.1.35 લાખની કીમત સધુી મયાચડર્દત કરી.

પ્રકરણ II – કામગીરી અન્વરે્ણ

27

2.13 ભાડાપટ્ટા

ગજુરાત સરકારે ગ્રામ પરં્ાયતોના અંકુશ હઠેળના ગામના ં તળાવો/ જળાશયો ભાિાપટ્ટ ેઆપવાની નીર્ત ઘિી કાઢી હતી (જુલાઈ 2003). આજરીતે, અંતરે્દશીય મત્સસ્યક્ષેત્ર માટે ર્સિંર્ાઇ ર્વભાગના કાયચ ક્ષેત્રમા ંઆવતા તળાવ અને જળાશયોને ભાિાપટ્ટ ેઆપવા માટે નીર્ત ઘિી કાઢી હતી (ફેબ્રઆુરી 2004). 30 નવેમ્બર 2016 ના રોજ ઉપરની નીર્તઓ અને શરતો અંતગચત ગ્રામ પરં્ાયતો/ ર્સિંર્ાઈ ર્વભાગના અંકુશ હઠેળના 463 તળાવ/ જળાશયો ભાિાપટ્ટ ેઆપ્યા હતા. જળાશયો અને તળાવોના ભાિાપટ્ટા ઉપર ઓડિટ અવલોકનોની ર્ર્ાચ નીર્ે કરવામા ંઆવી છે.

2.13.1 વાત્રક જળાશય ને ભાડાપટ્ટ ે આપવાના ષનણયય લેવામાાં ષવલાંબને કારણે મત્સ્ય ઉત્સપાદન અને મહસેલુનુાં નકુસાન.

2004 ની ભાિાપટ્ટ ે આપવાની નીર્ત અનસુાર ગજુરાત ડફશરીઝ સેન્રલ કો-ઓપરેટીવ એસોસીએશન લીમીટેિને (GFCCAL) ર્દરેક જીલ્લામા ંએક જળાશય અપસેટ ડકિંમતથી17 ભાિાપટ્ટ ેઆપવાનુ ંહત ુ.ં ભાિાપટ્ટાની નીર્ત અનસુાર મિંળી/ સોસાયટી/ સસં્થા સામે કોઈ પણ સરકારી લેણુ ંબાકી હોય તો તળાવ/ જળાશયને ભાિાપટ્ટ ેલેવા માટે લાયક ગણાતો નથી. ભાિાપટ્ટાની નીર્તના અમલીકરણ અને વહીવટ માટે ર્વભાગને સપંણૂચ સિા આપવામા ં આવી છે, ફક્ત સરકારને જ વળતર આપવાની, સ્પષ્ટ્ટતા જારી કરવાની અને ભાિાપટ્ટાની નીર્તને લગતા ંર્વવાર્દોનો ર્નકાલ કરવાની સિા હતી.

GFCCAL એ 28 સપ્ટેમ્બર 2011 મા ં વાત્રક જળાશયને ભાિાપટ્ટ ે ફાળવવાની ર્વનતી કરી. ર્વભાગે વાત્રક જળાશયની અપસેટ ડકિંમત ₹ 0.૦૩ કરોિ નક્કી કરી હતી. ગજુરાત ડફશરીઝ સેન્રલ કો-ઓપરેટીવ એસોસીએશન ચલમીટેિે (GFCCAL) ર્વભાગને માર્ચ 2011 ના રોજ જુર્દીજુર્દી લોનની18 રકમ, વ્યાજ અને રં્દિનીય વ્યાજ વગેરે પેટે ર્વભાગને ₹ 3.26 કરોિના બાકી લેણા ં ચકૂવવાના હતા. ગજુરાત ડફશરીઝ સેન્રલ કો-ઓપરેટીવ એસોસીએશન લીમીટેિની (GFCCAL) ર્વનતંી ઉપર ર્વભાગ અને ગજુરાત સરકાર સાથે લાબંા ર્ાલેલા પત્ર વ્યવહારને અંતે ગજુરાત સરકારે ગજુરાત ડફશરીઝ સેન્રલ કો-ઓપરેટીવ એસોસીએશન ચલમીટેિને (GFCCAL) િીસેમ્બર 2014 મા ં ર્નરે્દશ કયોકે જળાશયને ભાિાપટ્ટ ેફાળવતાપહલેા બાકી લેણા ંચકૂવી રે્દવા.ગજુરાત ડફશરીઝ સેન્રલ કો-ઓપરેટીવ એસોસીએશન લીમીટેિે (GFCCAL)

₹ 0.61 કરોિની મદુ્દલ (માર્ચ 2015) ચકૂવી ર્દીધી અને વ્યાજ, રં્દિનીય વ્યાજના ₹ 2.91 કરોિ (માર્ચ 2016 સધુીના સમયગાળાનુ)ં માફ કરવા ર્વનતંી કરી હતી.

ર્વભાગની 2011-2017 સધુી વારંવાર ગજુરાત સરકારને વાત્રક જળાશયને ભાિાપટ્ટ ે આપવા અંગે ર્નણચય લેવાની ર્વનતંી કરી હોવા છતા,ં ગજુરાત સરકારના સ્તરે બાબત હજુ સધુી (મે 2017) પિતર છે. ર્નણચયના ર્વલબંને કારણે વાત્રક જળાશય ર્નરુપયોગી પિી રહ્ુ ંછે અને

17 તે એ ર્દશાચવે છે કે ભાિા પટ્ટ ેફાળવવા માટે ન્યનૂતમ અથવા અનામત ડકમત. 18 સરકારી લોન, કાયચકારી મિૂી લોન ,એન,એમ.પી. મશીનરી લોન, વાવાઝોિા લોન,એન.સી.િી.સી. પડરયોજના

લોન, ઈ.ઈ.સી. પડરયોજના લોન અને વ્યાજ મકુ્ત લોન.

31 માર્ચ 2017 ના રોજ પરુા થતા વર્ચ માટેનો ઓડિટ અહવેાલ (આર્થિક ક્ષતે્ર) – 2018 નો અહવેાલ ન.ં 1

28

આ સમયગાળામા ં મત્સસ્ય ઉત્સપાર્દન માટે પ્રાપ્ત થયુ ં નથી. આના કારણે ₹ 1.68 કરોિની 19 ભાિાપટ્ટાની સભંર્વત આવક અને વરે્ 325 મેં. ટનના20 મત્સસ્ય ઉત્સપાર્દનનુ ંનકુસાન થયુ.ં

ર્વભાગે જણાવ્ય ુ (સપ્ટેમ્બર 2017) કે GFCCAL દ્વારા બાકી લેણાનંી ચકુવણી ન થતા, તેણે વાત્રક જળાશયને ભાિાપટ્ટ ેઆપવા ફરીથી ટેન્િરો મગંાવવાની શરૂઆત કરી હતી. જવાબ તો પણ સ્વીકાયચ નથી કારણકે ર્નણચય લેવાના ર્વલબંને કારણે જળાશય પારં્ વર્ચથી વધ ુસમયગાળા માટે ર્નરુપયોગી રહ્ુ.ં

2.14 ભાાંભરા પાણી એક્વાકલ્ચર

ભારતના 12.40 લાખ હ.ે 21 ભાભંરા પાણી વાળી જમીન પૈકી, રે્દશની 8.67 લાખ હ.ે ભાભંરા પાણી વાળી જમીનમા ં એક્વાકલ્ર્રના ર્વકાસની સભંર્વતતાનો અંર્દાજ છે. ભાભંરા પાણીમા ંઝીંગા માછલીના ઉત્સપાર્દન માટે 12મી પરં્વર્ીય યોજનામા ંહાથ ધરવામા ંઆવ્યુ ં છે, ર્વભાગે ગજુરાતમા ંભાભંરા પાણી એક્વાકલ્ર્રના ર્વકાસ માટે ગજુરાતમા ંપ્રાપ્ત જમીન માથંી 89,340 હ.ે જમીનની ઓળખ કરી હતી. આ પૈકી, ર્વભાગે 50,૦૦૦ હ.ે જમીનને 12મી પરં્વર્ીય યોજનામા ં ભાભંરા પાણી એક્વાકલ્ર્ર હઠેળ લાવવા માટેનો લક્ષયાકં નક્કી કયો હતો. ર્વભાગના ભાભંરા પાણી એક્વાકલ્ર્રના પ્રયત્સનો ઉપરના ઓડિટ અવલોકનોની ર્ર્ાચ નીર્ે કરવામા ંઆવી છે.

2.14.1 ભાાંભરા પાણી એક્વાકલ્ચર હઠેળ લાવવામાાં આવેલી જમીન

ભાભંરા પાણીને એક્વાકલ્ર્ર હઠેળ લાવવાના હતેથુી એક્વાકલ્ર્રના ર્વકાસ માટે પ્રાપ્ત જમીનમાથંી યોગ્ય જમીનની ઓળખ કરી નકશાનુ ંકામ કરવામા ંઆવ્યુ ંછેં. નક્શા કામ કયાચ પછી મહસેલુ ર્વભાગ દ્વારા જમીનની ફાળવણી કરવાની આગળની કાયચવાહી કરવાની હોય છે. કોઠો 7 મા ં ભાભંરા પાણી એકવાકલ્ર્ર માટે કરવામા ં આવેલુ ં નક્શાકામ અને જમીનની ફાળવણીની પ્રગર્ત નીર્ે ર્દશાચવેલ છે.

કોઠો 7: સપ્ટેમ્બર 2017 ના રોજ એક્વાકલ્ચર ષવકાસ માટે યોગ્ય જમીનની ફાળવણી (ષવ્તાર હકેટરમાાં )

અનકુ્રમ જીલ્લાનુાં નામ

એકવા કલ્ચર માટે પ્રાપ્ય જમીન

કરવામાાં

આવેલુાં કુશળ

નકશાકામ

ફાળવેલ જમીન

( માચય 2012) ફાળવેલ જમીન

(સપ્ટેમ્બર 2017)

1 વલસાડ 5,138.73 648.36 590.31 590.31

૨ નવસારી 12,037.18 3,81૩.34 1,705.44 3,214.35

૩ સરુત 19,200.00 1,178.૩૩ 1,168.50 1,331.50

4 ભરૂચ 33,208.00 3,178.56 1436.00 1,496.00

5 ભાવનગર 1,125.00 673.00 51.14 111.44

19 ₹.0.28 કરોિ ( અગાઉના ભાિા પટ્ટરે્દાર એ વાત્રક જળાશય માટે ચકૂવેલા) X છ વર્ચ (2011-12 થી 2016-17) 20 2008-09 થી 2010-11 ના સમયગાળાનુ ંવાત્રક જળાશયનુ ંસરેરાશ ઉત્સપાર્દન. 21 ર્વભાગના મત્સસ્યક્ષેત્રના આંકિાઓ.

પ્રકરણ II – કામગીરી અન્વરે્ણ

29

અનકુ્રમ જીલ્લાનુાં નામ

એકવા કલ્ચર માટે પ્રાપ્ય જમીન

કરવામાાં

આવેલુાં કુશળ

નકશાકામ

ફાળવેલ જમીન

( માચય 2012) ફાળવેલ જમીન

(સપ્ટેમ્બર 2017)

6 અમરેલી 2,001.00 20.00 226.00 226.00

7 જુનાગઢ22 1,493.00 722.00 02.00 52.00

8. જામનગર 4,104.00 1,351.21 00.00 00.00

9 રાજકોટ 3,200.૦૦ 330.00 00.00 00.00

10 ક્ચ્છ 7,834.૦૦ 00.00 00.00 00.00

11 પોરબાંદર23 00.00 251.00 00.00 00.00

કુલ 89,340.91 12,165.80 5,179.39 7,021.60 (સ્ત્રોત: ષવભાગની 12મી પાંચવષીય યોજના 2012-17 અને ષવભાગ દ્વારા આપવામાાં આવેલી માકહતી)

કોઠો 7 માથંી જોઈ શકાય છે કે સપ્ટેમ્બર 2017 સધુી માત્ર 12,165.80 હ.ે જમીનનજુ નક્શાકરણ થયુ ં હત ુ.ં આમ ર્વભાગ 12મી પરં્વર્ીય યોજનામા ં ર્નધાચડરત કરેલા લક્ષયાકંો મજુબ યોગ્ય જમીનનુ ંનક્શાકરણ કરવામા ંર્નષ્ટ્ફળ ગયુ ંહત ુ.ં નક્શાકરણ કરેલી જમીન પૈકી, માત્ર 7,021.60 હ.ે જમીન મહસેલુ ખાતા દ્વારા ભાભંરા પાણી એકવાકલ્ર્ર માટે ફાળવવામા ં આવી હતી. (સપ્ટેમ્બર 2017). આમ, 50,000 હ.ે જમીન 12મી પરં્વર્ીય યોજનામા ંભાભંરા પાણી એકવા કલ્ર્ર હઠેળ લાવવાના ર્નધાચડરત કરેલા લક્ષયાકંની સામે માત્ર 1,842.21 હ.ે જમીન જ એર્પ્રલ 2012 થી સપ્ટેમ્બર 2017 ર્દરર્મયાન ખરેખર લાવવામા ંઆવી હતી.

2.14.2 ભાાંભરા પાણી એક્વાકલ્ચર માટે ક્ષારયકુ્ત જમીનના ભાડાપટ્ટાની સ્્થષત

ગજુરાત સરકારના મહસેલુ ર્વભાગે ભાભંરા પાણી એક્વાકલ્ર્ર માટે જમીન ભાિાપટ્ટ ેઆપવાની નીર્ત મજુબ ફાળવી છે. નીર્ત અનસુાર, જમીનની ફાળવણી ભાભંરા પાણી એક્વાકલ્ર્ર માટે ત્સયારેજ કરવામા ંઆવશે જયારે ર્વભાગ યોગ્ય જમીનને નક્શાકૃત કરશે. ઓડિટે અવલોકન કયુું છે કે ર્વભાગે મહસેલુ ર્વભાગને 29 અરજીઓ 2013-2016 ર્દરર્મયાન મોકલી છે, કે જેની ફાળવણી જુન 2017 સધુી પિતર હતી. આ અરજીઓમા ં 3,395.94 હ.ે ક્ષારયકુ્ત જમીનનો સમાવેશ થતો હતો.

ઓડિટે અવલોકન કયુું કે ર્વભાગે મહસેલુ ર્વભાગને “તમુાર” 24 રજુ કયાચ પછી કોઈ અનવુતી કાયચવાહી કરી ન હતી, જે ને પડરણામે ઝીંગાનુ ંઉત્સપાર્દન વધારવાનો હતે ુર્સદ્ધ કરવામા ંતેમજ ભાભંરા પાણી એક્વાકલ્ર્રના ર્વકાસમા ંર્વલબં થયો.

ર્વભાગે (સપ્ટેમ્બર 2017) જણાવ્યકેુ મહસેલુ ર્વભાગમા ં “તમુાર” ના ર્નકાલ માટે અનવુતી પગલા લેવામા ંઆવ્યા છે.

22 આમ નવા બનાયેલા રે્દવ ભમુી દ્વારકા જીલ્લાની 50 હ.ે જમીનનો સમાવેશ થાય છે, કે જેનો સમાવેશ કરેલા માસ્ટર મેર્પિંગમા ંઅને ફાળવેલ જમીનમા ંથાય છે.

23 12મી પરં્ વર્ર્િય યોજનામા ંસમાવી નડહ હોવા છતા ંલાભાથીઓની મળેલી અરજીઓના આધારે “માસ્ટર મેર્પિંગ’ કરવામા ંઆવ્યુ ંહત ુ.ં

24 અરજર્દારની અનપુાલન કરેલ રેકિચ ની ફાઈલ ર્વભાગ દ્વારા સકંલન કરેલ અને મહસેલુ ર્વભાગ ને રજુ કરેલી.

31 માર્ચ 2017 ના રોજ પરુા થતા વર્ચ માટેનો ઓડિટ અહવેાલ (આર્થિક ક્ષતે્ર) – 2018 નો અહવેાલ ન.ં 1

30

ર્વભાગનો જવાબ મહસેલુ ર્વભાગ સાથે અનવુતી પગલા (ઓગસ્ટ 2017 સધુી) લીધા હોય તે બાબતને સમથચન આપતો હોય તેવો કોઈ રેકિચ રજુ કયો નથી.

2.14.3 ઝીંગાના ઉત્સપાદનના લક્ષયાાંક સામે કાયયષસદ્ધદ્ધ

ર્વભાગે, 12મી પરં્વર્ીય યોજનામા ંભાભંરા પાણી એક્વાકલ્ર્ર અંતગચત 50,૦૦૦ હ.ે જમીન અને ર્દર વરે્ અંર્દાજીત 67,530 મેં.ટન ઝીંગાનુ ં ઉત્સપાર્દન થાય તેવો લક્ષયાકં રાખ્યો હતો. પરં્વર્ીય યોજનામા ંધારવામા ંઆવેલ એક અગત્સયનો ઉદે્દશ એ હતો કે ર્નકાસ માટે ઝીંગાનુ ંઉત્સપાર્દન 25 વધારવુ.ં આનો ઉદે્દશ વધ ુ ર્વરે્દશી હુિંીયામણ કમાવવાનો અને ભાભંરા પાણી એક્વાકલ્ર્ર માટે જમીનનો ઉપયોગ કરી વધ ુગ્રામ્ય રોજગારી ઉભી કરવાનો હતો. 2016-17 ના અંત સધુી ઝીંગાની ર્નકાસ વાર્ર્િક 43,000 મેં. ટન થશે તેવો અંર્દાજ કરવામા ંઆવ્યો હતો. કોઠો 8 મા ં 2012-2017 ના વર્ોમા ં ભાભંરા પાણીમાથંી કરવામા ં આવેલુ ં ઝીંગાનુ ં ઉત્સપાર્દન આપવામા ંઆવેલુ ંછે.

કોઠો 8: ઝીંગાના ઉત્સપાદન સામે અંતદેશીય મત્સ્ય ઉત્સપાદન

અનકુ્રમ વષય ઝીંગાનુાં ઉત્સપાદન

(મેં. ટનમાાં ) અંતદેશીય મત્સ્ય

ઉત્સપાદન ( મેં. ટનમાાં ) ઝીંગા ઉત્સપાદનની

ટકાવારી 1 2012-13 5,413 94,930 5.70 2 2013-14 9,858 1,02,913 9.58 3 2014-15 27,058 1,11,479 24.27 4 2015-16 31,664 1,12,232 28.21 5 2016-17

(કામર્લાઉ) 36,608 1,13,272 32.32

કુલ 1,10,601 5,34,826 20.68 (સ્ત્રોત: ષવભાગના મત્સ્યોકે્ષત્ર ના આંકડા)

કોઠો 8 માથંી જોઈ શકાય છે કે 2012-17 ર્દરર્મયાન ભાભંરા પાણી એક્વાકલ્ર્રમાથંી મેળવેલ ઝીંગાના ઉત્સપાર્દનનો ફાળો રાજ્યના કુલ અંતરરે્દશીય મત્સસ્ય ઉત્સપાર્દનના 21 ટકા જેટલો હતો. જો કે, ઝીંગાના ઉત્સપાર્દનમા ં 2012-17 મા ંગર્ત મળી છે છતા ં 2016-17 સધુી 67,530 મેં. ટનનો ધારેલો વાર્ર્િક લક્ષયાકં હાસંલ થઇ શક્યો ન હતો.

ર્વભાગે (સપ્ટેમ્બર 2017) જણાવ્યકેુ ર્દડરયાઈ ઉત્સપાર્દન ર્નકાસ ર્વકાસ સિા મિંળ, વલસાિે તૈયાર કરેલા પ્રાથર્મક શક્યતા અહવેાલના આધારે 12મી પરં્વર્ીય યોજનામા ંભાભંરા પાણી એક્વાકલ્ર્ર માટે 50,૦૦૦ હ.ે જમીનનો લક્ષયાકં રાખ્યો હતો.

જવાબ સમજમા ંઆવે તેવો નથી. ર્વભાગે પ્રાથર્મક શક્યતા અહવેાલના આધારે કોઈ મોજણી/ તપાસ કે કોઈ આગળની કાયચવાહી કરી નથી. વધમુા,ં ર્વભાગે ભાભંરા પાણી એક્વાકલ્ર્ર માટે નક્કી કરેલ જમીનના ધીમા નક્શાકરણ માટે કોઈ કારણ આપ્યા નથી.

25 ઝીંગા ઉછેર એ જળર્ર ઉછેરનો વ્યવસાય છે જે ર્દડરયાઈ અથવા તાજા પાણીના ંપયાચવરણમા ંઅસ્સ્તત્સવ ધરાવે છે, જે ઝીંગા અથવા પ્રોનનુ ંઉત્સપાર્દન કરે છે.

પ્રકરણ II – કામગીરી અન્વરે્ણ

31

2.15 ર્દડરયાઈ મત્સસ્યક્ષેત્ર

ભારતમા ં પ્રર્ત વર્ચ 39 લાખ મેં. ટન ર્દડરયાઈ માછલીની સભંર્વતતા સામે ગજુરાતની સભંર્વતતા પ્રર્ત વર્ચ 7.૦૩ લાખ ટન ર્દડરયાઈ મત્સસ્યક્ષેત્રની છે. 31 માર્ચ 2017 ના રોજ, ગજુરાતનુ ંકુલ ર્દડરયાઈ માછલીઓનુ ંઉત્સપાર્દન 6.99 લાખ મેં. ટન હત ુ,ં જે રાજ્યના કુલ મત્સસ્ય ઉત્સપાર્દનના 87 ટકા હત ુ.ં ગજુરાત ર્દડરયાઈ મત્સસ્યક્ષેત્રના ઉત્સપાર્દનમા ંરે્દશમા ંઅગે્રસર છે.

ર્દડરયાઈ મત્સસ્યક્ષેત્રને ટેકો આપવાના હતેથુી ગજુરાત સરકારે માછીમારોને સાધનોથી સજ્જ કરવા, આંતરમાળખાકીય ર્વકાસના પ્રોજેક્ટ, આયોજન બહારની િીઝલવેટ સહાયકીની યોજના, રાષ્ટ્રીય મત્સસ્ય ક્ષેત્ર ર્વકાસ મિંળ અને રાષ્ટ્રીય કૃર્ર્ ર્વકાસ યોજના હઠેળ નાણાકીય સહાય મેળવતી ઉચ્ર્તમ યોજનાઓ અને જુર્દીજુર્દી યોજનાઓનુ ંઅમલીકરણ કયુું. 2012-17 ર્દરર્મયાન ર્વભાગે આઠ યોજનાઓ અને 50 પેટા યોજનાઓ (પકરષશષ્ટ્ટ-IV) પૈકી અમે ત્રણ યોજનાઓ અને નવ પેટા યોજનાઓના રેકિચની પ્રર્તક ર્કાસણી કરી. 2.15.1 દકરયાઈ મત્સ્ય ઉત્સપાદનના લક્ષયાાંકો અને ષસદ્ધદ્ધઓ

ગજુરાતમા ં2012-17 ર્દરર્મયાન ર્દડરયાઈ મત્સસ્ય ઉત્સપાર્દનના લક્ષયાકંો અને ર્સદ્ધદ્ધઓ કોઠો 9 મા ં નીર્ે આપેલા છે:

કોઠો 9: દકરયાઈ મત્સ્ય ઉત્સપાદનના લક્ષયાાંક સામે ષસદ્ધદ્ધઓ

(સ્ત્રોત: ષવભાગના મત્સ્યકે્ષત્રના આંકડા અને ષવભાગ દ્વારા આપેલ માકહતી)

2012-17 મા ં ર્વભાગ ર્દડરયાઈ મત્સસ્ય ઉત્સપાર્દનના ર્નર્િત કરેલા લક્ષયાકંને ર્સદ્ધ કરવામા ં્બુ નજીક હતો.

2.15.2 યોજનાઓનો અને પેટા યોજનાઓના લક્ષયાાંકો અને ષસદ્ધદ્ધઓ

ર્વભાગે પવૂચ અપેચક્ષત સવલતો જુર્દાજુર્દા મત્સસ્ય કેન્રો ઉપર પરૂી પાિવા (FSH-7) અને પ્રદુર્ણ ઘટાિવા, અને માછીમારીની કાયચક્ષમતા અને પિતરની અસરકારકતા વધારવાના હતેથુી પરંપરાગત માછીમારીના હોિીઓના યાતં્રીકરણની (FSH-8) યોજનાઓનુ ં સરં્ાલન કયુું. ર્દડરયાઈ માછલીઓની પ્રવરૃ્િને વેગ આપવાના હતેથુી માછલીઓ ઉપર પ્રડક્રયા, જાળવણી અને બજારીકરણ માટે અન્ય યોજનાનુ ં (FSH-9) પણ સરં્ાલન કયુું. આધનુીક યતં્રો ખરીર્દ કરવા સહાય પરૂી પાિી જેથી એકમો અંતરાષ્ટ્રીય બજારમા ંતેઓ પોતાની માછલીઓ માટે વધ ુસારી ડકિંમત ઉપજાવી શકે. ઉપરની ર્દરેક યોજનાની અંર્દર ઘણી પેટા યોજનાઓનો સમાવેશ થાય છે, જે હઠેળ માછીમારોને સહાય પરૂી પાિવામા ંઆવી. ઉપરાતં, ર્વભાગે બે યોજનાઓ FSH-6 અને FSH-19 માછીમારી માટે બરં્દરોનો ર્વકાસ, અને FSH-20 સકંટ સમયે સતેજ કરવાના

વષય દકરયાઈ મત્સ્ય ઉત્સપાદન

લક્ષયાાંક (લાખ મેં.ટન માાં) ઉત્સપાદન (લાખ મેં.ટન માાં) ષસદ્ધદ્ધઓ (ટકાવારીમાાં) 2012-13 7.00 6.93 99.00

2013-14 7.00 6.95 99.29

2014-15 7.00 6.98 99.71

2015-16 7.00 6.97 99.57

2016-17

(કામર્લાઉ)

7.00 6.99

99.86

31 માર્ચ 2017 ના રોજ પરુા થતા વર્ચ માટેનો ઓડિટ અહવેાલ (આર્થિક ક્ષતે્ર) – 2018 નો અહવેાલ ન.ં 1

32

રાન્સમીટર માટે સહાયની યોજના પણ ર્લાવવામા ંઆવી. આ ઉપરાતં બે અન્ય યોજનાઓ જેવીકે હાઈસ્પીિ િીઝલ ઉપર વળતર {(FSH-103) (12)} અને રાષ્ટ્રીય સરુક્ષા માટે કેન્રીય સહાય {(FSH-103) (1૩)} ઉપર જાહરેનામુ ં બહાર પિ્ુ ં હત ુ.ં પરંત,ુ સમીક્ષાના સમયગાળા ર્દરર્મયાન સરં્ાલનમા ંન હતી.

2012-13 થી 2016-17 ર્દરર્મયાનના ર્દડરયાઈ મત્સસ્યક્ષેત્રમા ં છ યોજનાઓના 26 લક્ષયાકંો અને તેની સામે ર્સદ્ધદ્ધઓ પકરષશષ્ટ્ટ IV મા ંઆપેલી છે.સમીક્ષામા ંયોજનાઓના લક્ષયાકંો અને ર્સદ્ધદ્ધઓ નીર્ે મજુબ ર્દશાચવે છે.

માછીમારી માટે બરં્દરો ર્વકસાવાની યોજના FSH-6 હઠેળ ર્સદ્ધદ્ધ શનૂ્ય હતી, કારણકે તે માટેના મિૂી કામો પ્રગર્તમા ંહતા (જુન-2017).

અન્ય યોજનાઓ જેવીકે FSH-7,8,9,19 અને 20મા ંલક્ષયાકંોની સામે ર્સદ્ધદ્ધઓની શે્રણી શનૂ્ય થી 415 ટકા સધુી હતી. એવુ ંઅવલોકન કરવામા ંઆવ્યુ ંછે કે ઉંર્ી ર્સદ્ધદ્ધઓ FSH-19 અને FSH-7મા ંહોવાનુ ંકારણ પેટા યોજનાઓમા ંઘટકોની વધ ુમાગં હત ુ.ં પેટા યોજનાઓમા ંવધ ુર્સદ્ધદ્ધઓ, સૌર બિીઓ, ઇન્સ્યલુેટેિ બોક્ષ, જીવન રક્ષક સાધનો, હોિીમા ંસિંાસની વ્યવસ્થા, અને જનરેટર સેટ માટે જોવામા ંઆવી હતી. પેટા યોજનાઓમા ંઓછી ર્સદ્ધદ્ધઓ, પ્રીફેબ્રીકેટેિ કેબીન, સકંટ સમયે સતેજ કરતા રાન્સમીટર, અને ફોર-સ્રોક એન્જીનની ઓછી માગં ને કારણે હતી. લાભાથીઓની કોઈ માગં ના હોવાને કારણે અથવા ર્વભાગ દ્વારા કામ હાથ પર ન લેવાના કારણે ,સ્ત્રીઓ માટે સ્વય ં સહાય સમહૂ, ફ્લેક્ષ / સ્લરી બરફ, તરતો ધક્કો (jetty), સમરુના તળીયેથી કાર્દવ-કીર્િ સાફ કરવાની પેટા યોજનાઓમા ં શનૂ્ય ર્સદ્ધદ્ધઓ હતી.

જે પેટા યોજનાઓમા ંવધારાની માગંને પહોંર્ી વળવા માટે જ્યા ંર્સદ્ધદ્ધઓ ઓછી હતી તેવી પેટા યોજનાઓમાથંી ભિંોળન ુપનુ: ર્વર્નયોગ દ્વારા વ્યવસ્થા કરી હતી.

પ્રોજેક્ટો ને અપગે્રિ કરવાની, માછીમારી માટે બરં્દરો બાધંવાની, આયોજન બહાર િીઝલ-વેટ સહાયકી આપવાની, અને ત્રણ ર્દડરયાઈ મત્સસ્ય ક્ષેત્રને લગતી આયોજનની યોજનાઓની ર્ર્ાચ નીર્ે મજુબ કરવામા ંઆવી છે.

2.16 આંતરમાળખાકીય પ્રોજેક્ટો

ર્વભાગ પાસે પારં્ મત્સસ્યક્ષેત્રના બરં્દરો છે જેમા ંત્રણ મત્સસ્યક્ષેત્રના પ્રભાગ (FTDs) 27માગંરોળ, વેરાવળ, અને પોરબરં્દરમા ંઆવેલા અંર્તમ ર્વભાગો છે અને બે માછીમારી માટેના બરં્દરો જખૌ, અને ધોલાઈમા ંઆવેલા છે. ર્વભાગે, આંતરમાળખાકીય પ્રોજેક્ટો/ યોજનાઓ ઉપરાતં રાષ્ટ્રીય મત્સસ્યક્ષેત્ર ર્વકાસ બોિચની નાણાકીય સહાયથી ઉચ્ર્તમ મત્સસ્યક્ષેત્ર અંર્તમ ર્વભાગોનુ ં (FTDs)

26 બે યોજના ર્સવાય કે જે સરં્ાલન મા ંન હતી. 27 મત્સસ્યક્ષેત્ર અંર્તમ ર્વભાગ એ એવુ ં સ્થળ છે જ્યા ં મોટા રેલર માછલીની જાળથી માછલા પકિનાર જહાજ

પકિેલી માછલી ખાલી કરે છે અને જ્યા ંલાગંરવાની જગ્યા હોય, માછલીના સગં્રહ, હરાજી માટે ઓરિો, અને િીઝલ પમ્પીંગ સ્ટેશન.

પ્રકરણ II – કામગીરી અન્વરે્ણ

33

અને મત્સસ્ય ઉતરાઇ કેન્રો, (FLCs)28 2012-17 ર્દરર્મયાન અમલીકરણ કયુું હત ુ.ં આ પ્રોજેક્ટોના અમલીકરણને લગતા અવલોકનોની ર્ર્ાચ નીર્ે મજુબ છે.

2.16.1 મત્સ્ય ઉતરાઈ કેન્ર (FLC) અને મત્સ્ય કે્ષત્ર અંષતમ ષવભાગની (FTD) કક્ષા ઉંચી લઇ જવી

સરં્ાલનની કાયચક્ષમતા અને આરોગ્યરક્ષાની ર્ોકસાઈ જાળવવા મત્સસ્ય ઉતરાઈ કેન્ર (FLC) અને મત્સસ્યક્ષેત્ર અંર્તમ ર્વભાગની (FTD) યોગ્ય વ્યવસ્થા જરૂરી છે. બધાજ મત્સસ્ય ઉતરાઈ કેન્ર (FLC) (18 ની સખં્યા) અને મત્સસ્યક્ષેત્ર અંર્તમ ર્વભાગ નુ ં (FTD) (ત્રણની સખં્યા) બાધંકામ

1999 પહલેા થયુ ં હત ુ.ં 2012-17 ર્દરર્મયાન, ર્વભાગે NFDB ની સહાય થી સાત આંતરમાળખાકીય પ્રોજેક્ટો મત્સસ્ય ઉતરાઈ કેન્ર (FLC) અને મત્સસ્યક્ષેત્ર અંર્તમ ર્વભાગની (FTD) કક્ષા ઉંર્ી લાવવા માટે અમલીકરણ કયુું હત ુ.ં

ઓડિટે અવલોકન કયુું કે (મેં 2017) ર્વભાગે 2015 મા ં18 પૈકી પારં્ મત્સસ્ય ઉતરાઈ કેન્ર (FLC) અને ત્રણ પૈકી બે મત્સસ્યક્ષેત્ર અંર્તમ ર્વભાગની (FTD) કક્ષા ઉંર્ી લાવવાનુ ં કામ હાથ પર લીધુ ંહત ુ.ં માર્ચ 2017 સધુી ર્વભાગે ₹ 26.16 કરોિનો કામ ઉપર ખર્ચ કયો હતો. કામોની સ્સ્થર્ત નીર્ેના કોઠો 10 મા ંઆપેલ છે.

કોઠો 10: 31 માચય 2017 ના રોજ કામોની સ્્થષત

(સ્ત્રોત: ષવભાગે માકહતી પરૂી પાડી)

ઓડિટે અવલોકન કયુું (મે 2017) કે NFDB એ માર્ચ 2012/ જાન્યઆુરી 2013 મા ંનાણાકીય સહાયનો પહલેો હપ્તો છૂટો કયો હોવા છતા ં ર્વભાગે કામોની વહીવટી મજુંરી ફક્ત 2015 મા ંઆપી. સવે કરવામા ંલીધેલો સમય, માડહતી/ આંકિાનુ ંએકત્રીકરણ, ટેન્િર પેપર તૈયાર કરવા

28 મત્સસ્ય ઉતરાણ કેન્ર એ જગ્યા છે જ્યા ંમાછીમારો માછલી પકિીને નાના વહાણ દ્વારા ઉતારે છે અથવા ડકનારે લાવે છે

અનકુ્રમ ઉંચી કક્ષા પર લઇ જવાના કામનુાં નામ

વહીવટી માંજુરીની તારીખ

કામના હુકમની તારીખ

સષુનષિતકરેલ કામ પણૂય થવાની તારીખ

ટેન્ડરની કીમત

(₹ કરોડમાાં)

કરેલ ખચય

(₹ કરોડમાાં ) કરેલ કામની સ્્થષત (ટકાવારી માાં )

1 FTD, વરેાવળ 3-8-2015 12-2-2016 11-8-2017 13.98 9.86 80

2 FTD, પોરબરં્દર 3-8-2015 22-2-2016 21-1-2017 10.73 9.04 80

3 FLC,

સલાયા

17-11-2015 30-8-2016 31-7-2017 12.04 4.32

50

60

4 FLC સર્ાના 16-11-2015

5 FLC નવી બરં્દર 29-12-2015 7-4-2016 6-3-2017 5.37 2.94 45

65

6 FLC

ર્મયાણંી 29-12-2015

7 FLC

માગંરોળ બાર

કામ હાથ પર લીધુ ંન હત ુ ં

31 માર્ચ 2017 ના રોજ પરુા થતા વર્ચ માટેનો ઓડિટ અહવેાલ (આર્થિક ક્ષતે્ર) – 2018 નો અહવેાલ ન.ં 1

34

અને ટેકનીકલ સ્ટાફની અછતને લીધે મજુંરી મોિી આપી હતી.વધમુા, ર્ાર કામોના કેસોમા ં(અનકુ્રમ 3 થી 6) કામગીરીનો અમલ ઘણો ધીમો હતો છતા ંએક કામ (અનકુ્રમ-7) હાથ પર લીધુ ંન હત ુ ંજેના માટેના કારણ રેકિચ ઉપર ન હતા.

ર્વભાગે જણાવ્ય ુ(સપ્ટેમ્બર 2017) કે મત્સસ્ય ઉતરાઈ કેન્ર (FLC) અને મત્સસ્યક્ષેત્ર અંર્તમ ર્વભાગ (FTD) ને ર્નભાવવા માટે કોઈ નીર્ત/ પધ્ધર્ત ન હતી. ર્દડરયા ડકનારાના ર્વસ્તારના કામોમા ંઆંકિાઓનુ ંએકત્રીકરણ અને યોગ્ય સ્થળને ઓળખવા માટે ઘણા સવે કરવા પિેછે, જેમા ંસમય લાગે છે.ઉપરાતં, ટેકનીકલ સ્ટાફની અછતને કારણે, આવા અહવેાલોની સમીક્ષા કરવામા ંવધારે સમયની જરુરીયાત હતી.જો કે, હકીકત એ રહ ે છે કે NFDB દ્વારા નાણાકીય સહાય મળેલ યોજનાઓના કાયચપાલનમા ંર્વલબંને કારણે માછીમારો અને માછીમાર જાતી મત્સસ્ય ઉતરાઈ કેન્ર (FLC) અને મત્સસ્યક્ષેત્ર અંર્તમ ર્વભાગની (FTD ) વધ ુસારી સવલતો થી વચંર્ત રહ્યા.

2.16.2 માછીમારી માટેના બાંદરોન ુાં બાાંધકામ

માછીમારી માટેના બરં્દરો વેરાવળ, પોરબરં્દર અને માગંરોળ 1988 પહલેા સ્થપાયા હતા. માર્ચ 2017 ના રોજ આ બરં્દરો ઉપર નોંધાયેલ 10,048 યારં્ત્રક હોિીઓ પૈકી 1,530 હોિીઓને લાગંરવાની જગ્યા પરૂી પાિતા હતા જે આ બરં્દરોએ નોંધાયેલી યારં્ત્રક હોિીઓના 16 ટકા થી પણ ઓછી હતી. ગજુરાતની સરખામણીમા,ં કેરલા રાજ્ય અને પડુુર્ેરીના બરં્દરો ઉપર ત્સયા ંનોધાયેલી હોિીઓ માટે લાગંરવાની ક્ષમતા અનકુ્રમે 113.86 ટકા, અને 138.01 ટકા જેટલી વધારે હતી.

ગજુરાત સરકારે (સપ્ટેમ્બર 2012) 12મી પરં્વર્ીય યોજનામા ંઅંર્દાજીત ₹ 813 કરોિના ખર્ે નવા નવ બરં્દરોના 29 ર્વકાસ માટે ર્વભાગે મજુંરી આપી હતી. માછીમારીની હોિીઓ ને લાગંરવાની જગ્યા આપવા માટે અને માછીમારોને આંતરમાળખાકીય સરુ્વધા પરૂી પાિવાના હતે ુથી કરવામા ંઆવ્યુ ંહત ુ.ં ઓડિટે ર્વકાસના કામોના અમલીકરણની સમીક્ષા કરી અને અવલોકન કયુું કે:

વેરાવળ તબક્કો-II, પોરબરં્દર તબક્કો-II, સતુ્રાપાિા, ઓખા, મધવાિ, અને ભરશે્વર 30 , ર્વગતવાર પ્રોજેક્ટ અહવેાલ (DPR) તૈયાર કરવામા ં અથવા મજુંરી હઠેળ હતા. મજુંર થયેલા અને ર્વગતવાર યોજનાનો અહવેાલ, ટેકનો-ઈકોનોર્મકલ તબકે્ક હતા (માર્ચ 2017). માગંરોળ તબક્કો-III અને નવાબરં્દરના ટેન્િર બહાર પિયા હતા. કામોના ર્વલબં માટે ર્વભાગે ર્વર્વધ કારણો રજુ કયાું (જુન 2017) જેવાકે સ્પષ્ટ્ટતા મેળવવા, પવૂચ શક્યતા

29 (i) સતુ્રાપાિા, (ii) વેરાવળ,(iii) માગંરોળ, (iv) નવા બરં્દર (v) મધવાિ (vi) પોરબરં્દર (vii) ઓખા, (viii) જાફરાબાર્દ, (ix) ભરે્દલી- જગાલા.

30 ભરશે્વર બરં્દરની (ર્દસમી પડરયોજના) પસરં્દગી ગજુરાત ર્દડરયાઈ ક્ષેત્ર વ્યવસ્થા સાતામિંળ દ્વારા કરવામા ંઆવી છે જે પયાચવરણ ની ખામી માપવા માટેનો ભાગ છે અને માછીમારોના લાભ માટે મત્સસ્ય બરં્દર બાધંવાનો ર્નરે્દશ કરે છે.

પ્રકરણ II – કામગીરી અન્વરે્ણ

35

અહવેાલ, અને ર્વગતવાર યોજનાનો અહવેાલ ને તૈયાર કરવામા,ં અને ટેકનીકલ સ્ટાફની અછત વગેરે.

જાફરાબાર્દના પ્રગર્ત અહવેાલ મજુબ (એર્પ્રલ 2017) જેટીનુ ં બાધંકામ, કાર્દવ ખસેિવાનુ ંઅને ઉપાિીને ઢગલા કરાવવાનુ ં કામ પરંુૂ થયેલ હત ુ.ં આંતર માળખાકીય સરુ્વધા પરૂી પાિવાનુ ં કામ ટેન્િરના તબકે્ક હત ુ.ં પણૂચ કરવા માટે એર્પ્રલ 2018 ની તારીખનુ ં લક્ષય રાખવામા ંઆવ્યુ ંહત ુ ંકે જે કામની પ્રગર્ત હાલની ગર્તએ જાળવી લે તો હાસંલ કરી શકાય તેમ છે.

ભરે્દલી જગાલા, ગજુરાત સરકારે શોધેલી માછીમારી ર્વકાસ માટેના બરં્દરો માટે શોધેલી જગ્યાઓમાનંી એક જગ્યા હતી. પરંત,ુ ગજુરાત મેરી ટાઇમ બોિે જણાવ્યકેુ (ફેબ્રઆુરી 2014) બરં્દર માટેનુ ંસચૂર્ત સ્થળ કોસ્ટલ રેગ્યલુેશન ઝોનમા આવે છે તેથી આવુ ંકોઈ બાધંકામ સ્થળ પર કરી શકાય નડહ. આમ છતા,ં અન્ય કોઈ યોગ્ય સ્થળ બરં્દરના ર્વકાસ માટે આખરી થઇ શક્ુ ંન હત ુ ં(જુન 2017).

હયાત FTDs પોરબરં્દર અને વેરાવળના સ્થળની મલુાકાત ર્દરર્મયાન જોવામા ં આવ્યકેુ હોિીઓ લાગંરવામા ંથયેલ ભરાવો નીર્ે ર્દશાચવ્યા મજુબ હતો.

પોરબાંદર (11 એષપ્રલ 2017) અને વેરાવળ (12 એષપ્રલ 2017) ખાતેના બાંદર પર લાાંગરવાની જગ્યા પર ધસારાના દશાયવતા ફોટોગ્રા્સ

ર્વભાગ, આ રીતે 12મી પરં્વર્ીય યોજનામા ંઆયોજન કયાું મજુબ મજુંર થયેલ માછીમારોના લાભ માટે અને માછીમારોની જાતી માટે નવા માછીમારી બરં્દરના આંતર માળખાડકય કામો પરુા કરવામા ંર્નષ્ટ્ફળ ગયુ ંહત ુ.ં

2.17 માછીમારીના કેન્રો ઉપર માછીમારોને સાધનો અને અન્ય સવલતો પરૂી પાડવી

ર્વભાગે આયોજન બહાર િીઝલ વેટ સહાયકીની યોજના અને આયોજન વાળી યોજનાઓ જેવીકે “FSH-7; જુર્દાજુર્દા માછીમારીના કેન્રો પર માગંણી પવેૂ આપવાની સવલતો” અને “FSH-8: માછીમારીની હોિીઓને ગર્ત રે્દનારંુ યતં્ર બેસાિવુ ં અથવા યાતં્રીકરણ કરવુ”ં. માછીમારોને અપાયેલા લાભોની સમીક્ષા નીર્ે મજુબ આપેલ છે.

31 માર્ચ 2017 ના રોજ પરુા થતા વર્ચ માટેનો ઓડિટ અહવેાલ (આર્થિક ક્ષતે્ર) – 2018 નો અહવેાલ ન.ં 1

36

2.17.1 ડીઝલ વેટ સહાયકી

માછીમારોના ર્વકાસની યોજનાના ભાગ રૂપે ર્વભાગે િીઝલ વેટ સહાયકી હઠેળ આયોજન બહારની યોજના સાથે હાઈ સ્પીિ િીઝલની ખરીર્દી માટે સીધો લાભ આપવાના હતે ુથી બધીજ શે્રણીના માછીમારોને 20 મીટર કરતા ઓછી લબંાઈની એક અથવા તેથી વધારે યારં્ત્રક હોિીઓ માટે વેટની ચકૂવણી માટે ર્દાખલ કરી હતી (ઓકટોબર 2012).

િીઝલ વેટ સહાયકી પરૂી પાિવામા ંઆવેલ સહાય/ મર્દર્દની રકમ માછીમારી માટે ઉપયોગમા ંલેવાયેલી હોિીઓ માટે હાઈ સ્પીિ િીઝલ બળતણ ખરીર્દીની રકમ બરાબર હતી. ગજુરાત સરકાર દ્વારા વેટની ચકુવણી માટે HSD નો જથ્થો નક્કી કરાયો હતો. માછીમારોને િીઝલ કાિચ આપવામા ં આવ્યા હતા જે િીઝલની ખરીર્દી માટે માન્ય કરાયેલા િીઝલ પપં ઉપર િીઝલ ખરીર્દી વખતે સાથે રાખવાના હોય છે. માછીમારોએ માછીમારી બરં્દર આગળ રક્ષક સ્ટેશન પાસેથી ટોકન લેવાનો હોય છે. માછીમારોએ, િીઝલ પરંુૂ પાિનાર િીઝલ પપંના માચલક પાસે ફક્ત ટોકન રજુ કરવાનો હોય છે. આ રીતે ખરીરે્દલા િીઝલની નોંધ િીઝલ કાિચમા ં કરવામા ંઆવે છે. માછીમારો જીલ્લા કર્ેરીઓમા ંિીઝલની ખરીર્દી માટે સહાયકીની ચકુવણી માટે િીઝલ કાિચ રજુ કરતા હોય છે. જીલ્લા સિાર્ધકારીઓ ર્દાવાઓની ર્કાસણી બાર્દ, માછીમારોના બેંક ખાતામા ં સહાયકી સીધી જમા કરાવે છે. કોઠો 11 મા ં 2012-17 ર્દરર્મયાનમા ં ર્દાવો કરાયેલ સહાયકીની રકમ, સરકાર દ્વારા છટંુ કરાયેલુ ં ભિંોળ, અને ર્વભાગ દ્વારા માછીમારને ખરેખર આપવામા ંઆવેલ સહાયકીની ર્વગતો આપવામા ંઆવેલી છે.

કોઠો 11: 2012-17 દરષમયાન પરૂી પાડેલી ડીઝલ વેટ સહાયકીની ષવગતો (₹ કરોડમાાં )

વષય સહાયકીની જરૂકરયાત અંદાજપત્રમાાં જોગવાઈ

આપેલ સહાયકી

ઘટ (માચય સધુી)

ગત વષયની ઘટ

ચાલ ુવષયની

જરૂકરયાત

કુલ

2012-13 - 37.37 37.37 37.37 37.37 _

2013-14 - 139.20 139.20 90.00 90.00 49.20

2014-15 49.20 164.71 213.91 129.00 128.55 85.36

2015-16 85.36 149.50 234.86 93.66 85.36 149.50

2016-17 149.50 241.00 390.50 80.00 79.94 310.5031i

કુલ 430.03 421.22

(સ્ત્રોત: ષવભાગનો સહાયકી દાવાનો રેકોડય)

31 માર્ચ 2017 ના રોજ, ર્વભાગને ગજુરાત સરકાર તરફથી લાયકાત ધરાવતા માછીમારોને ચકૂવવા પાત્ર સહાયકીની આવકની રકમમા ં₹ 310.50 કરોિની31 ઘટ હતી, કોઠો 11 માથંી જોઈ

31 અહીના આંકિાઓ ગણતરી સાથેમેળ ખાતા નથી કારણકે ર્વભાગ દ્વારા અપનાવેલા આંકિા ભર્વષ્ટ્યમા ંલક્ષમા ંલેવાના આંકિા ને ઓડિટે અપનાવેલા છે.

પ્રકરણ II – કામગીરી અન્વરે્ણ

37

શકાય છે કે 201-17 ર્દરર્મયાન ગજુરાત સરકાર દ્વારા આપવામા ંઆવેલો અંર્દાજપત્રીય ટેકો તેની જરૂડરયાતની સરખામણીમા ં ક્યારેય પરુતો ન હતો

2012-15 ર્દરર્મયાન, સહાયકીની ચકુવણી પછીના વર્ચમા ં તેની અગાઉની બાકી રહતેી રકમ સાથે પરૂી ચકુવવામા ં આવી હતી. 2015-16 મા ં ₹ 149.50 કરોિની સહાયકીની પ્રાપ્પ્તમાથંી ગજુરાત સરકારના ર્નરે્દશ (ઓકટોબર 2016) અનસુાર (53.42 ટકા31) સરખા પ્રમાણમા ંલાયકાત ધરાવતા માછીમારોને ભરપાઈ કરવામા ંઆવ્યા હતા. 2016-17 મા ં ર્વભાગને મળેલા ₹ 80.00 કરોિમાથંી આ રકમ ચકુવવામા ં આવી હતી. બાકી પિતી સહાયકીની બે વર્ચની રકમમા ં ₹ 310.50 કરોિમા ં 20,313 માછીમારોનો સમાવેશ થાય છે.(અપણૂચ ર્દાવો: ₹ 69.50 કરોિ વર્ચ 2015-16 અને પણૂચ ર્દાવો ₹ 241.00 કરોિ વર્ચ 2016-17 માટેનો)

આમ, ગજુરાત સરકારના અપરૂતા અંર્દાજપત્રીય ટેકા ને લીધે માછીમારોને ભરપાઈ કરવાની સહાયકીમા ં ઘટ હતી. પડરણામે ભરપાઈ કરવામા ં ર્વલબં થયો જેને લીધે માછીમારોને વેટની રાહતનો સીધો લાભ આપવાનો હતે ુર્સદ્ધ થયો ન હતો.

ર્વભાગે કબલુ કયુું કે (સપ્ટેમ્બર 2017) ગજુરાત સરકાર તરફથી ઓછ ંઅનરુ્દાન મળવાને લીધે, માછીમારોને પરેુપરુી િીઝલ વેટ સહાયકીની ભરપાઈ થઇ શકી ન હતી.

2.17.2 માછીમારીની હોડીઓને યાંત્રયકુ્ત / ગષતવધયક યાંત્ર લગાવવુાં

માછીમારીની હોિીઓને યતં્રયકુ્ત/ ગર્તવધચક યતં્ર લગાવવાની કેન્રીય પ્રયોજીત યોજના

1998-99 થી કાયચશીલ હતી. યોજના અંતગચત, માછીમારોને માછીમારીની હોિીમા ં બે સ્રોક આઉટ બોટ મશીન (OBM) લગાિવાની કીમતના 50 ટકા સહાયકી, મહિમ ₹ ૩૦,૦૦૦ ની મયાચર્દામા ંOBM ર્દીઠ આપવાના હતા.

બે સ્રોક મશીન કેરોસીનથી ર્ાલતુ ં હોવાને લીધે અને ર્ાર સ્રોક મશીન પેરોલ અને એલ.પી.જી.થી ર્ાલી શકત ુ ં હોવાને કારણે, ગજુરાત સરકારે હોિીઓમા ં ઇંધણનો વપરાશ ઘટાિવા ભારત સરકારને ર્દરખાસ્ત મકૂી કે ર્ાર સ્રોક મશીન ખરીર્દવા માટે સહાયકી વધારીને ₹ 60,૦૦૦ કરવામા ંઆવે. પરંત,ુ ગજુરાત સરકારની ર્વનતંી ભારત સરકારે સ્વીકારી ન હતી.

2013-14 મા,ં ર્વભાગે રાજ્ય આયોજન હઠેળ ર્ાર સ્રોક મશીન ખરીર્દવા માટે સહાય આપવા નવી પેટાયોજના અમલમા ં મકૂી હતી. આ યોજનામા ં ર્ાર સ્રોક મશીન ખરીર્દવા માટે ₹ 60,૦૦૦ સધુી સહાયકી પરૂી પાિવાની હતી. યોજના 2015-16 સધુી ર્લાવવામા ંઆવી હતી. 2016-17 મા ં ભારત સરકારે કેન્રીય પ્રયોજીત યોજના અંતગચત સહાયકીની રકમ વધારીને ₹ 60,૦૦૦ કરી હતી. પડરણામે, ગજુરાત સરકારે તેની રાજ્ય આયોજન યોજના કેન્રીય પરુશ્કૃત યોજનામા ંભેળવીને કુલ સહાયકીની રકમ ₹ 90,૦૦૦32 કરી.

2012-17 ર્દરર્મયાન ભૌર્તક લક્ષયાકં સામે ર્સદ્ધદ્ધઓ નીર્ે કોઠો 12 મા ંઆપેલ છે.

32 ભારત સરકાર ₹ 60,000 અને ગજુરાત સરકાર ₹ 30,000.

31 માર્ચ 2017 ના રોજ પરુા થતા વર્ચ માટેનો ઓડિટ અહવેાલ (આર્થિક ક્ષતે્ર) – 2018 નો અહવેાલ ન.ં 1

38

કોઠો 12: 2012-17 દરષમયાન ભૌષતક લક્ષયાાંક સામે OBM ની ખરીદીની ષસદ્ધદ્ધઓ

(સાંખ્યા માાં) વષય બે ્રોક મશીન ચાર ્રોક મશીન

લક્ષયાાંક ષસદ્ધદ્ધઓ લક્ષયાાંક ષસદ્ધદ્ધઓ 2012-13 418 418 141 0

2013-14 100 0 333 21

2014-15 400 400 333 55

2015-16 400 278 333 66

2016-17 એકષત્રત લક્ષયાાંક

100

27 એકષત્રત લક્ષયાાંક

100

90

(સ્ત્રોત ષવભાગની યોજનાની ફાઈલ)

2012-17 ર્દરર્મયાન ર્વભાગે આ પેટા યોજનાઓ ઉપર ₹ 5.13 કરોિનો ખર્ચ કયો. ઓડિટે અવલોકન કયુચકે ર્ાર સ્રોક મશીનની બાબતમા ં ર્સદ્ધદ્ધઓ સામે લક્ષયાકં 2013-16 ર્દરર્મયાન નીર્ો હતો. 2013-14 મા,ં ફક્ત 21 ર્ાર સ્રોક મશીન માટે સહાય આપવામા ંઆવી હતી, જ્યારે ભારત સરકાર તરફથી સહાયકી ન મળવાને કારણે બે સ્રોક મશીનમા ંકોઈ સહાય આપવામા ંઆવી ન હતી. વધમુા,ં2016-17 મા ં733 મશીનોના (400 બે સ્રોક મશીન અને ૩૩૩ ર્ાર સ્રોક મશીન) લક્ષયાકંને 100 સધુી (એકર્ત્રત લક્ષયાકં બનેં મશીનો માટે) ઘટાિવાની ગજુરાત સરકારની ભલામણ સહાયકીની રકમ વધારે થતી હોવાને લીધે કરી હતી. આની સામે, 117 લાભાથીઓને સહાય આપવામા ંઆવી; 27 બે સ્રોક મશીન માટે અને 90 ર્ાર સ્રોક મશીન માટે. આને લીધે શરુઆતના 733 મશીનોના લક્ષયાકં કરતા ઓછા લાભાથીઓને આવરી લેવાયા હતા.

ઓડિટે અવલોકન કયુું કે ર્વભાગનો એવો મત હતો કે (એર્પ્રલ 2012) ફક્ત પેરોલ/ એલ.પી.જી. થી ર્ાલતા ર્ાર સ્રોક મશીનો ઇકો –ફે્રન્િલી અને આર્થિક રીતે વધ ુલાભર્દાયક હોવાથી પ્રાધાન્ય આપવુ.ં આમછતા,ં ગજુરાત સરકાર, લાભાથીઓને બે સ્રોક થી ર્ાર સ્રોક અપનાવવા માટે તૈયાર ન હોવાથી બને્ન પ્રકાર ના મશીનો બે સ્રોક મશીન (કેરોસીન થી ર્ાલતા) અને ર્ાર સ્રોક મશીન (પેરોલ/ એલ.પી.જી. થી ર્ાલતા) માટે સહાય આપવાનુ ંર્ાલ ુરાખ્યુ ંહત ુ.ં

ર્વભાગે જણાવ્યકેુ (જુન 2017) ક્ષેત્રીય કર્ેરીઓના પ્રયત્સન થી વર્ચ 2016-17 મા ં બે સ્રોકને બર્દલે ર્ાર સ્રોક મશીનોની ખરીર્દી માટે બે સ્રોકના મશીનો કરતા વધારે સહાય અપાઈ હતી. વધમુા ં એ પણ જણાવ્યકેુ (સપ્ટેમ્બર 2017) ર્ાર સ્રોક મશીન માટે ભારત સરકારની કોઈ અલગ યોજના ન હતી, જેથી બનેં પ્રકારના મશીનો માટે સહાય આપવામા ંઆવી હતી.

જવાબમા ંએ હકીકત બહાર આવતી નથી કે ભારત સરકારે (જાન્યઆુરી 2013) એવી છૂટ આપી હતીકે ગજુરાત સરકાર સ્થાર્નક પડરસ્સ્થર્તના આધારે મશીનો માટે સહાય આપી શકે છે. આમ છતા,ં ત્રણ વર્ચ પછી ફક્ત 2016-17 મા ંજ ર્ાર સ્ટોક મશીન માટે સહાયને ગર્ત મળી. વધમુા,ં બનેં પ્રકારના મશીનો માટે સહાયકીની રકમ સરખી હોઈ બે સ્રોક મશીનની ખરીર્દી લાભાથીઓ માટે વધારે આકર્ચક હતી કારણકે એકંર્દરે ર્ાર સ્રોક મશીનની ડકિંમત કરતા બે સ્રોક મશીનની

પ્રકરણ II – કામગીરી અન્વરે્ણ

39

કીમત ઓછી હતી. બનેં પ્રકારના મશીનો માટે સરખી સહાયકીની રકમ મજુંર કરવાને કારણે પ્રવતચતી ર્વસગંતતાને ધ્યાનમા ંરાખીને ર્વભાગ ર્વર્ારણા કરી શકે છે.

2.17.3 ષવશ્વવયાપક સ્્થષત દશાયવતા યાંત્રની (GPS) ખરીદી માટે સહાય

ર્વશ્વવ્યાપક સ્સ્થર્ત ર્દશાચવતા યતં્ર (GPS) માછીમારીની હોિીઓને સૌથી ટૂંકા રસ્તે માછલીઓના ર્વસ્તારોમા ંપહોંર્વા માટે, અને માછીમારોને જ્યારે અન્તરાચષ્ટ્રીય ર્દડરયાઈ હર્દ રેખાની (IMBL) નજીક પહોંર્તા સતકચ કરી રે્દ તેવી મર્દર્દ કરે છે. ભતૂકાળમા ંર્વભાગે 2002-૦૩ થી 2007-08 સધુી હોિીઓના માચલકોને GPS પરુા પાિવાની યોજનાનુ ંઅમલીકરણ કયુું હત ુ.ં 2008-૦9 પછી ગજુરાત સરકારે આ યોજના ગજુરાત મેરી ટાઇમ બોિચ સાગર ખેડૂત સવાુંગી ર્વકાસ યોજના હઠેળ સપુ્રત કરી હતી. પરંત ુગજુરાત મેરી ટાઇમ બોિે આ યોજનાનુ ંઅમલીકરણ કરી શક્ુ ંન હત ુ.ં યોજના ર્વભાગને ફરીથી સોંપવામા ંઆવી હતી (2014-15). આમ, યોજના 2008-૦9 થી 2014-15 સધુી ર્ચલત ન હતી. 2015-16 મા ંર્વભાગે યોજનાને ફરીથી ર્દાખલ કરી અને હોિીના માચલકને GPS ની ખરીર્દ ડકમતના 50 ટકા, મહિમ ₹ 20,000 ની મયાચર્દામા ં સહાય પરૂી પાિવામા ંઆવી હતી.

ઓડિટે અવલોકન કયુચકે 2015-16 અને 2016-17 મા ંપ્રર્ત વર્ચ 2,000 GPS ના લક્ષયાકંની સામે ફક્ત 508 GPS (25.40 ટકા) અને 1,685 GPS (84.25ટકા) માટે સહાય આપી હતી. ર્વભાગે GPS ની ખરીર્દી માટે વેપારીઓ/ ર્વકે્રતાઓની યાર્દી ફક્ત િીસેમ્બર-2015 મા ં આખરી કરી હોવાને કારણે 2015-16 ર્દરર્મયાનમા ંર્સદ્ધદ્ધઓ ઓછી હતી.

ર્વભાગે જણાવ્યુ ં હતકેુ (જુન 2017) જુર્દાજુર્દા સિાર્ધકારીઓનો મત વેપારીઓ/ ર્વકે્રતાઓની યાર્દી બનાવવા માટેનો હતો, જેને કારણે વેપારીઓ/ ર્વકે્રતાઓની ર્નમણકુ કરવામા ંર્વલબં થયો હતો.ઓડિટનો એવો મત છે કે ર્વભાગે બધીજ જરૂડરયાતો ધ્યાનમા ં લઇ સમયસર પ્રડક્રયા કરવાની શરૂઆત કરવી જોઈએ જેથી ર્વલબં ર્નવારી શકાય.

2.18 પયાયવરણીય વાદ-ષવવાદ

2.18.1 ષનભાવી શકાય તેવા લક્ષયો

ભારતે સયંકુ્ત રાષ્ટ્રોના ર્નભાવી શકાય તેવા ર્વકાસના લક્ષય જેમા ં 17 ર્નધાચડરત લક્ષયો, ગરીબીનો અંત લાવવો, અસમાનતા સામે લિાઈ, અન્યાય અને વાતાવરણના બર્દલાવ ને 2030 સધુી અપનાવી લેવો ર્વગેરેનો સમાવેંશ થાય છે (સપ્ટેમ્બર 2015).ર્નભાવી શકાય તેવા ર્વકાસના લક્ષયનો મખુ્ય હતે ુવૈર્શ્વક લાગ ુકરી શકાય તેવા લક્ષયો કે જેનાથી નભાવી શકાય તેવા ર્વકાસના ત્રણે પાસાઓ એટલેકે પયાચવરણ, સામાજજક અને આથીક ને નીપજાવવાનો હતો. 2020 સધુીમા ં SDG નુ ંબધા પૈકી એક લક્ષય 14.4 (જળ નીર્ે જીવન) એ હત ુકેં વધ ુપિતી માછીમારી, ઉપજ વદૃ્ધદ્ધ, અર્નયર્મત અને અહવેાલ આપ્યા ર્વના કરવામા ંઆવેલી માછીમારી, ર્વનાશકારી માછીમારી કરવાની પદ્ધર્તઓને ર્નયર્મત કરવી, અને ર્વજ્ઞાન આધાડરત વ્યવસ્થાપન યોજનાઓનો અમલ કરવો કે જેથી મત્સસ્યોનો સ્ટોક તેના ટૂંકા સમયગાળામા ંતેના

31 માર્ચ 2017 ના રોજ પરુા થતા વર્ચ માટેનો ઓડિટ અહવેાલ (આર્થિક ક્ષતે્ર) – 2018 નો અહવેાલ ન.ં 1

40

સ્તરે જૈર્વક લાક્ષચણકતાઓ મજુબ પનુ:જળવાઈ રહ ે જેથી વધમુાવંધ ુ ર્નભાવી શકાય તેટલી ઉપજ મળતી રહ.ે

ર્નભાવી શકાય તેવા ર્વકાસના લક્ષયના ઉદે્દશને ધ્યાનમા ં રાખીને ર્વભાગે તેની પ્રવરૃ્તઓ માછીમારીનુ ં ર્નયમન કરવામા,ં અને પયાચવરણીય ર્મત્રાર્ારી વધારતી માછીમારી પદ્ધર્તઓને ઉિેજન આપવાનુ ં ધ્યેય રાખ્યુ ં હત ુ.ં આના અનસુધંાનમા ંઓડિટના અવલોકનોની ર્ર્ાચ નીર્ે કરવામા ંઆવી છે.

2.18.2 માછીમારીની પ્રવષૃતઓના ષનયમન માટે જાહરેનામુાં બહાર ન પાડવુાં

ગજુરાત મત્સસ્યક્ષેત્ર એક્ટ, 2003 ની કલમ 7 મા ં મકુરર કયુું છે કે રાજ્ય સરકાર કોઈપણ ર્નડર્દિષ્ટ્ટ કરેલા ર્વસ્તારમા ં માછલીઓના બર્ાવ માટે માછીમારીને ર્નયર્મત કરે, મયાચડર્દત કરે અથવા પ્રર્તબધં મકેુ, વૈજ્ઞાર્નક પદ્ધર્તના આધારે માછીમારી અને સમરુમા ંઅને સમરુ ડકનારે કાયર્દો અને વ્યવસ્થા જાળવવાનુ ં ર્નયમન કરે.ગજુરાત સરકાર દ્વારા એક્ટની કલમ-7 મા ંઉલ્લેખ કરાયેલ ર્વર્ય/ બાબત ઉપર કોઈ ર્ોક્કસ જાહરેનામુ ંબહાર પાિવામા ંઆવ્યુ ં નથી. (મે2017). આવા ધારાધોરણ માછીમારીને અસરકારક રીતે ર્નયમન કરવાના ર્નભાવી શકાય તેવા ર્વકાસના લક્ષય 14.4 ના ઉદે્દશો (જળ નીર્ે જીવન) સાથે સસુગંત હત ુ.ં

ર્વભાગે જણાવ્યકેુ (સપ્ટેમ્બર 2017) જરૂરી જાહરેનામુ ંબહાર પાિવાની પ્રડક્રયાની શરુઆત થઇ ચકુી હતી. જવાબ સમજી શકાય તેમ નથી. 2003 મા ં ધારો અમલમા ં આવ્યો પછી પણ જાહરેનામુ ંબહાર પિાયુ ંનથી. વધમુા,ં ધારામા ંઆરે્દશ આપ્યા પછી પણ જાહરેનામુ ંબહાર નડહ પાિવા માટે કોઈ કારણ જવાબમા ંઆપવામા ંઆવ્યા નથી.

2.18.3 માછીમારી માટે એક સરખો પ્રષતબાંધનો સમયગાળો નકહ અપનાવવો

ભારત સરકારે માછીમારીના પ્રર્તબધં માટે સમયગાળો નક્કી કરવા માટે, અને સરંક્ષણ અને વ્યવસ્થાપનના પાસાઓને વધ ુમજબતુ કરવા માટે વધ ુપગલા લેવાના સરુ્ન કરવા માટે એક ટેકનીકલ સર્મર્તની (TC)33 રર્ના કરી (મેં 2003).ટેકનીકલ સર્મર્ત એ ર્દર વરે્ 1 જુન થી 31 જુલાઈ (61 ડર્દવસ) નો પર્િમ ર્દડરયા ડકનારે માછીમારી માટે પ્રર્તબધં લાર્દવા ભલામણ કરી હતી. (સપ્ટેમ્બર 2014). ભારત સરકારે ભલામણોનો સ્વીકાર કયો હતો (માર્ચ 2015). ગજુરાત સરકારે પણ ઉપરની ભલામણો માટે સમંતી આપી હતી.(માર્ચ 2015) ઓડિટે અવલોકન કયુું કે ગજુરાત સરકારે માછીમારી પરનો પ્રર્તબધં ર્દર વરે્ 2017 સધુી 67 ડર્દવસ જુન-10 થી 15 ઓગસ્ટ સધુી લાર્દયો હતો, અને માછીમારી પરનો પ્રર્તબધં 1 જુન થી 61 ડર્દવસના સમયગાળા માટે હતો તેને ફેરવ્યો ન હતો. આ રીતે ગજુરાત સરકારે એક સરખા માછીમારીના પ્રર્તબધંના સમયગાળાને ગ્રહણ કરવાના ભારત સરકારના ર્નરે્દશની પતૂચતા કરી ન હતી.

33 ટેકનીકલ સર્મર્તમા ં નવ સભ્યો હોય હતા, જેમા ં પશ ુ સવંધચન ર્વભાગ ,િેરી અને મત્સસ્યક્ષેત્ર ર્વભાગ, ભારત સરકાર, કેન્રીય ર્દડરયાઈ મત્સસ્યક્ષેત્ર સશંોધન સસં્થા (બે પ્રર્તર્નર્ધ) કોર્ી, મત્સસ્યક્ષેત્રના ં ડિરેક્ટર, તર્મલનાડુ સરકાર અને કનાચટક સરકાર, બગંાળના અખાત કાયચક્રમ-ઈન્ટર ગવનચમેન્ટ ઓગેનીઝેશન, ર્ેન્નાઈ, સેન્રલ ઇન્સ્ટીટયટુ ઓફ ડફશરીઝ ટેકનોલોજી, નેશનલ ફીશવકચર ફોરમ, અને ડફશરીઝ સવે ઓફ ઈસ્ન્િયા ના પ્રર્તર્નર્ધ.

પ્રકરણ II – કામગીરી અન્વરે્ણ

41

ર્વભાગે જણાવ્યકેુ (સપ્ટેમ્બર 2017) કે ગજુરાત મત્સસ્યક્ષેત્ર અર્ધર્નયમ, 2003 અને ગજુરાત મત્સસ્યક્ષેત્ર ર્નયમ, 2003 મા ંભારત સરકારના ર્નરે્દશ પ્રમાણે સધુારો કરવામા ંઆવેલ છે.

2.18.4 માછીમારીના અંષતમ ષવભાગો ઉપર વધમુાાં વધ ુમાછીમારીની હોડીઓની મયાયદા નક્કી નકહ કરવી

ગજુરાત મત્સસ્યક્ષેત્ર ધારો, 2003 ની કલમ 7 મા ંમકુરર કયુું છે કે રાજ્ય સરકાર માછીમારીના ઉપયોગ માટે હોિીઓ, વહાણની સખં્યાનુ ંર્નયમન, મયાચર્દા, અને પ્રર્તબધં માટે જાહરેનામુ ંબહાર પાિી શકે છે.

ર્વભાગના કાયચક્ષેત્ર હઠેળ ત્રણ માછીમારીના અંર્તમ ર્વભાગો, વેરાવળ, પોરબરં્દર અને માગંરોળ ખાતે આવેલા છે. નીર્ે બતાવેલ કોઠો 13 મા ં બરં્દરોની લાગંરવાની ક્ષમતા અને નોંધાયેલી હોિીઓની ર્વગતો આપેલી છે.

કોઠો 13 : માચય 17 ના રોજ રાજ્યના માછીમારીના અંષતમ ષવભાગોમાાં હોડીઓ લાાંગરવાની ક્ષમતા અને નોધાયેલી હોડીઓ

(સ્ત્રોત: ષવભાગ દ્વારા અપાયેલી ષવગતો)

ઓડિટે અવલોકન કયુું કે માછીમારીના અંર્તમ ર્વભાગો ઉપર નોંધાયેલી હોિીઓની સખં્યા તેમની લાગંરવાની ક્ષમતા કરતા છ ગણી વધારે હતી. કારણકે કોઈ પણ માછીમારીના અંર્તમ ર્વભાગો ઉપર માછીમારીની હોિીઓની નોંધવાની સખં્યા નક્કી કરી ન હતી. તેથી, આ માછીમારીના અંર્તમ ર્વભાગો ઉપરથી હોિીઓના સરં્ાલન દ્વારા વધારે માછીમારી થવાની શક્યતા છે. ઉપરાતં, ઉપરના માછીમારીના અંર્તમ ર્વભાગો ઉપર હોિીઓ વધારે પ્રમાણમા ંએકઠી થવાને લીધે સરેરાશ ફેરાના સમયમાં 34 (24 કલાક) વધારો થવાની શક્યતા નકારી શકાય નડહ.

ર્વભાગે જણાવ્યકેુ (સપ્ટેમ્બર 2017) ભારત સરકારના ર્નરે્દશ અનસુાર (જુન 2017) તેમણે નોંધણી કરવાનુ ંઅને નવી માછીમારીની હોિીઓ કે જેમા ં10 HP થી વધારેના એન્જીન હોય તેને પરવાનો આપવાનુ ંબધં કરી ર્દીધુ ંછે.

જવાબમા ં હાલ ઉભા થયેલા પ્રશ્નનુ ં ર્નરાકરણ નથી બતાવતો કે પ્રવતચમાન નોંધાયેલ માછીમારીની હોિીઓ કે જે હયાત લાગંરવાની ક્ષમતા કરતા ઘણી વધારે છે, જેને લીધે વધ ુપિતી માછીમારીની શક્યતા છે અને માછીમારીના અંર્તમ ર્વભાગો ઉપર વધારે પ્રમાણમા ંએકઠી થાય છે.

34 માછલીઓ પકિવાના અને હોિી ખાલી કરી પછીની રીપ પર જવા માટે લીધેલો સમય.

અનકુ્રમ બાંદરનુાં નામ લાાંગરવાની ક્ષમતા નોંધાયેલી હોડીઓ 1 વેરાવળ 750 4,082 2 માગંરોળ 380 1,804 3 પોરબરં્દર 400 4,162 કુલ 1,530 10,048

31 માર્ચ 2017 ના રોજ પરુા થતા વર્ચ માટેનો ઓડિટ અહવેાલ (આર્થિક ક્ષતે્ર) – 2018 નો અહવેાલ ન.ં 1

42

2.18.5 40 એમ.એમ.કોડના છેડાવાળી જાળનો ઉપયોગ

ગજુરાત ડફશરીઝ રૂલ્સ, 2003, કોઈ પણ વ્યસ્ક્તને કોઈ પણ જાતના કર્દની માછલી પકિવાની જાળ વાપરી શકે નડહ ર્સવાયકે 40 એમ.એમ.સાઈઝની ર્ોરસ મેશજાળ કોિ છેિાવાળી િીમરસલ માછલીની 35 માછીમારી માટે ઉપયોગ થઇ શકે. ર્દડરયાઈ માછીમારીના સ્ત્રોતને જાળવવા, ર્વભાગે ( જાન્યઆુરી 2010) મા ંRKVY યોજના અંતગચત નાની માછલીઓનુ ંમતૃ્સય ુઘટાિવાના હતેથુી માછીમારીની હોિીઓના માચલકો ને 40 એમ.એમ.કોિના છેિાવળી જાળ વહરે્વા માટે નાણાકીય સહાય આપવાની યોજનાનુ ંઅમલીકરણ કયુું.

યોજનામા ં40 એમ.એમ.કોિના છેિાવાળી જાળ પરૂી પાિવાની હતી. ર્વભાગે 7,000 નગં 40 એમ. એમ. કોિના છેિાવાળી જાળ ₹ 1.63 કરોિની કીમતથી ખરીર્દવાનો ઓિચર આપ્યો (જાન્યઆુરી 2012) અને પ્રોજેક્ટ 2012-13 મા ંપરૂો થયો.ઓડિટની ર્કાસણી એવુ ંર્દશાચવેછે કે ર્વભાગે 7,000 જાળના લક્ષયાકંની સામે 4,333 જાળની વહેંર્ણી કરી અને આ રીતે લક્ષયાકંના 61.90 ટકા ર્સદ્ધદ્ધ હાસંલ કરી. યોજના હઠેળ વર્ચ 2012-13 મા ંખરીરે્દલી જાળમાથંી 2,667 નડહ વહેંર્ાયેલી જાળ વહેંર્ાયા વગર પિી રહી હતી (મે 2017). ઓછી ર્સદ્ધદ્ધ માટેનુ ં કારણ માછીમારોનો પ્રર્તભાવ નબળો હતો. ઓડિટને ઉપલબ્ધ કરાયેલ રેકોિચ ઉપરથી એવુ ં લાગતુ ંનહોત ુ ંકે ર્વભાગે 40 એમ. એમ. કોિના છેિાવાળી જાળના ઉપયોગને ઉિેજન આપવા માટે કોઈ પ્રયત્સન કયાચ હોય ર્સવાય કે જાળની વહેંર્ણી ઉપર જણાવ્યા મજુબ તે સરૂ્વે છે.

ઓડિટે વધમુા ં એવુ ં અવલોકન કયુું કે 40 એમ.એમ. કોિના છેિાવાળી જાળનો ઉપયોગ ફરજીયાત હોવા છતા ં ર્વભાગ પાસે એવી કોઈ રે્દખરેખની વ્યવસ્થા ન હતી કે આવી જાળનો ખરેખર ઉપયોગ થાય છે. પોરબરં્દર અને વેરાવળ માછીમારીના અંર્તમ ર્વભાગોની સ્થળ મલુાકાત (એર્પ્રલ 2017) ર્વભાગના પ્રર્તર્નર્ધઓ સાથેકરી હતી અને ઓડિટે અવલોકન કયુું કે 40 એમ.એમ.ની જાળની ર્વરુધ્ધ 15 એમ.એમ. થી 30 એમ. એમ. સધુીની જાળનો ઉપયોગ કરાઈ રહ્યો હતો.

ફોટોગ્રાફમાાં પોરબાંદર (11 એષપ્રલ 2017) અને વેરાવળના (12 એષપ્રલ 2017) બાંદરો ઉપર 40 એમ.એમ

કોડના છેડાવાળી નેટ ને બદલે ઓછા એમ.એમ.કોડના છેડાવાળી જાળનો ઉપયોગ બતાવે છે.

35 ર્દડરયા અથવા સરોવરના તચળયે પ્રાપ્ત થતી માછલીઓ.

પ્રકરણ II – કામગીરી અન્વરે્ણ

43

ર્વભાગ, તે માટે, ગજુરાત ડફશરીઝ ર્નયમ, 2003 હઠેળ ઓછામા ંઓછી 40 એમ.એમ. કોિના છેિાવાળી જાળના ઉપયોગ માટે ર્દબાણ ન કરી શક્ુ.ં

ર્વભાગે જણાવ્યકેુ (સપ્ટેમ્બર 2017) 40 એમ.એમ. કોિના છેિાવાળી જાળના ઉપયોગ માટે ર્નયર્મત અને ર્નયરં્ત્રત કરવા માટે જરૂરી જાહરેનામુ ં બહાર પિાઈ રહ્ુ ં છે. વધમુા,ં ગજુરાત મત્સસ્ય ક્ષેત્રઅર્ધર્નયમ, 2003 ની જોગવાઈઓનુ ં પાલન કરાવવા માટે ગજુરાત સરકારમા ંએન્ફોસચમેન્ટ ર્વિંગ ઉભી કરવા માટે ર્દરખાસ્ત મોકલવા મા ંઆવી રહી છે.

2.19 માનવ શસ્ક્ત

2.19.1 માનવ શસ્ક્તની ઘટ

ર્વભાગના મહકેમની સ્સ્થર્ત નીર્ે મજુબ કોઠો 14 મા ંઆપેલી છે:

કોઠો 14: 1 મે 2017 ના રોજ મહકેમની સ્્થષત

અનકુ્રમ વગય માંજુર જગ્યાઓ

ભરાયેલી જગ્યાઓ

ખાલી જગ્યાઓ

ખાલી જગ્યાઓની ટકાવારી

1 I 41 7 32 78.05

2 II 57 20 34 59.65

૩ III 673 289 366 54.38

4 IV 155 110 41 26.45

કુલ 926 426 473 51.08

(સ્ત્રોત: ષવભાગે માકહતી પરૂી પાડી)

ઓડિટે અવલોકન કયુચકે, 1 મે 2017 ના રોજ 50 ટકા કરતા વધારે જગ્યાઓ ખાલી હતી. મજુંર થયેલ કુલ જગ્યાઓ, 529 ટેકનીકલ જગ્યાઓ અને 397 નોન-ટેકનીકલ જગ્યાઓ હતી. ટેકનીકલ જગ્યાઓમા ં306 જગ્યાઓ ખાલી હતી (કુલ ટેકનીકલ જગ્યાઓના 58 ટકા). તેવીજ રીતે 167 નોન-ટેકનીકલ જગ્યાઓ ખાલી હતી (કુલ નોન-ટેકનીકલ જગ્યાઓના 42 ટકા). આ ખાલી જગ્યાઓ 1998 થી 2017 ના વર્ોમા ંઉભી થઇ હતી. કર્ેરીઓની પ્રર્તકર્કાસણીમા ંએવુ ંજોવામા ંઆવ્યકેુ એકજ કમચર્ારી એક અથવા તેથી વધારે, એજ કર્ેરી અથવા જુર્દીજુર્દી કર્ેરીમા ંઅનેક ર્ાર્જ સભંાળતા હતા.

ર્વભાગે સ્વીકાર કયો કે (મે 2017) માનવ શસ્ક્તના અભાવને કારણે કામો સમયસર પરુા કરવામા ં મશુ્કેલીઓનો સામનો કરવો પિે છે. ઓડિટનુ ં એવુ ં મતંવ્ય છે કે ટેકનીકલ સવંગચમા ંલાબંા સમય સધુી રહતેી ખાલી જગ્યાઓ મત્સસ્યક્ષેત્રની પ્રવરૃ્તઓની સધુારણા માટે ના ર્વર્વધ કાયચક્રમોની સફળતા ને ર્વપરીત અસર કરે છે.

31 માર્ચ 2017 ના રોજ પરુા થતા વર્ચ માટેનો ઓડિટ અહવેાલ (આર્થિક ક્ષતે્ર) – 2018 નો અહવેાલ ન.ં 1

44

ર્વભાગે જણાવ્યુકેં (સપ્ટેમ્બર 2017) તેમણે 2016 થી 67 કરતા વધારે ર્વર્વધ સવંગચના ટેકનીકલ કમચર્ારીઓની ભરતી કરી છે અને ર્વર્વધ સવંગચમા ંપ્રત્સયક્ષ પસરં્દગીથી સીધી ભરતી કરવા માટે ્બુજ સડક્રયતાથી આગળ વધે છે.

2.20 આંતકરક ષનયાંત્રણ, દેખરેખ અને મલૂ્યાાંકનની કાયય પધ્ધષત

2.20.1 આંતકરક ષનયાંત્રણ અને આંતકરક ઓકડટ

અસરકારક આંતડરક ર્નયતં્રણની કાયચપધ્ધર્ત કરકસરપવૂચક, કાયચક્ષમ અને અસરકારક કામગીરી અને નકુસાન સામે પરૂતા પ્રમાણમા ંનાણકીય સાધનોની સરુક્ષા પરૂી પાિે છે.

ગજુરાત સરકારના સામાન્ય વહીવટ ર્વભાગના તારીખ 20 ઓગસ્ટ 1987 ના પડરપત્રમા ંગજુરાત સરકારના બધાજ ર્વભાગોની આંતડરક ઓડિટ શાખા એ વાર્ર્િક તપાસણી આયોજન અને વહીવટી માળખાને સરળતાથી ર્લાવવા માટે તેને ચસુ્તતાપવૂચક અનસુરવાનુ ં અને યોજનાઓ અને કાયચક્રમોના યોગ્ય અમલીકરણની ખાતરી કરવાની હોય છે.

આંતરીક ઓડિટ, ર્વભાગની એક અલગ ઓડિટ શાખા દ્વારા કરવામા ંઆવે છે. ર્વભાગની 28 પ્રારે્દર્શક/ તાબાની કર્ેરીઓ (2012-15 ર્દરર્મયાન) અને 35 પ્રારે્દર્શક/ તાબાની કર્ેરીઓ (2015-17 ર્દરર્મયાન) હતી કે, જેનુ ંઆંતડરક ઓડિટ કરવાનુ ંહોય છે. સાત કમચર્ારીઓની મજુંર જગ્યા સામે આંતડરક ઓડિટ શાખામા ં31 માર્ચ2017 ના રોજ ફક્ત પારં્જ કમચર્ારીઓ હાજરી પત્રક ઉપર હતા.ઓડિટ શાખાએ વાર્ર્િક તપાસનુ ંઆયોજન 2012-17 ના પારં્ વર્ચ માટે તૈયાર કયુું હત ુ.ં છતા,ં બાકી આંતરીકઓડિટની ટકાવારી 2012-17 ર્દરર્મયાન શનૂ્ય થી 46 ટકાની શે્રણીમા ંહતી. ઉપરાત, ઉપલબ્ધ કરાયેલ રેકોિચ ર્દશાચવે છે કે આંતડરક ઓડિટ શાખા દ્વારા તૈયાર કરાયેલા ઓડિટ અહવેાલ ઉપર કોઈ પગલા લેવાયા ન હતા. તાબાની કર્ેરીઓની સમયસર તપાસણી ર્વર્વધ યોજનાઓ અને કાયચક્રમોમા ં ર્દશાચવેલા ર્છરોને શોધવામા ં મર્દર્દ થઇ શકે. ર્વભાગે આંતડરક ઓડિટે રજુ કરેલા ઓડિટ અહવેાલોના અવલોકનોના આધારે ર્નયર્મત રીતે જરૂરી પગલા અને અનવુતી કાયચવાહી કરવી જરૂરી છે.

આંતરીક ઓડિટની ખામીઓ રાષ્ટ્રીય કૃર્ર્ ર્વકાસ યોજનાના (RKVY) અમલીકરણ/ ગજુરાત સરકારની “ફીશ કલ્ર્ર કેજ” યોજના, ભાિાપટ્ટાની નીર્તની શરતોની પતૂચતા, આંતરમાળખાકીય પ્રોજેક્ટોના અમલીકરણ, 40 એમ.એમ. કોિ છેિાવાળી નેટના ઉપયોગ અને ભિંોળના ઉપયોગમા ંજોવા મળી હતી.

ર્વભાગે જણાવ્યકેુ (સપ્ટેમ્બર 2017) બધાજ એકમોના ઓડિટ ક્રમ પ્રમાણે કરવામા ંઆવશે.

2.20.2 દેખરેખ અને મલૂ્યાાંકન

ર્નયતં્રણ એ કોઈપણ યોજના, કાયચક્રમ અથવા પ્રડક્રયાની પ્રગર્ત કંિારેલી કેિી પર ર્ાલે છે કે નડહ તે જાણવા માટે અને ર્નર્િત રસ્તા પરથી માગાુંતર થયુ ં હોયતો ઈપ્ચ્છત ઉદે્દશોને ર્સદ્ધ કરવા માટે સધુારાત્સમક પગલા લઇ શકાય તે હતેથુી ્બુજ જરૂરી છે.

પ્રકરણ II – કામગીરી અન્વરે્ણ

45

2012-17 ર્દરર્મયાન, કર્મશ્નર ઓફ ડફશરીઝે ર્વર્વધ યોજનાઓના અમલીકરણની ર્નયર્મત ર્ત્રમાર્સકના ધોરણે લગતા વળગતા િીવીઝનોના વિાઓ સાથે સમીક્ષા કરી હતી. પ્રારે્દર્શક/ તાબાની કર્ેરીઓ યોજનાઓના અમલીકરણનો પ્રગર્ત અહવેાલ માર્સક ધોરણે મોકલે છે.

યોજનાઓની સમીક્ષા ર્નયર્મત રૂપે થતી હોવા છતા,ં ઓડિટે અવલોકન કયુચકે રે્દખરેખ ખામી યકુ્ત હતી જે ફીન્ગરલીંગના ઉત્સપાર્દન માટે જરૂરીમાછલીના બીજની અપરૂતી આકારણી, તળાવોનો નહીવત ઉપયોગ, ભિંોળનો ઓછો ઉપયોગ અને ખરેખર વપરાશ ન થયો હોવા છતા ંવપરાશ થયાનો અહવેાલ આપવો, પરુવઠાકારની યાર્દી બનાવવામા ં ર્વલબં અને આંતરમાળખાકીય પ્રોજેક્ટોના અમલીકરણમા ંર્વલબં જેની ર્ર્ાચ આગળના ફકરાઓમા ંકરવામા ંઆવી છે.

ઓડિટે અવલોકન કયુચકે ર્વભાગે યોજનાઓ/ પ્રોજેક્ટો ના અમલીકરણ દ્વારા ઈપ્ચ્છત ઉદે્દશો ર્સદ્ધ થયા છે કે નડહ, અને તેની અસરનુ ં કોઈજ મલૂ્યાકંન કરવામા ંઆવ્યુ ંનથી. એ પણ જોવામા ંઆવ્યકેુ ર્વભાગે અંતરે્દશીય, ર્દડરયાઈ, અને ભાભંરા પાણી માછીમારીની યોજનાઓમા ં કોઈ ર્ોક્કસ જરૂડરયાતને ધ્યાન મા ં લીધી ન હ્તી. આવા કોઈ મલૂ્યાકંનની અનપુસ્સ્થર્તને લીધે યોજનાઓ અને પ્રોજેક્ટોના અમલીકરણ અને મત્સસ્યક્ષેત્રના ર્વકાસની સફળતા અને અસરકારકતા નક્કી થઇ શકતી નથી. ઉપરાતં, માછીમારોની જાતી ઉપર યોજનાઓની સામાજજક અને આર્થિક અસરો સરુ્નર્િત કરી શકાતી ન હતી.

ર્વભાગે જણાવ્ય ુ (સપ્ટેમ્બર 2017) કે યોજનાઓ/ પ્રોજેક્ટોની સમાયતંરે ર્વભાગના વિા દ્વારા રે્દખરેખ રખાય છે. વધમુા,ં મલૂ્યાકંનની કાયચપદ્ધર્તમા ંસમીક્ષાબેઠકમા ંઅપાયેલ સરૂ્નાઓ ઉપર લીધેલા પગલા દ્વારા સ્થળ પર મકુાય છે. વધમુા ંએ પણ જણાવ્યકેુ ગજુરાત સરકારના સમાન્ય વહીવટ ર્વભાગ દ્વારા યોજનાઓનુ ંમલૂ્યાકંન થાય છે. આમ છતા,ં 2012-17 ર્દરર્મયાન આવી કોઈ યોજનાઓનુ ંમલૂ્યાકંન થયુ ંન હત ુ.ં

2.21 ઉપસાંહાર

2012-17 દરષમયાન રાજ્યનુાં દકરયાઈ માછલીઓનુાં ઉત્સપાદન સમગ્ર ભારતના માછલીઓના ઉત્સપાદનના લગભગ 20 ટકા જેટલુાં હત ુાં, જયારે રાજ્યનુાં અંતદેશીય માછલીઓનુાં ઉત્સપાદન સમગ્ર ભારતના અંતદેશીય માછલીઓના ઉત્સપાદન કરતા દોઢ ટકા કરતા થોડુાં વધારે હત ુાં. ઓકડટે અવલોકન કયુયકે ષવભાગે પાંચવષીય યોજના (2012-17) પરૂી થાય ત્સયાાં સધુીના સમયગાળા માટે સાંલચત લક્ષયાાંક ષસદ્ધ કરવાની તૈયારી કરી હતી. પરાંત ુવષય વાર લક્ષયાાંકો અને ષવષવધ ઘટકો માટે મળતુાં નાણાકકય રોકાણ યોજનામાાં સમાષવષ્ટ્ટ કરાયુાં ન હત ુાં. વાષષિક કામગીરી માટે અંદાજપત્ર/અંદાજો પાંચવષીય યોજનામાાંથી મળતા ન હતા. ઉપરાાંત, મળૂ અંદાજપત્રના અંદાજો અને સધુારેલા અંદાજપત્રના અંદાજોમાાં તફાવત જોવા મળ્યો હતો જે અવા્તષવક ધારણાઓ અને યોજનોના લબન અસરકારક અમલીકરણ અથવા અમલીકરણમાાં ષવલાંબને લીધે ભાંડોળ વણ-વપરાયેલ રહવેાના પ્રસાંગો બન્યા હતા.

અંતદેશીય મત્સ્યકે્ષત્રના ષવકાસ માટેની ષવભાગની યોજનામાાં ષવભાગ મત્સ્ય બીજ ની જરૂકરયાતને પહોચી વળવા શસ્ક્તમાન ન હતો, જળાશયો અને તળાવોનો અલ્પ ઉપયોગ થયો

31 માર્ચ 2017 ના રોજ પરુા થતા વર્ચ માટેનો ઓડિટ અહવેાલ (આર્થિક ક્ષતે્ર) – 2018 નો અહવેાલ ન.ં 1

46

હતો, અને “ફીશ કલ્ચર કેજ” ની યોજનામાાં પણ ષવલાંબ થયો હતો.ષવભાગ પાસે એવી કોઈ બઝારીકરણની નીષત ન હતી કે જેથી તેની સફળતા આંકી શકાય પરાંત ુ તે નાના ષવકે્રતાઓને, પ્લાન્ટના માલલકને પ્રરકક્રયામાાં,પેટા યોજનાઓ દ્વારા જેવીકે ઇન્્યલેુટેડ બોક્ષ,સ્ત્રીના ્વયાં સહાય કરતા સમહૂોને મદદ, પ્રકક્રયામાાં વપરાતા પ્લાન્્સ અને મશીનરી વગેરે માટે મદદ કરે છે દકરયાઈ મત્સ્યકે્ષત્રના ષવકાસના હતે ુવાળી ષવભાગની યોજનાઓમાાં નવા બાંદરોના ષવકાસ અને કક્ષા ઉંચી કરવા માટે આંતરમાળખાકીય પ્રોજેક્ટોમાાં કામ શરુ કરવાના ષવલાંબને લીધે મત્સ્યકે્ષત્રને વધારે સારી સવલતોથી વાંલચત રાખ્યુાં હત ુાં. અપરૂતા ભાંડોળના કારણે માછીમારોને સીધેસીધો લાભ આપતી ડીઝલ વેટ સહાયકી તબદીલ કરવાના ષવલાંબને કારણે યોજનાનો હતે ુબર આવયો ન હતો.

જોકે કફશરીઝનુાં ષનયમન કરવાનો, મયાયકદત કરવાના અને સાંરક્ષણ કરવાનુાં ફરજીયાત હોવા છતાાં ષવભાગે કફશરીઝ એક્ટ, 2003, FTDs ઉપર લાાંગરવાની માછીમારીની હોડીઓને મયાયકદત કરવા, કે એક સરખો માછીમારીનો પ્રષતબાંધનો સમયગાળો અપનાવવા માટે જોગવાઈઓમાાં સધુારો કરવા માટે ન તો ઉપયોગ કયો અથવા સધુારો કરાવયો.ષવભાગે પણ 40 એમ.એમ. કોડ છેડાવાળી જાળના ઉપયોગને ઉિેજન આપવા માટે પરૂતા પ્રયત્સન કયાય ન હતા. ષવભાગે અંતદેશીય, દકરયાઈ, અને ભાભંરા પાણી માછીમારીની યોજનાઓમાાં કોઈ ચોક્કસ જરૂકરયાતને ધ્યાનમાાં લીધી ન હ્તી. તેથી, ષવભાગ મત્સ્યકે્ષત્રના ષવકાસનો હતે ુષસદ્ધ થયો છે કે નકહ તે નક્કી કરી શકત ુાં ન હત ુાં.

2.22 ભલામણો

ષવભાગે વા્તષવક ધારણાઓ અને આયોજજત રીતે યોજનાઓના અમલીકરણના આધારે ભાંડોળ ષનરથયક ન પડ્ ુાં રહ ેતે રીતે અંદાજપત્ર તૈયાર કરવુાં.

ષવભાગે યોજનાની પ્રવષૃતઓ જે પાછળ રહી જતી હોય તેને ઓળખી, તટૂ પડવાના કારણો શોધી અને તેની અસરોને ધ્યાનમાાં રાખી યોગ્ય રીતે નક્કી કરવુાં જોઈએ અને માછીમારોની ખાસ જરૂકરયાતના આધારે યોજના ચાલ ુરાખવી કે બાંધ કરવી.

ભાભંરા જળ એક્વાકલ્ચરના ષવકાસ માટે યોગ્ય ખારાશવાળી જમીનનુાં નક્શાકરણ કરવુાં અને નક્શાકૃત કરેલ જમીનની ફાળવણીને વેગ આપવો.

આંતરમાળખાકીય પ્રોજેક્ટો માટે સમયરેખા ષનષિત કરવી અને વળગી રહવે ુાં જેથી મત્સ્યકે્ષત્ર તેના લાભ ભોગવી શકે.

ષવભાગ માછીમારો તેમના મત્સ્ય ઉત્સપાદનો વેચી શકે તેવી તકો વધારતી બઝારીકરણની નીષત ઘડવાન ુાં ષવચારી શકે છે.

પ્રકરણ II – કામગીરી અન્વરે્ણ

47

31 માર્ચ 2017 ના રોજ પરુા થતા વર્ચ માટેનો ઓડિટ અહવેાલ (આર્થિક ક્ષતે્ર) – 2018 નો અહવેાલ ન.ં 1

48

47

પ્રકરણ III

પરૂ્તર્ા ઓડિટ

ગજુરાત સરકારના વિભાગોના આવથિક ક્ષેત્રમાાંના વ્યિહારોની પ્રવતક ચકાસણીમાાંથી ઉદ્ભિતા મહત્િના ઓડિટ અિલોકનો આ પ્રકરણમાાં સમાિિામાાં આવ્યા છે.

વન અને પર્ાતવરણ વવભાગ

3.1 ગજુરાર્ના રક્ષિર્ વવસ્ર્ારોમાાં પ્રવવૃિઓનુાં વનર્મન

3.1.1 પ્રસ્ર્ાવના

િન્યજીિનનો સાંદભભ તેમના કુદરતી રહઠેાણમાાં જીિતા સજીિો માટે છે. રક્ષક્ષત વિસ્તારો િન્યજીિોના કુદરતી રહઠેાણો રાષ્ટ્રીય સ્ત્રોત છે કે જે પયાભિરણનુાં સમતલુન જાળિિામાાં મદદ કરે છે. િર્ષો દરવમયાન િનસ્પવત અને પ્રાણીસષૃ્ષ્ટ્ટની ઘણી પ્રજાવતઓને લપુ્ત જાહરે કરિામાાં આિી છે અને અન્ય ઘણી લપુ્ત થિાના આરે છે. િન વિનાશ, ગેરકાયદેસર વશકાર, રહઠેાણોમાાં ઘટાિો અને તેમની અિનવત િગેરે રક્ષક્ષત વિસ્તારો માટે ખતરારૂપ છે આથી; િન્યજીિનના સાંરક્ષણ અને રક્ષણ માટેનુાં વનયમન એક જરૂડરયાત છે.

રક્ષક્ષત વિસ્તારોની રચના અને વનયાંત્રણ િન્યજીિન (રક્ષણ) અવિવનયમ, 1972 ની જોગિાઇઓ હઠેળ થાય છે. િન્યજીિન (રક્ષણ) અવિવનયમ રાજ્ય સરકારને પરૂતા પયાભિરણીય, િનસ્પવત અને પ્રાણીસષૃ્ષ્ટ્ટને લગતા, જીઓમોર્ફોલોજીકલ, કુદરતી અથિા પ્રાણીશાસ્ત્રીય મહત્િ તરીકે રક્ષણ માટે, પ્રચાર માટે અથિા િન્યજીિનના વિકાસ અથિા તેના પયાભિરણ માટે િન્યજીિન અભયારણ્ય અને નેશનલ પાકભ તરીકે જાહરે કરિાની સત્તા આપે છે. િન્યજીિન (રક્ષણ) અવિવનયમ ની કલમ 36(A) કોઇ પણ વિસ્તાર, ખાસ કરીને નેશનલ પાકભ અને િન્યજીિન અભયારણ્ય ની નજીક આિેલા હોય એિા વિસ્તારો અને એક રક્ષક્ષત વિસ્તારને બીજા સાથે જોિતા હોય એિા વિસ્તારોને ભવૂમ, દડરયો, િન્યજીિન અને પ્રાણીજીિન અને તેમના રહઠેાણોના રક્ષણ માટે અને સાંરક્ષક્ષત અનામત વિસ્તારો તરીકે જાહરે કરિાની રાજ્ય સરકારને સત્તા આપે છે.

િન્યજીિન અભયારણ્ય, નેશનલ પાકભ અને સાંરક્ષક્ષત અનામત વિસ્તાર તરીકે ઓળખાય છે.

3.1.2 ગજુરાર્માાં રક્ષિર્ વવસ્ર્ારો

ગજુરાતમાાં, 28 રક્ષક્ષત વિસ્તારો1 છે (પડરવિષ્ટ V). ગજુરાતમાાં રક્ષક્ષત વિસ્તારોનો કુલ વિસ્તાર 17,099.93 ચોરસ ડકલોમીટર (ચો.ડક.મી.) છે પરાંત ુ માત્ર 4,640.58 ચો.ડક.મી. (27.14 ટકા) જ ાંગલની જમીન છે અને બાકીની ક્ષબન-જ ાંગલ પડરસ્સ્થવતજન્ય પ્રણાલીઓ છે. િધમુાાં, ગજુરાતનો

1 23 િન્યજીિન અભયારણ્યો, ચાર નેશનલ પાકો અને એક સાંરક્ષણ અનામત.

31 માચભ 2017 ના રોજ પરુા થતા િર્ષભ માટેનો ઑડિટ અહિેાલ (આવથિક ક્ષેત્ર)- 2018 નો અહિેાલ નાં. 1

48

ભૌગોક્ષલક વિસ્તાર ભારતના એકાંદર વિસ્તારના માત્ર 5.90 ટકા છે પરાંત ુ દેશના કુલ રક્ષક્ષત વિસ્તારોના 11.37 ટકા વિસ્તાર ગજુરાતમાાં આિેલો છે.

ગજુરાત સૌથી લાાંબા દડરયા ડકનારા સડહત વિવિિ ભ-ૂભૌવતક અને પયાભિરણીય લક્ષણો િરાિે છે. વિવિિ પાડરસ્સ્થવતક પ્રણાલીના કારણે, ગજુરાતમાાં ભારતની પ્રજાવતઓના 14 ટકા દડરયાઇ, 18 ટકા સડરસપૃો, 37 ટકા પ્રાદેવશક પક્ષીઓ અને 25 ટકા સસ્તન પ્રજાવતઓ છે. ઉપરાાંત, ગજુરાત આંતરખાંિીય િાવર્ષિક સ્થળાાંતર કરતા યાયાિર પ્રજાવતઓના માગભમાાં આિે છે અને એવશયાઇ વસિંહો અને ભારતીય ઘિુખરનુાં એકમાત્ર રહઠેાણ છે.

ગજુરાતમાાં આિેલા િન્યજીિન અભયારણ્યો અને નેશનલ પાકોના વનદેશાત્મક સ્થળો દશાભિતો નક્શો નીચે આપ્યો છે:

ગજુરાર્માાં વન્ર્જીવન અભર્ારણ્ર્ો અને નેિનલ પાકોના વનરે્દિાત્મક સ્થળો ર્દિાતવર્ો નક્િો

(સ્ત્રોર્: mapsofindia.com માાંથી)

3.1.3 રક્ષિર્ વવસ્ર્ારોમાાં પ્રવવૃિઓના વનર્મન માટેના સિાવિકારી

રક્ષક્ષત વિસ્તારોમાાં પ્રવવૃત્તઓનુાં વનયમન, િન્યજીિન (રક્ષણ) અવિવનયમ દ્વારા થાય છે જેના પરૂક િન સાંરક્ષણ અવિવનયમ, 1980 અને પયાભિરણ રક્ષણ અવિવનયમ, 1986 છે. ઉપર જણાિેલા અવિવનયમોની જોગિાઇઓના અનપુાલનમાાં નીચે જણાિેલા સત્તાવિકારીઓની મહત્િની ભવૂમકા રહલેી છે.

પ્રકરણ III – પતૂભતા ઑડિટ

49

રાજ્ર્નુાં વન્ર્જીવન બોિત (SBWL): તેની રચના િન્યજીિન (રક્ષણ) અવિવનયમની કલમ 6 હઠેળ કરિામાાં આિી હતી અને રાજ્યના મખુ્ય માંત્રી તેના અધ્યક્ષ પદે હોય છે. રાજ્યના િન્યજીિન બોિભની ર્ફરજ રાજ્ય સરકારને રક્ષક્ષત વિસ્તાર તરીકે જાહરે કરિાના વિસ્તારોની પસાંદગી, રક્ષક્ષત વિસ્તારો અને િન્યજીિન િગેરેના રક્ષણ માટે લેિાના પગલા નક્કી કરિામાાં રાજ્ય સરકારને સલાહ આપિાની છે.

વન્ર્જીવનનુાં રાષ્રીર્ બોિત (NBWL): તે િન્યજીિન (રક્ષણ) અવિવનયમ ની કલમ 5 હઠેળ રચિામાાં આિેલુાં એક િૈિાવનક બોિભ છે. િન્યજીિનના રાષ્ટ્રીય બોિભની ભવૂમકામાાં અન્ય બાબતો સડહત રક્ષક્ષત વિસ્તારોમાાં પ્રવવૃત્તઓ પર વનયાંત્રણ સાંબ ાંવિત બાબતો અંગે ભલામણો કરિાનો સમાિેશ થાય છે.

કેન્દ્ન્િર્ સિાિારી સવમવર્ (CEC): તેની રચના નામદાર સિોચ્ચ અદાલત (SCI) દ્વારા કરિામાાં આિી હતી. િન્યજીિન (રક્ષણ) અવિવનયમ અને િન સાંરક્ષણ અવિવનયમ અને તે હઠેળ ઘિિામાાં આિેલા વનયમો, વનયમનો અને માગભદવશિકા સડહત જેના પર ભારતની સિોચ્ચ અદાલતે જુદા જુદા સમયે હકુમો પસાર કરેલા છે તે સિોચ્ચ અદાલતને ભલામણ કરિા માટે કેષ્ન્િય પયાભિરણ પાંચને મોકલિામાાં આિે છે.

3.1.4 સાંસ્થાકીર્ માળખુાં

ગજુરાત સરકારના અવિક મખુ્ય સક્ષચિ એ િન અને પયાભિરણ વિભાગના િિા છે જેમને બે મખુ્ય િન સાંરક્ષકોની સહાય મળે છે. અગ્ર મખુ્ય િન સાંરક્ષક (ર્ફોરેસ્ટ ર્ફોસભના િિા) િન વિભાગના કાયભસ ાંબ ાંવિત િિા છે.

રક્ષક્ષત વિસ્તારો પર વનયાંત્રણ, વ્યિસ્થા અને વનભાિ માટે, અગ્ર મખુ્ય િન સાંરક્ષક (PCCF)

(િન્યજીિન) ની િન્યજીિન (રક્ષણ) અવિવનયમ, 1972 ની કલમ 4 હઠેળ વનમણ ૂાંક કરિામાાં આિે છે જે રાજ્યના મખુ્ય િન્યજીિન િોિભન તરીકે પણ ર્ફરજ બજાિે છે. સાંબ ાંવિત અભયારણ્યના નાયબ િન સાંરક્ષક (DCF), અભયારણ્ય અવિક્ષક તરીકે ર્ફરજ બજાિે છે.

3.1.5 ઓડિટનો વ્ર્ાપ

ઓડિટે િન વિભાગની કામગીરીની 2012-13 થી 2016-17 ના સમયગાળા દરવમયાન રક્ષક્ષત વિસ્તારોના રક્ષણ માટેની જિાબદારીઓની વનભાિણી સાંબ ાંવિત તપાસ કરી હતી. ઓડિટનો વ્યાપ િન્યજીિોના સાંરક્ષણની સામે તેમના રહઠેાણના રક્ષણ માટે અને પરૂતા પગલા લેિામાાં આવ્યા છે કે કેમ તેની આકારણી અને રક્ષક્ષત વિસ્તારોમાાંની પ્રવવૃત્તઓ િન્યજીિન (રક્ષણ) અવિવનયમ/ િન સાંરક્ષણ અવિવનયમ અને આ બાબતમાાં પ્રિતભમાન હકુમોનુાં અનપુાલન કરિામાાં આિતુાં હત ુાં કે કેમ તે પરૂતો માયાભડદત હતો.

2012-17 દરવમયાન રક્ષક્ષત વિસ્તારોમાાં હાથ િરિામાાં આિેલી પ્રવવૃત્તઓ સાંબ ાંવિત રેકિભની તપાસના આિારે કરિામાાં આિેલા ઓડિટ અિલોકનોની ચચાભ હિે પછીના ર્ફકરાઓમાાં કરિામાાં આિી છે.

31 માચભ 2017 ના રોજ પરુા થતા િર્ષભ માટેનો ઑડિટ અહિેાલ (આવથિક ક્ષેત્ર)- 2018 નો અહિેાલ નાં. 1

50

3.1.6 પયાભિરણ-સાંિેદનશીલ િેત્ર તૈયાર કરિો

પયાભિરણ રક્ષણ અવિવનયમ, 1986 ની કલમ 3 હઠેળ ભારત સરકારને પયાભિરણનુાં રક્ષણ અને ગણુિત્તામાાં સિુારો કરિા માટે પયાભિરણનુાં પ્રદુર્ષણ અટકાિિા અને વનયાંવત્રત કરિા માટે તેને જરૂરી લાગે તે તમામ પગલાાં લેિાની સત્તા આપે છે. પયાભિરણ-સાંિેદનશીલ ઝોનમાાં પ્રવવૃત્તઓનુાં વનયમન કરિા માટે પયાભિરણ રક્ષણ અવિવનયમ, 1986 ની કલમ 3 હઠેળ રક્ષક્ષત વિસ્તારની આજુબાજુ પયાભિરણ-સાંિેદનશીલ ક્ષેત્ર જાહરે કરિામાાં આિે છે. પયાભિરણ-સાંિેદનશીલ ક્ષેત્ર રક્ષક્ષત વિસ્તારોની આજુબાજુ એક પ્રકારનુાં “આઘાત શોર્ષક” (શોક એબ્સોબભર) રચે છે અને ઉંચા રક્ષક્ષત વિસ્તારોમાાંથી ઓછાં રક્ષણ િરાિતા વિસ્તારોમાાં સ ાંક્રમણ માટેના ઝોન તરીકે િતે છે. રાષ્ટ્રીય િન્યજીિ એક્શન પ્લાન2 (2002-2016) પયાભિરણ રક્ષણ અવિવનયમ, 1986 હઠેળ જરૂર હોય ત્યાાં પડરસ્સ્થવતકીય રીતે નાજુક હોય એિા રક્ષક્ષત વિસ્તાર અને કોરીિોરની આસપાસ ઓળખી કઢાયેલા વિસ્તારો જાહરે કરિાની જોગિાઇ છે.

પર્ાતવરણ-સાંવેર્દનિીલ ક્ષેત્ર જાહરે કરવાની પધ્િવર્

પયાભિરણ-સાંિેદનશીલ ક્ષેત્ર નુાં જાહરેનામ ુનીચેના તબક્કાઓમાાંથી પસાર થાય છે:

રક્ષક્ષત વિસ્તારની આસપાસ પયાભિરણ-સાંિેદનશીલ ક્ષેત્ર માટેની દરખાસ્ત રાજ્ય સરકાર દ્વારા રજુ કરિામાાં આિે છે જેની ચકાસણી ભારતના િન્યજીિન સાંસ્થાનના પરામશભમાાં પયાભિરણ, િન અને જળિાય ુપડરિતભન માંત્રાલય દ્વારા કરિામાાં આિે છે.

પયાભિરણ અને િન અને જળિાય ુ પડરિતભન માંત્રાલય દ્વારા મસુદ્દારૂપ જાહરેનામાને આખરીરૂપ આપિામાાં આિે છે અને લોકોના માંતવ્યો જાણિા માટે પબ્બ્લક િોમેન પર 60 ડદિસ માટે રાખિામાાં આિે છે.

લોકો દ્વારા આપિામાાં આિેલા માંતવ્યો/ ડટપ્પણીઓ/ પ્રવવૃત્તઓનુાં સ ાંકલન કરિામાાં આિે છે અને પયાભિરણ રક્ષણ અવિવનયમ, 1986 હઠેળ જારી કરિાના જાહરેનામાને આખરીરૂપ આપતા પહલેાાં પયાભિરણ, િન અને જળિાય ુપડરિતભન માંત્રાલયની તજજ્ઞ સવમવત દ્વારા વિચારણામાાં લેિામાાં આિે છે.

જેના માટે લોકો તરર્ફથી ડટપ્પણીઓ મળી હોય એિી દરખાસ્તો માટે મસુદ્દારૂપ જાહરેનામ ુપ્રકાવશત થયા બાદ 545 ડદિસના સમયગાળાની અંદર પયાભિરણ-સાંિેદનશીલ ક્ષેત્ર માટેનુાં છેિટનુાં જાહરેનામ ુબહાર પાિિાનુાં હોય છે.

ગજુરાર્માાં પર્ાતવરણ-સાંવેર્દનિીલ ક્ષેત્ર ની સ્સ્થવર્

જુલાઇ 2017 ની સ્સ્થવતએ, 23 િન્યજીિન અભયારણ્યો અને ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો પૈકી, 17 િન્યજીિન અભયારણ્યો અને ચાર રાષ્ટ્રીય ઉદ્યાનોની આસપાસ પયાભિરણ-સાંિેદનશીલ ક્ષેત્ર જાહરે કરિા માટે મસુદ્દારૂપ જાહરેનામ ુબહાર પાિિામાાં આવ્યુાં છે. આ પૈકી, પયાભિરણ, િન

2 ઇષ્ન્િયન બોિભ ઓર્ફ િાઇલ્િ લાઇર્ફ (હિે NBWL) તરીકે અપનાિિામાાં આિેલા રાષ્ષ્ટ્રય િન્યજીિન એક્શન

પ્લાન 2002-2016 નો અમલ પયાભિરણ, િન અને જળિાય ુપડરિતભન માંત્રાલય દ્વારા કરિામાાં આવ્યો હતો.

પ્રકરણ III – પતૂભતા ઑડિટ

51

અને જળિાય ુ પડરિતભન માંત્રાલયે 10 િન્યજીિન અભયારણ્યો અને ત્રણ નેશનલ પાકોની બાબતમાાં છેિટના પયાભિરણ-સાંિેદનશીલ ક્ષેત્ર ના જાહરેનામા બહાર પાિિામાાં આવ્યા છે. છ િન્યજીિન અભયારણ્યો માટે મસુદ્દારૂપ પયાભિરણ-સાંિેદનશીલ ક્ષેત્રનુાં જાહરેનામ ુબહાર પાિિા માટેની દરખાસ્તો વિવિિ સ્તરે વિચારણા હઠેળ છે (પડરવિષ્ટ VI).

ઓડિટે કરેલી પયાભિરણ-સાંિેદનશીલ ક્ષેત્ર માટેના જાહરેનામા સાંબ ાંવિત રેકિભની તપાસ અને ચાર રક્ષક્ષત વિસ્તારોની3 બાબતમાાં અિલોકનો નીચે મજુબ છે:

3.1.6.1 વન અને સરકારની ખરાબાની જમીનને પર્ાતવરણ-સાંવેર્દનિીલ ક્ષેત્રમાાંથી ગેરવાજબી રીરે્ બાકાર્ રાખવી

ડિસેમ્બર 2016 માાં, 11 રક્ષક્ષત વિસ્તારોની4 આસપાસ પયાભિરણ-સાંિેદનશીલ ક્ષેત્રના આઠ મસુદ્દારૂપ જાહરેનામા પબ્લીક િોમેન પર લોકોની રજુઆતોને આમાંવત્રત કરિા મકુિામાાં આવ્યા હતા. ઓડિટે રેકિભમાાંથી અિલોકન કયુું હત ુાં (એવપ્રલ 2017) કે રાજ્ય સરકારના માંત્રીઓના જુથ, જજલ્લા પ્રવતવનવિઓ અને અસર પામેલી વ્યસ્ક્તઓ િચ્ચે 28 નિેમ્બર 2016 ના રોજ આઠ મસુદ્દારૂપ પયાભિરણ-સાંિેદનશીલ ક્ષેત્રના જાહરેનામાઓ પર િાાંિાઓ જાણિા માટે એક બેઠક કરિામાાં આિી હતી. આ બેઠકમાાં, ડહત િરાિનારાઓની રજુઆતોના આિારે પયાભિરણ-સાંિેદનશીલ ક્ષેત્રના વિસ્તારને આખરીરૂપ આપિાનો વનણભય લેિામાાં આવ્યો હતો. તદ્અનસુાર, અગ્ર મખુ્ય િન સાંરક્ષકે (િન્યજીિન) 07 ડિસેમ્બર 2016 ના રોજ એક આંતડરક પડરપત્ર જારી કયો હતો અને તેમના ક્ષેવત્રય અવિકારીઓને રક્ષક્ષત વિસ્તારની હદથી અંતર અને કેટલાક ગામોને બાદ કરીને ચોક્કસ માપદાંિ પર આિાડરત આ આઠ મસુદ્દારૂપ જાહરેનામાઓ માટે સિુારેલી દરખાસ્તો તૈયાર કરિાના વનદેશ આપ્યા હતા.

ઓડિટે પયાભિરણ-સાંિેદનશીલ ક્ષેત્રના જાહરેનામા માટે ત્રણ દરખાસ્તો (િેળાિદર કાળા હરણ નેશનલ પાકભ , નળસરોિર પક્ષી અભયારણ્ય અને ડહિંગોળગઢ પ્રાકૃવતક વશક્ષણ અભયારણ્ય) ની પ્રવતક ચકાસણી કરી હતી. મસુદ્દારૂપ/શરૂઆતની દરખાસ્ત મજુબ પયાભિરણ-સાંિેદનશીલ ક્ષેત્રનો વિસ્તાર અને આ ત્રણ રક્ષક્ષત વિસ્તારોની બાબતમાાં પયાભિરણ-સાંિેદનશીલ ક્ષેત્રના વનણાભયક જાહરેનામા માટેની દરખાસ્તની વિગતો નીચે કોઠો 1 માાં આપી છે:

3 (1) િેળાિદર કાળા હરણ નેશનલ પાકભ , (2) નળસરોિર પક્ષી અભયારણ્ય, (3) ડહિંગોળગઢ પ્રાકૃવતક વશક્ષણ

અભયારણ્ય અને (4) નારાયણ સરોિર િન્યજીિન અભયારણ્ય. 4 (1) ગીર રક્ષક્ષત વિસ્તાર (ગીર નેશનલ પાકભ , ગીર િન્યજીિન અભયારણ્ય, પાણીયા િન્યજીિન અભયારણ્ય અને

મીતીયાળા િન્યજીિન અભયારણ્ય), (2) બરિા િન્યજીિન અભયારણ્ય, (3) િેળાિદર કાળા હરણનો નેશનલ પાકભ (4) નળસરોિર પક્ષી અભયારણ્ય, (5) ખીજિીયા િન્યજીિન અભયારણ્ય, (6) ગાગા િન્યજીિન અભયારણ્ય,

(7) પોરબાંદર પક્ષી અભયારણ્ય અને (8) ડહિંગોળગઢ પ્રાકૃવતક વશક્ષણ અભયારણ્ય.

31 માચભ 2017 ના રોજ પરુા થતા િર્ષભ માટેનો ઑડિટ અહિેાલ (આવથિક ક્ષેત્ર)- 2018 નો અહિેાલ નાં. 1

52

કોઠો 1: મસુદ્દારૂપ અને વનણાતર્ક પર્ાતવરણ-સાંવેર્દનિીલ િેત્રના જાહરેનામા માટે પર્ાતવરણ-સાંવેર્દનિીલ િેત્રનો વવસ્ર્ાર

રક્ષિર્ વવસ્ર્ારનુાં નામ અને પર્ાતવરણ-સાંવેર્દનિીલ ક્ષેત્રના જાહરેનામાની સ્સ્થવર્

ર્દરખાસ્ર્નો પ્રકાર અને ર્ારીખ

જ ાંગલની જમીન

મહસેલૂી જમીન

સરકારી ખરાબાની

જમીન/ ગૌચર જમીન

કુલ

સામેલ વવસ્ર્ાર (હકે્ટરમાાં)

નળ સરોિર પક્ષી અભયારણ્ય (જુન 2017 માાં વનણાભયક જાહરેનામ ુજારી કરિામાાં આવ્યુાં)

મસુદ્દારૂપ જાહરેનામ ુ

(ડિસમે્બર 2015)

358.65 35,376.33 30,216.02 65,951

વનણાભયક જાહરેનામા માટે દરખાસ્ત

(ડિસમે્બર 2016)

35.47 31,756.53 0.00 31,792

ટકાિારીમાાં ઘટાિો 90 10.23 100 51.79

ડહિંગોળગઢ પ્રાકૃવતક વશક્ષણ અભયારણ્ય (વનણાભયક જાહરેનામ ુજુન 2017 માાં જારી કરિામાાં આવ્યુાં)

મસુદ્દારૂપ જાહરેનામ ુ

(ડિસમે્બર 2015)

2,971.53 2,101.44 1,434.99 6,507.96

વનણાભયક જાહરેનામા માટે દરખાસ્ત

(ડિસમે્બર 2016)

379.86 1,610.19 1,176.72 3,166.77

ટકાિારીમાાં ઘટાિો 87.22 23.38 18.00 51.34

િળેાિદર કાળા હરણનો નશેનલ પાકભ (વનણાભયક જાહરેનામ ુજુન 2017 માાં જારી કરિામાાં આવ્યુાં.)

મસુદ્દારૂપ જાહરેનામ ુ(ડિસમે્બર 2015)

63,760 41,834 24,558 72,768

વનણાભયક જાહરેનામા માટે દરખાસ્ત (રે્ફબ્રઆુરી 2017)

633 3,724 4,357

ટકાિારીમાાં ઘટાિો 99 94.39 94.01

કોઠો 1 માાંથી જોઇ શકાય છે એમ, પયાભિરણ-સાંિેદનશીલ ક્ષેત્ર માટે વનણાભયક જાહરેનામાના વિસ્તારોમાાં 51 થી 94 ટકા જેટલો ઘટાિો થયો હતો. ઓડિટના ધ્યાન પર આવ્યુાં હત ુાં કે પયાભિરણ-સાંિેદનશીલ ક્ષેત્રના મસુદ્દારૂપ જાહરેનામાની દરખાસ્તો પયાભિરણ, િન અને જળિાય ુપડરિતભન માંત્રાલયની માગભદવશિકા પર આિાડરત હતી. આ દરખાસ્તો, રહઠેાણો અને િન્યજીિનના કોરીિોરના વિગતિાર અને િૈજ્ઞાવનક અભ્યાસને ધ્યાનમાાં રાખીને તૈયાર કરિામાાં આિી હતી. િધમુાાં એવુાં અિલોકન કરિામાાં આવ્યુાં હત ુાં કે ઉપરના કેસોમાાં જ ાંગલની જમીનના વિસ્તારોમાાં 87 થી 99 ટકા જેટલો ઘટાિો થયો હતો. જ ાંગલના વિસ્તારોનુાં વનયમન પહલેેથી િન સાંરક્ષણ અવિવનયમ, 1980 હઠેળ થાય છે માટે તેમાાં ઘટાિા માટે વ્યાજબીપણુાં ન હત ુાં.

ઓડિટ ચકાસણીમાાં િધમુાાં એવુાં બહાર આવ્યુાં હત ુાં કે જ ાંગલની જમીન અને સરકારી ખરાબાની જમીન માટે પયાભિરણ-સાંિેદનશીલ ક્ષેત્રના વિસ્તારમાાં ઘટાિા માટે કોઇ રજુઆત મળી ન હતી

પ્રકરણ III – પતૂભતા ઑડિટ

53

કારણ કે તેમાાં સરકાર પોતે કબજેદાર હતી. એવુાં પણ ધ્યાન પર આવ્યુાં હત ુાં કે પયાભિરણ-સાંિેદનશીલ ક્ષેત્ર માટે વનણાભયક જાહરેનામ ુબહાર પાિતી િખતે પયાભિરણ, િન અને જળિાય ુપડરિતભન માંત્રાલયે જણાવ્ય ુ હત ુાં કે ઉપરના પયાભિરણ-સાંિેદનશીલ ક્ષેત્રના કેસમાાં ડહત િરાિનારાઓ તરર્ફથી કોઇ િાાંિો/ રજુઆત મળી ન હતી. આમ હોિા છતાાં, પયાભિરણ-સાંિેદનશીલ ઝોનના વનણાભયક જાહરેનામામાાં જ ાંગલની જમીન અને સરકારી ખરાબાની જમીનમાાં ઘટાિો થયો હતો.

ઓડિટનુાં મ ાંતવ્ય એવુાં છે કે પયાભિરણ-સાંિેદનશીલ ક્ષેત્રના વિસ્તાર જેમાાં મખુ્યત્િે સરકારી ખરાબાની જમીન અને જ ાંગલની જમીનનો સમાિેશ થાય છે તેમાાં ઘટાિો કરિાથી િન્યજીિોના સાંરક્ષણ માટેના લાાંબા ગાળાના પ્રયત્નો માટે જોખમ ઉભ ુ થઇ શકે છે અને તેના પડરણામે પયાભિરણને અિળી અસર થઇ શકે છે કારણ કે પયાભિરણ-સાંિેદનશીલ ક્ષેત્રમાાંથી બાકાત રખાયેલા વિસ્તારોમાાં પયાભિરણને અસર કરતી પ્રવવૃત્તનુાં વનયમન શક્ય રહશેે નહીં.

અગ્ર મખુ્ય િન સાંરક્ષક (િન્યજીિન) નો જિાબ મળ્યો નથી (ડિસેમ્બર 2017).

3.1.6.2 પર્ાતવરણ-સાંવેર્દનિીલ િેત્રના વનણાતર્ક જાહરેનામાની િરર્ોન ુાં અનપુાલન ન થવુાં

પયાભિરણ. િન અને જળિાય ુપડરિતભન માંત્રાલયે મે 2012 માાં નારાયણ સરોિર િન્યજીિન અભયારણ્ય (NSWLS) માટે વનણાભયક પયાભિરણ-સાંિેદનશીલ ક્ષેત્રનુાં જાહરેનામ ુ બહાર પાિય ુહત ુાં. જાહરેનામાની શરતો મજુબ રાજ્ય સરકારે જાહરેનામ ુ બહાર પિયાના બે િર્ષભની અંદર ઝોનલ માસ્ટર પ્લાન તૈયાર કરિાનો હતો. િધમુાાં, જાહરેનામામાાં, પયાભિરણ. િન અને જળિાય ુપડરિતભન માંત્રાલયે પણ 10 થી િધ ુનહીં એટલા સભ્યો િરાિતી દેખરેખ સવમવતનુાં ગઠન કરિા માટેના માળખાની જોગિાઇ કરી હતી. પયાભિરણ-સાંિેદનશીલ ક્ષેત્રના જાહરેનામાની શરતોના અનપુાલન માટે જજલ્લા કલેક્ટર જિાબદાર હતા.

ઓડિટ ચકાસણી (મે 2017) માાં ધ્યાન પર આવ્યુાં હત ુાં કે પયાભિરણ-સાંિેદનશીલ ક્ષેત્રના જાહરેનામાના પાાંચ િર્ષભ બાદ પણ ઝોનલ માસ્ટર પ્લાન તૈયાર કરિામાાં આવ્યો ન હતો અને દેખરેખ સવમવતનુાં ગઠન કરિામાાં આવ્યુાં ન હત ુાં. નાયબ િન સાંરક્ષક, કચ્છ (પવિમ) એ સકૂ્ષચત દેખરેખ સવમવતના સભ્યો તરીકે વનમણ ૂાંક માટે માચભ 2017 માાં ત્રણ ક્ષબન-સરકારી સાંસ્થાઓનુાં સચૂન કયુું હત ુાં પરાંત ુિન અને પયાભિરણ વિભાગની માંજૂરી મળી નથી (મે 2017). િધમુાાં, એવુાં પણ અિલોકન કરિામાાં આવ્યુાં હત ુાં કે ગજુરાત સરકારે કલેક્ટર, ભજુને પયાભિરણ-સાંિેદનશીલ ક્ષેત્રના જાહરેનામાની શરતો ધ્યાન પર લેિાની સચૂના આપી હતી (ઓક્ટોબર 2012) છતાાં કલેક્ટર, ભજુ દ્વારા છેક સપ્ટેમ્બર 2015 માાં આ બાબતની સચૂનાઓ નાયબ કલેક્ટરોને આપિામાાં આિી હતી. ઝોનલ માસ્ટર પ્લાન તૈયાર ન થિા અને દેખરેખ સવમવતનુાં ગઠન ન થિાથી જાહરે કરિામાાં આિેલા પયાભિરણ-સાંિેદનશીલ ક્ષેત્રના વિસ્તારમાાં પ્રવવૃત્તઓનુાં વનયમન ન થિા તરર્ફ દોરી જશે.

અગ્ર મખુ્ય િન સાંરક્ષક (િન્ય જીિન) નો જિાબ મળ્યો નથી (ડિસેમ્બર 2017).

31 માચભ 2017 ના રોજ પરુા થતા િર્ષભ માટેનો ઑડિટ અહિેાલ (આવથિક ક્ષેત્ર)- 2018 નો અહિેાલ નાં. 1

54

3.1.7 એવિર્ાઇ વસિંહો માટે નવા રક્ષિર્ વવસ્ર્ારોની જાહરેાર્ ન થવી

એવશયાઇ વસિંહોની િસવત 1979 માાં 205 હતી તેમાાં િિારો થઇને 2015 માાં 523 થઇ હતી. િધમુાાં, ગીર રક્ષક્ષત વિસ્તારની અંદર વસિંહોની સાંખ્યા 2011 માાં 308 હતી તે િિીને 2015 માાં 356 (15.6 ટકા) થઇ હતી. આ િિારો ગીર રક્ષક્ષત વિસ્તાર જે આ વસિંહોનુાં રહઠેાણ છે તેમાાં દબાણ ઉભ ુકરે છે. િધમુાાં, વસિંહો પ્રાદેવશક પ્રાણીઓ હોિાથી તેમની િિતી જતી િસવત તેમને ગીર રક્ષક્ષત વિસ્તારની5 બહાર નિા રહઠેાણ શોિિા અને અપનાિિા માટે દોરી જાય છે. આ બાબત ગીર રક્ષક્ષત વિસ્તારના બહાર વસિંહોની સાંખ્યા 2011 માાં 108 હતી તે િિીને 2015 માાં

167 (54.6 ટકા) થઇ હતી એ હકીકતથી સ્પષ્ટ્ટ થાય છે.

ગીર રક્ષક્ષત વિસ્તાર માટે મસુદ્દારૂપ પયાભિરણ-સાંિેદનશીલ ક્ષેત્રના જાહરેનામાની રજુ કરિામાાં આિેલી દરખાસ્ત (માચભ 2016) પણ જણાિે છે કે છેલ્લી િસવત ગણતરીને ચેતિણીની વનશાની ગણિી જોઇએ કારણ કે ત્રીજા ભાગના એટલે કે વસિંહોની સાંખ્યાના 32 ટકાના રહઠેાણ ગીર રક્ષક્ષત વિસ્તારની બહાર છે, જે માનિ જાત, ઢોર અને વસિંહોની પોતાની સલામતી માટે પણ જોખમી છે.

િિતી જતી િસવત અને 2012-13 થી 2016-17 દરવમયાન ગીર અભયારણ્યની બહાર વસિંહોના6 મરણના ઉંચા પ્રમાણને ધ્યાનમાાં લેતાાં નિા અભયારણ્યોની રચના કરિી એ ઉપલબ્ઘ વિકલ્પોમાાંનો એક વિકલ્પ િન અને પયાભિરણ વિભાગ પાસે હતો. એવશયાઇ વસિંહો માટે રક્ષક્ષત વિસ્તારના વિસ્તરણના િન અને પયાભિરણ વિભાગ દ્વારા કરિામાાં આિેલા પ્રયત્નોની ચકાસણી કરી હતી.

ગજુરાતમાાં નિા રક્ષક્ષત વિસ્તાર/ સાંરક્ષક્ષત અનામત ઓળખી કાઢિા માટેની યોજનાના ભાગ રૂપે, ગીર રક્ષક્ષત વિસ્તારની બહાર ર્ફરતા વસિંહો માટે સલામત કોરીિોરની જોગિાઇ કરિા માટે મખુ્ય િન સાંરક્ષક (િન્યજીિન), જુનાગઢે (નિેમ્બર 2005) ભાિનગર અને અમરેલી જજલ્લાના પાલીતાણા, મહુિા, તળાજા, ખાાંભા અને સાિરકુાંિલા તાલકુાઓના ગામોની 30,152.32 હકે્ટર જમીનને “સર િરમ કુમાર વસિંહજી િન્યજીિન અભયારણ્ય” તરીકે જાહરે કરિાની દરખાસ્ત કરી હતી.

અગ્ર મખુ્ય િન સાંરક્ષક (િન્યજીિન) સાથે ચચાભવિચારણા બાદ દરખાસ્તમાાં સિુારો (અગસ્ત 2006) કરિામાાં આવ્યો હતો અને વિસ્તારોને (સાંરક્ષક્ષત અનામત) તરીકે જાહરે કરિાનુાં નક્કી કરિામાાં આવ્યુાં હત ુાં. 11,155.18 હકે્ટરના ઘટાિેલા વિસ્તાર માટેની સિુારેલી દરખાસ્ત રજુ કરિામાાં આિી હતી (જુન 2007) જેમાાં િધ ુઘટાિો કરીને (ઓક્ટોબર 2010) 10,953 હકે્ટર કરિામાાં આિી હતી. િન અને પયાભિરણ વિભાગે અગ્ર મખુ્ય િન સાંરક્ષક (િન્યજીિન) ને જાણ કરી હતી (નિેમ્બર 2010) કે (સાંરક્ષક્ષત અનામત) જાહરે કરિાની દરખાસ્ત વિચારણા હઠેળ છે અને આગળ વનદેશ આપ્યો હતો કે અમરેલી જજલ્લાની 4,811.51 હકે્ટર સરકારી ખરાબાની

5 ગીરનાર, ગીર, પાણીયા અને મીતીયાળા અભયારણ્યો અને ગીર નેશનલ પાકભ . 6 ગીર રક્ષક્ષત વિસ્તારમાાં કુદરતી કારણોથી મતૃ્ય-ુ175 અને ગીર રક્ષક્ષત વિસ્તારની બહાર-106 અને ગીર રક્ષક્ષત

વિસ્તારમાાં અકુદરતી કારણોથી મતૃ્ય-ુ2 અને ગીર રક્ષક્ષત વિસ્તારની બહાર-21.

પ્રકરણ III – પતૂભતા ઑડિટ

55

જમીન િન અને પયાભિરણ વિભાગની તરરે્ફણમાાં તબદીલ કરિા માટે કાયભિાહી શરૂ કરિામાાં આિે.

ઓડિટે અિલોકન કયુું હત ુાં (મે 2017) કે સરકારી ખરાબાની જમીન િન અને પયાભિરણ વિભાગની તરરે્ફણમાાં તબદીલ કરિા માટે મહસેલૂ વિભાગનો સાંપકભ કરિામાાં આવ્યો હતો (નિેમ્બર 2010). િન અને પયાભિરણ વિભાગ અને મહસેલૂ વિભાગ િચ્ચે ઘણો લાાંબો પત્રવ્યિહાર થયો હોિા છતાાં જમીન તબદીલ કરિામાાં આિી નથી (મે 2017). આમ, 11 કરતાાં અવિક િર્ષો પસાર થઇ ગયા હોિા છતાાં સાંરક્ષક્ષત અનામત વિસ્તારને વસિંહના રહઠેાણ તરીકેની જાહરેાત કરિાની હજી બાકી છે.

હકીકત એ રહી હતી કે વસિંહ માટેના રહઠેાણ માટે છેલ્લ ુવિસ્તરણ પયાભિરણ, િન અને જળિાય ુપડરિતભન માંત્રાલય દ્વારા 2008 માાં એટલે કે ગીરનાર િન્યજીિન અભયારણ્ય (178.87 ચો.ડક.મી. નો વિસ્તાર) દ્વારા માંજૂર કરિામાાં આવ્ય ુહત ુાં. 2011-15 દરવમયાન વસિંહોની િસવતમાાં 54.60 ટકાનો િિારો અને ગીર રક્ષક્ષત વિસ્તારમાાં વસિંહોના મરણના ઘણા બનાિો બન્યા હોિા છતાાં વસિંહો માટે કોઇ નવુાં રક્ષક્ષત રહઠેાણ માંજૂર કરિામાાં આવ્યુાં નથી.

3.1.8 એવિર્ાઇ વસિંહોના સાંરિણ માટે આધવુનક ટેક્નોલોજીનો અમલ

એવશયાઇ વસિંહોના સાંરક્ષણ માટે આધવુનક ટેક્નોલોજી દાખલ કરિી એ ગીર રક્ષક્ષત વિસ્તારના વ્યિસ્થાપન આયોજનનો એક ભાગ હતો. માચભ 2007 માાં સાત વસિંહોના વશકાર પછી, િન અને પયાભિરણ વિભાગે આિા બનાિોનુાં પનુરાિતભન ન થાય એ માટે આધવુનક ટેક્નોલોજીના ઉપયોગની શક્યતા તપાસિા માટે એક ટાસ્ક ર્ફોસભની7 રચના કરી હતી (મે 2007). ટાસ્ક ર્ફોસે આધવુનક ટેક્નોલોજીનો સમાિેશ (નિમ્બર 2007) કરીને સાંરક્ષણ કાયભક્ષમતા િિારિા માટે નીચેના સાંકક્ષલત ઉકેલોની દરખાસ્ત કરી હતી.

1. ગીર રક્ષક્ષત વિસ્તારમાાં, પ્રાણીઓ અને િાહનો પર જીપીએસ આિાડરત વનગરાની

2. ઓટોમેટેિ સેન્સર ગ્રીિ (મેગ્નેડટક સેન્સર અને મિુમેન્ટ સેન્સર)

3. એવશયાઇ વસિંહોનુાં જેનોમ મેપીંગ અને સાંરક્ષણ (જીન પલુ પોપ્યલુેશન અને જેનેટીક લેબોરેટરી અને ક્રાયોવપ્રઝિેશન ઓર્ફ જેનેટીક મટીરીઅલ).

4. રાવત્રના સમયે િશ્યની ક્ષમતા િિારિી

એવશયાઇ વસિંહોના સાંરક્ષણ માટે આધવુનક ટેક્નોલોજી દાખલ કરિા માટે યોજનાના અમલીકરણ પર ઓડિટના અિલોકનોની ચચાભ નીચે કરી છે.

7 િાઇલ્િલાઇર્ફ ઇન્સ્ટીટયટુ ઓર્ફ ઇષ્ન્િયા, દહરેાદુન, DA-IICT માાંથી અધ્યાપક, BISAG ના વનયામક, અગ્ર મખુ્ય

િન સાંરક્ષક (િન્યજીિન), જુનાગઢ અને મખુ્ય િન સાંરક્ષક (સાંશોિન).

31 માચભ 2017 ના રોજ પરુા થતા િર્ષભ માટેનો ઑડિટ અહિેાલ (આવથિક ક્ષેત્ર)- 2018 નો અહિેાલ નાં. 1

56

3.1.8.1 લીર્ોજન (LEOGEN) ર્ોજનાન ુાં માંર્દ અમલીકરણ

જેનોમ મેપીંગ અને એવશયાઇ વસિંહોના સાંરક્ષણ માટેની યોજના તરતી મકુિી એ ટાસ્ક ર્ફોસભની ભલામણો પૈકીની એક ભલામણ હતી. ટાસ્ક ર્ફોસે એક પ્રયોગશાળા જેમાાં ક્રાયોપ્રીઝિેશન, િીએનએ સીક્િન્સીંગ િગેરે માટે સવુિિા હોય તે ઉભી કરિાનુાં સચૂન કયુું હત ુાં. તેમણે ગજુરાત રાજ્યે બાયો ટેક્નોલોજી વમશન (GSBTM)8 અને અન્ય સાંસ્થાનોના9 પરામશભમાાં આ પ્રકારની પ્રયોગશાળા માટેના િોરણોના વિકાસ માટે ભલામણ કરી હતી.

િન અને પયાભિરણ વિભાગે ગજુરાત િાઇલ્િલાઇર્ફ જેનોવમક્સ એન્િ િીએનએ બેંકીંગ રે્ફસીલીટી ની રચના કરી હતી (ડિસેમ્બર 2009) અને જી.એસ.ટી.બી.ટી.એમ. સાથે સમજૂવત કરાર (મેમોરેન્િમ ઓર્ફ અન્િરસ્ટેન્િીંગ) કયાભ હતા (જાન્યઆુરી 2010). આમ છતાાં, યોજના ખરેખર મે 2014 થી શરૂ થઇ હતી. યોજના શરૂ થયાના એક િર્ષભની અંદર િન અને પયાભિરણ વિભાગે જી.એસ.ટી.બી.ટી.એમ. સાથેનો કરાર રદ કયો હતો (મે 2015) અને યોજનાના અમલીકરણનુાં કામ ગજુરાત ર્ફોરેસ્રી રીસચભ ર્ફાઉન્િેશન (GFRF)10 ને સોંપ્યુાં હત ુાં (મે 2015) અને યોજનાનુાં નામ બદલીને “િાઇલ્િલાઇર્ફ જેનોમીક્સ રીસચભ પ્રોજેક્ટ (LEOGEN)” કયુું હત ુાં.

યોજનાને લગતા ઓડિટ અિલોકનો નીચે મજુબ છે.

યોજનાની શરૂઆતથી (મે 2014) છ પૈકી માત્ર બે પ્રવવૃત્તઓ પર કામ કરિાનો પ્રયત્ન કરિામાાં આવ્યો હતો (જુલાઇ 2017). આ હતે ુમાટે નિેમ્બર 2013 માાં ઇન્યબુેટરની ખરીદી કરિામાાં આિી હતી છતાાં િાયગ્નોસ્ટીક કોર પર કામ શરૂ થયુાં ન હત ુાં. આથી, યોજના જેનેટીક િેટા સેમ્પલીંગ પરૂતી મયાભડદત થઇ ગઇ હતી.

પ્રયોગશાળા માટે વિસ્તતૃ િણભન પણ તૈયાર કરિામાાં આવ્યુાં ન હત ુાં.

જીએર્ફઆરએર્ફ ને જેનોમીક્સ જે યોજનાની અવત મહત્િની જરૂડરયાત હતી તેના પર િૈજ્ઞાવનક સાંશોિનના ક્ષેત્રમાાં વનપણૂતા ન હતી છતાાં આ યોજના જીએર્ફઆરએર્ફ ને તબદીલ કરિામાાં આિી હતી.

યોજનાના અમલ માટે જીએર્ફઆરએર્ફ માાં કોઇ કાયમી ટેકનીકલ મહકેમ ન હત ુાં.

યોજનાના અમલીકરણ માટે, િન અને પયાભિરણ વિભાગે ચાર કામગીરી સવમવતઓનુાં પનુઃગઠન કરિાનુાં હત ુાં જેની રચના જુન 2017 સિુી કરિામાાં આિી ન હતી.

જીએર્ફઆરએર્ફ ના વનયામકે જીએસબીટીએમ પાસેથી યોજના તબદીલીને એિી દલીલ પર વ્યાજબી ઠેરિી હતી (મે 2017) કે તેનાથી િબલ્યએુલએસ અને એનપી માાં નમનૂા મેળિિાનુાં સરળ બન્યુાં હત ુાં. જો કે, વ્યાજબીપણુાં તકભસ ાંગત ન હત ુાં કારણ કે માત્ર નમનૂા એકત્ર કરિા એ યોજનાનો ઉદે્દશ ન હતો. આમ છતાાં, ઓડિટે અિલોકન કયુું હત ુાં કે જીએર્ફઆરએર્ફના વનયામકે

8 ગજુરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના નેજા હઠેળનુાં એક સાંસ્થાન. 9 પશકુ્ષચડકત્સા કોલેજ, આણાંદ,અને સેન્ટર ર્ફોર સેલ્યલુર એન્િ મોલેયલુર બાયોલોજી, હૈદરાબાદ. 10 િન અને પયાભિરણ વિભાગ હઠેળની એક સ્િાયત્ત સાંસ્થા.

પ્રકરણ III – પતૂભતા ઑડિટ

57

જાતે િન અને પયાભિરણ વિભાગને અહિેાલ કયો હતો (નિેમ્બર 2015) કે યોજનાનુાં કામ થાંભી ગયુાં હત ુાં.

આમ, ઉપર જણાિેલા કારણોસર ભાંિોળ ઉપલબ્િ હોિા છતાાં યોજનાની પ્રગવત િીમી હતી.

3.1.8.2 ફોરેસ્ન્સક મોબાઇલ યવુનટની ખરીર્દી પર વનરથતક ખચત

જીએસએલસીએસ એ ર્ફોરેન્સીક સાયન્સ ઇન્િેસ્ટીગેશન માટે એક ર્ફોરેન્સીક મોબાઇલ યવુનટ (યવુનટ) ની ` 0.25 કરોિના ખચે ખરીદી કરી હતી (જુન 2008) અને તેને 2009-10 સિુી નાયબ વનયામક, ર્ફોરેન્સીક સાયન્સ, જુનાગઢના હિાલે રાખ્યુાં હત ુાં. તેના સાંચાલન માટે જરૂરી મહકેમના અભાિે યવુનટને શક્કરબાગ પ્રાણી સાંગ્રહાલય ખાતે તબદીલ કરિામાાં આવ્યુાં હત ુાં (એવપ્રલ 2010). ત્યારબાદ, તેને િન્યજીિન પ્રભાગ, સાસણ-ગીર, જુનાગઢ ખાતે ખસેિિામાાં આવ્યુાં હત ુાં (એવપ્રલ 2014) અને તે ત્યાાં રહ્ુાં હત ુાં (જુલાઇ 2017). જાન્યઆુરી 2010 અને ઑગષ્ટ્ટ 2014 િચ્ચે, માત્ર 37 િખત યવુનટનો ઉપયોગ કરિામાાં આવ્યો હતો અને એ પણ ર્ફોરેન્સીક માટેના ઉપયોગ વસિાય. ત્યારબાદ (જુલાઇ 2015) માાં નાયબ વનયામક, ર્ફોરેન્સીક સાયન્સ, જુનાગઢ ખાતે ખસેિિાનો વનણભય તે કચેરી દ્વારા સ્િીકારિામાાં આવ્યો ન હતો.

ઓડિટે અિલોકન કયુું હત ુાં (જાન્યઆુરી 2017) કે યવુનટનો ઉપયોગ તેના કદ કે જે જ ાંગલના વિસ્તારમાાં તેની હરેરે્ફરમાાં અિરોિક હત ુાં તે કારણે તેનો ર્ફોરેન્સીક વિજ્ઞાન માટે કરી શકાયો ન હતો. ર્ફોરેન્સીક સાિનને સાસણ-ગીર ખાતે પશકુ્ષચડકત્સા હોસ્પીટલમાાં રાખિામાાં આવ્યુાં છે. આ યવુનટનો કોઇ ઉપયોગ ન હોિાથી, એક ટેકનીકલ અવિકારી અને એટેન્િન્ટ ના કરારો તાજા કરિામાાં આવ્યા નથી (જુન 2015).

સભ્ય સક્ષચિ, જી.એસ.એલ.સી.એસ. એ જણાવ્યુાં હત ુાં (રે્ફબ્રઆુરી 2017) કે યવુનટનો ઉપયોગ સ્થળ પર ર્ફોરેન્સીક ગનુા માાં તાલીમ, દેિળીયા ઇન્ટરપ્રીટેશન પાકભમાાં િન્યજીિનના બચાિ અને સારસાંભાળ માટે કરિામાાં આિતો હતો.

હકીકત એ રહી હતી કે યવુનટની ખરીદી તેની ઉપયોક્ષગતાની યોગ્ય આકારણી વિના કરિામાાં આિી હતી.

3.1.8.3 રેલ્વે રેક ની આજુબાજુ સાાંકળ લીંક ફેન્સીંગ ઉભી કરવી

ત્રણ રેલ્િે લાઇનો (વિભાગ એ, બી અને સી)11 અમરેલી જજલ્લામાાં વસિંહોની િસવતિાળા વિસ્તારમાાંથી પસાર થાય છે. 2012-14 દરવમયાન, ઉપરની લાઇનો પર વસિંહના અકસ્માતના પાાંચ બનાિો બન્યા હતા. રેલ્િે લાઇનો પર વસિંહોના આકસ્સ્મક મતૃ્યનેુ વનયાંત્રણમાાં લેિા માટે રેલ્િે સત્તાિાળાઓ અને િન અને પયાભિરણ વિભાગ દ્વારા લાાંબા ગાળાના અને ટુાંકા ગાળાના પગલા લેિાનુાં નક્કી કરિામાાં આવ્યુાં હત ુાં (ઓક્ટોબર 2014). ટુાંકા ગાળાના પગલાાંમાાં રેકરનો ઉપયોગ અને લાાંબા ગાળાના પગલાાંમાાં એવશયાડટક વસિંહો રેલ્િે લાઇન સિુી ન પહોંચી શકે તે

11 વિભાગ A, પીપાિાિ-રાજુલા; 14 ડકલોમીટર; વિભાગ B રાજુલા-સાિરકુાંિલા; 16 ડકલોમીટર; વિભાગ C, રાજુલા-

મહુિા; 17 ડકલોમીટર.

31 માચભ 2017 ના રોજ પરુા થતા િર્ષભ માટેનો ઑડિટ અહિેાલ (આવથિક ક્ષેત્ર)- 2018 નો અહિેાલ નાં. 1

58

સવુનવિત કરિા માટે ગરનાળાનુાં બાાંિકામ અને પરેૂપરૂી રેલ્િે લાઇનની બને્ન બાજુ તારની િાિ ઉભી કરિાનો સમાિેશ થતો હતો. લાાંબા ગાળાના પગલાાંનો અમલ કરિા માટે જુન 2017 સિુીમાાં િાિ ઉભી કરિા માટે ` 25.35 કરોિનો ખચભ કરિામાાં આવ્યો હતો. વિભાગ “એ” માાં કામ પણૂભ (માચભ 2016 માાં) થયુાં છે અને વિભાગ ”બી” અને “સી” ના કામો પણૂભતાના જુદા જુદા તબકે્ક છે (માચભ 2017).

ઓડિટ ચકાસણીમાાં એવુાં જોિામાાં આવ્યુાં હત ુાં કે નાયબ િન સાંરક્ષક, સામાજીક િનીકરણ, અમરેલી અને મખુ્ય િન સાંરક્ષક, સામાજીક િનીકરણ, રાજકોટે અગ્ર મખુ્ય િન સાંરક્ષક (િન્યજીિન) ને જણાવ્યુાં હત ુાં (સપ્ટેમ્બર 2016) કે વસિંહો િાિ કરેલા વિસ્તારમાાં આઠ િખત દાખલ થયા હતા અને વસિંહોની રેલ્િે લાઇનો પર અિરજિરને વનયાંવત્રત કરિામાાં તેની અસરકારકતા વિરે્ષ શાંકા ઉભી કરી હતી. આમ, રેલ્િે લાઇન પર િાિ ઉભી કરિી એ િન્યજીિનના સાંરક્ષણ માટેનુાં એક મોટુાં પગલુાં હોિા છતાાં રેલ્િે લાઇનો પર વસિંહોની અિરજિર રોકિામાાં સર્ફળ થયુાં ન હત ુાં.

લેિામાાં આિેલા પગલાાંની અસરકારકતા અને આગળ લેિાના પગલાાંની જરૂડરયાત ની તપાસ માટે અગ્ર મખુ્ય િન સાંરક્ષક (િન્યજીિન) એ િન્યજીિનના ક્ષેત્રમાાંથી તજજ્ઞોની12 સવમવતની રચના કરી હતી (ઓક્ટોબર 2016). સવમવતએ જીપીએસ આિાડરત પગેરૂાં, સાયરન સડહતના િચ્યુભઅલ રે્ફન્સીંગ કેમેરા, એન્જીન ડ્રાઇિર માટે એસ.એમ.એસ. એલટભ સવુિિા િગેરેના ઉપયોગની ભલામણ કરી હતી. ઓડિટે અિલોકન કયુું હત ુાં કે ભલામણો ઓક્ટોબર 2016 માાં કરિામાાં આિી હતી છતાાં, આ ટેક્નોલોજીના અમલ માટે િન અને પયાભિરણ વિભાગ દ્વારા આગળના કોઇ પગલાાં લેિામાાં આવ્યા ન હતાાં. જિાબમાાં, વિભાગીય િન અવિકારી, સામાજીક િનીકરણ, અમરેલીએ જણાવ્યુાં હત ુાં (મે 2017) કે આિી ખચાભળ ટેક્નોલોજીના ઉપયોગની સર્ફળતા શાંકાસ્પદ હતી.

3.1.9 રક્ષિર્ વવસ્ર્ારોમાાં પ્રવવૃિઓ અને જમીનના માગાાંર્રની માંજૂરી

રક્ષક્ષત વિસ્તારોના ઉપયોગ જેિા કે જમીનના માગાુંતર સડહતની માંજૂર થયેલી કોઇ પણ પ્રવવૃત્તનુાં વનયમન િન્યજીિન સાંરક્ષણ અવિવનયમની કલમ 29 હઠેળ થાય છે. અગ્ર મખુ્ય િન સાંરક્ષક (િન્યજીિન) દ્વારા આિી દરખાસ્ત રાજ્યના િન્યજીિન બોિભને રજુ કરિામાાં આિે છે. રાજ્ય િન્યજીિન બોિભ રાષ્ટ્રીય િન્યજીિન બોિભને આિી દરખાસ્તની ભલામણ કરે છે. રાષ્ટ્રીય િન્યજીિન બોિભ ભારતની સિોચ્ચ અદાલતની કેષ્ન્િય સત્તાિારી સવમવત સમક્ષ દરખાસ્તની વિચારણા માટે અરજી કરે છે. તપાસ બાદ, કેષ્ન્િય સત્તાિારી સવમવત ભારતની સિોચ્ચ અદાલતને અભયારણ્યની જમીનના ઉપયોગની છૂટ આપિાની દરખાસ્તની ભલામણ તેમાાં દશાભિેલી શરતો પડરપણૂભ કરિાની શરતે કરે છે. ભારતની સિોચ્ચ અદાલત દરખાસ્ત માંજૂર કરે છે. ઓક્ટોબર 2015 થી ભારતની સિોચ્ચ અદાલતે તેના પોતાના ગણુદોર્ષના આિારે અને સમય સમય પર ભારતની સિોચ્ચ અદાલત દ્વારા પસાર કરિામાાં આિેલા હુકમો અને

12 તજજ્ઞોની સવમવતમાાં સાંબાંવિત િતુભળોના મખુ્ય િન સાંરક્ષક, એસ્સાર કાંપની ક્ષલવમટેિ, જામનગર, ડિઝીરોન

ઇષ્ન્િયા, જામનગર ના પ્રવતવનવિ, પીપાિાિ બાંદરના સરુક્ષા અવિકારી અને રેલ્િે વનરીક્ષક, સાિરકુાંિલા.

પ્રકરણ III – પતૂભતા ઑડિટ

59

વનદેશોની મયાભદામાાં રક્ષક્ષત વિસ્તારના ઉપયોગ માટે માંજૂરી આપિાની રાષ્ટ્રીય િન્યજીિન બોિભને સત્તા આપી છે. િધમુાાં, રક્ષક્ષત વિસ્તારની જમીનના માગાુંતરમાાં જો જ ાંગલની જમીન સાંકળાયેલી હોય તો િન (સાંરક્ષણ) અવિવનયમ, 1980 હઠેળ જરૂરી માંજૂરીઓ મેળિિાનુાં જરૂરી છે.

ભારતની સિોચ્ચ અદાલત/ િન્યજીિનના રાષ્ટ્રીય બોિે ગજુરાતમાાં રક્ષક્ષત વિસ્તારોમાાં મ ાંજૂર થયેલી પ્રવવૃત્તઓ હાથ િરિા માટેની 44 દરખાસ્તો માંજૂર કરી હતી (રે્ફબ્રઆુરી 2008 અને ઑગષ્ટ્ટ 2016 િચ્ચે). આમાાંથી, િન્યજીિન (રક્ષણ) અવિવનયમની કલમ 29 ની જોગિાઇઓના ઉલ્લાંઘન અને માંજૂરીઓની શરતોના ક્ષબન-અનપુાલનના પ્રવતક ચકાસણી દરવમયાન ધ્યાન પર આિેલા બનાિોની ચચાભ નીચે કરિામાાં આિી છે:

3.1.9.1 ધ્ાાંગધ્ા ઘિુ ખર અભર્ારણ્ર્માાં અનવિકૃર્ પવનચક્કીની સ્થાપના

પયાભિરણ, િન અને જળિાય ુપડરિતભન માંત્રાલયે માગભદવશિકા જારી કરી હતી (મે 2004) જે રાષ્ટ્રીય ઉદ્યાનો અને િન્યજીિન અભયારણ્યોની જ ાંગલની જમીનનો પિન ઉજાભની યોજનાઓ માટે ઉપયોગ કરિા પર પ્રવતબાંિ ર્ફરમાિે છે.

ઓડિટે અિલોકન કયુું હત ુાં (એવપ્રલ 2017) કે િેસ્ટાસ િીન્િ ટેક્નોલોજી ઇષ્ન્િયા પ્રાઇિેટ ક્ષલવમટેિ, અમદાિાદ (િપરાશકાર એજન્સી) એ જાન્યઆુરી 2007 માાં ઘિુ ખર અભયારણ્ય, ધ્ાાંગધ્ાની 3.72 હકે્ટર જ ાંગલની જમીનનો સાત પિનચક્કીઓ ઉભી કરિા માટે અગ્ર મખુ્ય િન સાંરક્ષક (િન્યજીિન) ને અરજી કરી હતી. રાજ્ય િન્યજીિન બોિભ અને રાષ્ટ્રીય િન્યજીિન બોિે અનકુ્રમે સપ્ટેમ્બર 2008 અને જુલાઇ 2009 માાં મ ાંજૂરી આપી હતી. જો કે, ખાનગી ઉદ્યોગસાહસ તરર્ફથી જ ાંગલની જમીનના આવથિક લાભ લેિાના િાક્ષણબ્જ્યક હતે ુમાટે દરખાસ્ત હતી અને સ્થળ પરની ચોક્કસ યોજના માટે ન હોિાના કારણસર કેષ્ન્િય સત્તાિારી સવમવતએ દરખાસ્ત નામાંજૂર કરી હતી (મે 2013). કેષ્ન્િય સત્તાિારી સવમવતએ નોંિ લીિી હતી કે 135 પિનચક્કીઓ પહલેેથી વિસ્તારમાાં ચાલતી હતી અને તે તમામ ઘિુખર અભયારણ્યની હદની બહાર આિેલી હતી.

માંજૂરી મેળિિાની પ્રડક્રમાાં રે્ફરર્ફાર થયા બાદ (ઓક્ટોબર 2015), અગ્ર મખુ્ય િન સાંરક્ષક (િન્યજીિન) એ અભયારણ્યમાાં સાત પિનચક્કીઓ ઉભી કરિાની પરિાનગી આપી હતી (ડિસેમ્બર 2015). માંજૂરીમાાં એિી નોંિ કરિામાાં આિી હતી કે સભ્ય સક્ષચિ, કેષ્ન્િય સત્તાિારી સવમવતએ પિતર કેસોમાાં ભારતની સિોચ્ચ અદાલતના હુકમનો અમલ કરિાની અને રાષ્ટ્રીય િન્યજીિન બોિભ દ્વારા યોગ્યતાના િોરણે લેિામાાં આિેલા વનણભયોના આિારે માંજૂરી આપિાના ટેલીર્ફોન દ્વારા વનદેશ આપ્યા હતા (નિેમ્બર 2015). નાયબ િન સાંરક્ષક, ઘિુખર અભયારણ્ય, ધ્ાાંગધ્ાએ પષુ્ષ્ટ્ટ કરી હતી (એવપ્રલ 2017) કે િપરાશકાર એજન્સીએ કામ પણૂભ કયુું હત ુાં.

ઓડિટનુાં મ ાંતવ્ય એવુાં છે કે કેષ્ન્િય સત્તાિારી સવમવત ના હાલના હુકમોમાાં કોઇ રે્ફરર્ફાર ન હોિાથી પાયાની હકીકતમાાં રે્ફરર્ફાર માટે કોઇ જાતના લેક્ષખત કારણો આપ્યા વિના પછીથી આપિામાાં આિેલી માંજૂરી (ડિસેમ્બર 2015) યોગ્ય નથી અને િન્યજીિન રક્ષણ અવિવનયમ, 1972 ના ઉલ્લાંઘન રૂપે છે.

31 માચભ 2017 ના રોજ પરુા થતા િર્ષભ માટેનો ઑડિટ અહિેાલ (આવથિક ક્ષેત્ર)- 2018 નો અહિેાલ નાં. 1

60

અગ્ર મખુ્ય િન સાંરક્ષક (િન્યજીિન) નો જિાબ મળ્યો નથી (ડિસેમ્બર 2017).

3.1.9.2 પવૂતમાંજૂરી વવના અભર્ારણ્ર્ વવસ્ર્ારમાાં કામનુાં અમલીકરણ

પાિર ખેંચિા અને ગણુિત્તાના ક્રમમાાં તેના મુાંિા ખાતે આિેલી અલ્રા-મેગા પાિર પ્રોજેક્્સ (UMPP) માાંથી આગળ પ્રિાહન માટે અદાણી પાિર ક્ષલવમટેિને મુાંિા-દહગેામ પ્રિાહન લાઇન નાખિા માટે ઘિુખર અભયારણ્યની 58.968 હકે્ટર જમીન (18.20 હકે્ટર જ ાંગલની જમીન અને 40.768 હકે્ટર ક્ષબન-જ ાંગલ જમીન) નુાં માગાુંતર કરિાનુાં જરૂરી હત ુાં. આના માટે, અદાણી પાિર ક્ષલવમટેિે િન સાંરક્ષણ અવિવનયમ, 1980 અને િન્યજીિન સાંરક્ષણ અવિવનયમ, 1972 હઠેળ અગાઉથી માંજૂરીઓ લેિી જરૂરી હતી.

અદાણી પાિર ક્ષલવમટેિે િન સાંરક્ષણ અવિવનયમ, 1980 હઠેળ જ ાંગલની જમીનના માગાુંતર માટે અરજી કરી હતી (જાન્યઆુરી 2009). તપાસ દરવમયાન, િન અને પયાભિરણ વિભાગના ધ્યાન પર આવ્યુાં હત ુાં (માચભ 2009) કે અદાણી પાિર ક્ષલવમટેિે જરૂરી માંજૂરી મેળવ્યા વિના પ્રિાહન લાઇન નાાંખી હતી. અદાણી પાિર ક્ષલવમટેિે કામગીરી બાંિ કરી હતી (માચભ 2009). ત્યારબાદ, પયાભિરણ, િન અને જળિાય ુ માંત્રાલયે િન સાંરક્ષણ અવિવનયમ, 1980 હઠેળ જ ાંગલની જમીનના માગાુંતર માટે સૈધ્િાાંવતક માંજૂરી આપી હતી (મે 2009). કેષ્ન્િય િીજ પાંચના હકુમો પરથી (તારીખ 18 ડિસેમ્બર 2013 ની પીટીશન નાં. 184/TT/2013 માાં) ઓડિટના ધ્યાન પર આવ્ય ુહત ુાં કે અદાણી પાિર ક્ષલવમટેિે પ્રિાહન લાઇન જુલાઇ 2009 માાં કાયાભસ્ન્િત કરી હતી.

ઓડિટે એવુાં પણ અિલોકન કયુું હત ુાં કે અદાણી પાિર ક્ષલવમટેિે િન્યજીિન સાંરક્ષણ અવિવનયમ, 1972 ની કલમ 29 હઠેળ અભયારણ્યની જમીનના (જ ાંગલ અને ક્ષબન-જ ાંગલ) માગાુંતર માટે મે 2009 માાં એટલે કે તેણે જાન્યઆુરી 2009 માાં કામગીરી શરૂ કયાભ બાદ અરજી કરી હતી. સપ્ટેમ્બર 2010 માાં એટલે કે જુલાઇ 2009 માાં પાઇપલાઇન કાયાભસ્ન્િત કરિાના લગભગ 13 મડહના બાદ તેને અગ્ર મખુ્ય િન સાંરક્ષક (િન્યજીિન) દ્વારા માંજૂર કરિામાાં આિી હતી. આમ, અદાણી પોટભ ક્ષલવમટેિે જાન્યઆુરી 2009 માાં કામ શરૂ કરતાાં પહલેાાં િન્યજીિન સાંરક્ષણ અવિવનયમ હઠેળ જરૂરી માંજૂરી મેળિી ન હતી.

અદાણી પાિર ક્ષલવમટેિે જ ાંગલની જમીનના માગાુંતર માટે જરૂરી ચોખ્ખી િતભમાન ડકિંમત13 (NPV) ની ચકૂિણી કરી હતી (જુલાઇ 2013). ગજુરાત સરકારના િન અને પયાભિરણ વિભાગે દાંિકીય હાલની િતભમાન ડકિંમતની િસલૂાતની શરતે જ ાંગલની જમીનના માગાુંતર માટેની દરખાસ્ત પયાભિરણ, િન અને જળિાય ુપડરિતભન માંત્રાલયને વનણાભયક માંજૂરી માટે મોકલી હતી (નિેમ્બર 2014). આમ છતાાં, પયાભિરણ, િન અને જળિાય ુ પડરિતભન માંત્રાલયે ભારત

13 નેશનલ પાકભ અને િન્યજીિન અભયારણ્યમાાં આિતી જમીનની બાબતમાાં, યોજનાની ચોખ્ખી ડકિંમત સપ્ટેમ્બર

2008 ના સરકારના જાહરેનામાના પડરવશષ્ટ્ટ-1 મજુબ અિીને આિેલા વિસ્તાર માટે યોજનાની ચોખ્ખી િતભમાન ડકિંમતના અનકુ્રમે 10 ગણી અને પાાંચ ગણી હતી. મરીન નેશનલ પાકભ/ િન્યજીિન અભયારણ્યની અંદર આિતી ક્ષબન-જ ાંગલ જમીનની બાબતમાાં આ રકમ સરકારના ઠરાિના પડરવશષ્ટ્ટ-1 મજુબ અિીને આિેલા વિસ્તાર માટે ચકૂિિાપાત્ર યોજનાની ચોખ્ખી ડકિંમતના પાાંચ ગણી હતી. નેશનલ પાકભ અને િન્યજીિન અભયારણ્યની અંદર આિતી ક્ષબન-જ ાંગલ જમીનના ઉપયોગની માંજૂરી સરકારના ઠરાિના પડરવશષ્ટ્ટ-1 મજુબ અિીને આિેલા વિસ્તાર માટે ચકૂિિાપાત્ર યોજનાની ચોખ્ખી િતભમાન ડકિંમત જેટલી રકમ ચકૂિિાથી આપિામાાં આિતી હતી.

પ્રકરણ III – પતૂભતા ઑડિટ

61

સરકારની આગોતરી માંજૂરી મેળવ્યા િગર ક્ષબન-જ ાંગલ હતે ુ માટે જ ાંગલની જમીનના ઉપયોગની બાબતમાાં તપાસ કરિાના વનદેશ કયાભ હતા (મે 2015). તેણે એક મડહનાની અંદર િન સાંરક્ષણ અવિવનયમ, 1980 ના ઉલ્લાંઘન માટે પ્રાથવમક િષ્ષ્ટ્ટએ દોવર્ષત જણાયેલ વ્યસ્ક્તઓ સામેની મસુદ્દારૂપ ર્ફરીયાદ પણ રિાના કરિાનો વનદેશ આપ્યો હતો. ઓડિટે અિલોકન કયુું હત ુાં કે બે િર્ષભ વિતી ગયા બાદ પણ પયાભિરણ. િન અને જળિાય ુમાંત્રાલયની સચૂનાઓ પર કોઇ પગલા લેિામાાં આવ્યા ન હતા (મે 2017) અને પયાભિરણ િન અને જળિાય ુ પડરિતભન માંત્રાલયની છેિટની માંજૂરી હજી મળી નથી (ડિસેમ્બર 2017).

આમ, અદાણી પાિર ક્ષલમીટેિે િન્યજીિન સાંરક્ષણ અવિવનયમ, 1972 અને િન સાંરક્ષણ અવિવનયમ, 1980 ની જોગિાઇઓના ઉલ્લાંઘન રૂપે ઉપરના અવિવનયમો હઠેળ જરૂરી માંજૂરીઓ મેળવ્યા પહલેાાં પ્રિાહન લાઇન નાખી હતી.

અગ્ર મખુ્ય િન સાંરક્ષક (િન્યજીિન) નો જિાબ મળ્યો નથી (ડિસેમ્બર 2017).

3.1.9.3 ર્ોજનાની ચોખ્ખી વર્તમાન ડકિંમર્ અને અભર્ારણ્ર્ની જમીનના માગાાંર્રની ર્ોજનાની ડકિંમર્ની ક્ષબન-વસલૂાર્

િન અને પયાભિરણ વિભાગના સરકારના જાહરેનામા (સપ્ટેમ્બર 2008) મજુબ િન વસિાયના હતે ુ માટે િન્યજીિન અભયારણ્ય અને નેશનલ પાકભ ની જમીનના માગાુંતરના ડકસ્સામાાં િપરાશકાર એજન્સી પાસેથી યોજનાની ચોખ્ખી િતભમાન ડકિંમતની િસલૂાત કરિાપાત્ર છે. યોજનાની ચોખ્ખી િતભમાન ડકિંમત ઉપરાાંત, માંજૂર થયેલી પ્રવવૃત્તની શરૂઆત પહલેાાં સ ાંરક્ષણ અને િન્યજીિનના વ્યિસ્થાપન માટે યોજનાના ખચભના પાાંચ ટકા (િન્યજીિન અભયારણ્ય અને/ અથિા નેશનલ પાકભ માાંથી પસાર થતી) િસલૂ કરિાના હોય છે. આ રીતે એકત્ર કરિામાાં આિેલુાં ભ ાંિોળ કોમ્પેન્સેટરી એર્ફોરેસ્ટેશન ર્ફાંિ મેનેજમેન્ટ અને આયોજન સત્તામાંિળમાાં જમા કરિાનુાં હોય છે.

ભારતની સિોચ્ચ અદાલત/ િન્યજીિનના રાષ્ટ્રીય બોિભ દ્વારા રે્ફબ્રઆુરી 2008 થી માચભ 2017 દરવમયાન માંજૂર કરિામાાં આિેલી 44 દરખાસ્તોમાાં ગજુરાતમાાં િન્યજીિન અભયારણ્ય અને નેશનલ પાકોની 1,134.0283 હકે્ટર જમીન (જ ાંગલ અને ક્ષબન-જ ાંગલ બને્ન) સાંકળાયેલી હતી. માગાુંતર કરિામાાં આિેલી જમીનનો વિસ્તાર અને માગાુંતર માટેના હતેનેુ ધ્યાનમાાં રાખીને ઓડિટે 10 માંજૂરીઓની પ્રવતક ચકાસણી કરી હતી અને ચોખ્ખી િતભમાન ડકિંમતની િસલૂાત અને યોજનાના ખચભના પાાંચ ટકાની રકમની િસલૂાતનની શરતો સામેલ ન કરિાના કારણે યોજનાની ચોખ્ખી િતભમાન ડકિંમત અને યોજનાના ખચભના પાાંચ ટકાની ક્ષબન-િસલૂાતના કેસો

ધ્યાન પર આવ્યા હતા. આિા કેસોનો સારાાંશ પડરવશષ્ટ્ટ VII માાં આપ્યો છે.

ઓડિટના ધ્યાન પર આવ્યુાં હત ુાં કે િન અને પયાભિરણ વિભાગે બે કેસોમાાં એટલે કે િેિીકેટેિ ફે્રઇટ રેલ કોપોરેશન ઓર્ફ ઇષ્ન્િયા (DFRCI), અજમેર અને રેલ િેિલપમેન્ટ કોપોરેશન ઇષ્ન્િયા ક્ષલવમટેિ (RDCIL) પાસેથી યોજનાની ચોખ્ખી િતભમાન ડકિંમતની િસલૂાત કરી હતી. આમ છતાાં,

31 માચભ 2017 ના રોજ પરુા થતા િર્ષભ માટેનો ઑડિટ અહિેાલ (આવથિક ક્ષેત્ર)- 2018 નો અહિેાલ નાં. 1

62

બાકીના આઠ કેસોમાાં14 ₹ 38.98 કરોિની યોજનાની ચોખ્ખી િતભમાન ડકિંમતની િસલૂાત થઇ ન હતી (જુલાઈ 2017).

એ જ રીતે, એવુાં પણ ધ્યાન પર આવ્યુાં હત ુાં કે િન અને પયાભિરણ વિભાગે 10 કેસોમાાંથી માત્ર ત્રણ કેસોમાાં એટલે કે અદાણી પાિર ક્ષલવમટેિ (APL), ગજુરાત ઉજાભ પ્રિાહન કાંપની ક્ષલવમટેિ

(GETCO) અને ઓઇલ એન્િ નેચરલ ગેસ કોપોરેશન ક્ષલવમટેિ (ONGCL) પાસેથી યોજનાના ખચભના પાાંચ ટકાની િસલૂાત કરી હતી. આમ છતાાં, ત્રણ કેસોમાાં15 કામો પણૂભ થઇ ગયા હતા અથિા પ્રગવતમાાં હતા છતાાં ₹ 3.69 કરોિની િસલૂાત કરિામાાં આિી ન હતી. બાકીના ચાર કેસોમાાં16 દરખાસ્તોમાાં યોજનાના ખચભની વિગતો જણાિિામાાં આિી ન હોિાથી ઓડિટ િસલુાતપાત્ર રકમની ગણતરી કરી શયુાં ન હત ુાં.

ઓડિટમાાં આ ધ્યાન પર લાિિામાાં આવ્યુાં ત્યારે સાંબ ાંવિત નાયબ િન સાંરક્ષકોએ પાાંચ કેસોમાાં17 માાંગણા નોટીસો આપી હતી (જુલાઇ 2017). અદાણી પાિર ક્ષલવમટેિની બાબતમાાં, નાયબ િન સાંરક્ષક, ઘિુખર અભયારણ્ય, ધ્ાાંગધ્ાએ ચોખ્ખી િતભમાન ડકિંમત અનેયોજનાના ખચભ પેટે ₹ 3.81 કરોિની ચકૂિણી માટે માાંગણા નોટીસ આપી હતી (જુલાઇ/સપ્ટેમ્બર 2017). સરદાર સરોિર નમભદા વનગમ ક્ષલવમટેિની બાબતમાાં માગાુંતર િાળી જમીન બે નાયબ િન સાંરક્ષકો એટલે કે ના.િ. સાં., ઘિૂખર અભયારણ્ય, ધ્ાાંગધ્ા અને નાયબ િન સાંરક્ષક (ના.િ. સાં.), કચ્છ (પિૂભ) ના ક્ષેત્રાવિકારમાાં આિતી હતી. ના.િ.સાં., ઘિુખર અભયારણ્ય, ધ્ાાંગધ્ાએ માાંગણા નોટીસ (₹ 4.28 કરોિ) જારી કરી હતી (જુલાઇ 2017) જ્યારે ના.િ.સાં., કચ્છ (પિૂભ) એ સ.સ.ન.વન.ક્ષલ. ને માાંગણા નોટીસ આપી ન હતી (જુલાઇ 2017).

અગ્ર મખુ્ય િન સાંરક્ષક (િન્યજીિન) નો જિાબ મળ્યો નથી (ડિસમ્બર 2017)

માંજૂરીના હુકમમાાં ર્ફરજીયાત શરતો ન ઉમેરિી અને ચોખ્ખી િતભમાન ડકિંમત અને યોજનાના ખચભના પાાંચ ટકાની િસલૂાત માટે માાંગણા નોટીસો ન આપિી તે આંતડરક વનયાંત્રણની નબળાઇ દશાભિે છે. તે અભયારણ્યની જમીનના ઉપયોગ અને અગ્ર મખુ્ય િન સાંરક્ષક (િન્યજીિન) જે રાજ્યના મખુ્ય િન્યજીિન િોિભન છે તેમની કક્ષાએ માંજૂરીઓની દેખરેખ ન થયાનુાં પણ દશાભિે છે.

14 ગજુરાત ઉજાભ પ્રિાહન કાંપની ક્ષલ. (બે કેસો), ઓઈલ એન્િ નેચરુલ ગસે કાપોરેશન લીમીટેિ, પાિર ગ્રીિ

કોપોરેશન ક્ષલવમટેિ, સ.સ.ન.વન.ક્ષલ., િોિાર્ફોન એસ્સાર, િેસ્ટાસ િીંિ ટેક્નોલોજી ઇષ્ન્િયા પ્રાઇિેટ ક્ષલવમટેિ અને અદાણી પાિર ક્ષલ.

15 િી.એર્ફ.આર.સી.આઇ. આર.િી.સી.આઇ.એલ. પી.જી.સી.આઇ.એલ. 16 સ.સ.ન.વન.ક્ષલ., િોિાર્ફોન, એસ્સાર, ગજુરાત ઉજાભ પ્રિાહન કાંપની ક્ષલ. અને િેસ્ટાસ િીંિ ટેક્નોલોજી ઇષ્ન્િયા

પ્રાઇિેટ ક્ષલવમટેિ. 17 ગજુરાત ઉજાભ પ્રિાહન કાંપની ક્ષલ. (બ ે કેસો), PGCIL, સ.સ.ન.વન.ક્ષલ., િેસ્ટાસ િીંિ ટેક્નોલોજી ઇષ્ન્િયા પ્રાઇિેટ

ક્ષલવમટેિ.

પ્રકરણ III – પતૂભતા ઑડિટ

63

3.1.9.4 પ્રવાહન લાઇનો નાખવામાાં ઉપિમન પગલાાં સાથે ક્ષબન-અનપુાલન

મુાંિા ખાતેના અલ્રા-મેગા પાિર યોજના (UMPP) માાંથી ઉજાભ લઇને અંવતમ િપરાશકારો માટે આગળ પ્રિાહન માટે અદાણી પાિર ક્ષલ., ગજુરાત ઉજાભપ્રિાહન કાંપની ક્ષલ. (GETCO) અને PGCIL દ્વારા ઉચ્ચ દબાણિાળી પ્રિાહન લાઇન નાખિામાાં આિી હતી. આ અલ્રા-મેગા પાિર યોજનાનુાં ભૌગોક્ષલક સ્થળ એવુાં હત ુાં કે દરેક પ્રિાહન લાઇને કચ્છના નાના રણમાાંથી પસાર થવુાં પિત ુાં હત.ુ કચ્છનુાં નાનુાં રણ નાના અને મોટા ફ્લેમીંગો માટે માળા કરિા માટેનુાં મેદાન છે અને તેમના આંતર-રાષ્ટ્રીય સ્થળાાંતર માગભ પરનુાં પ્રિાસ વિશ્રામ સ્થળ છે. આ પક્ષીઓની પ્રિાહન લાઇનો સાથે અથિામણ અને િીજપ્રિાહથી મોત થઇ શકે છે.

પયાભિરણ િન અને જળિાય ુપડરિતભન માંત્રાલયે પણ પક્ષીઓના િીજપ્રિાહથી નીપજતા મોત અટકાિિા માટે અિાહક પિિાળા િીજિાહકોના િપરાશ પર ભાર મકુતી માગભદવશિકા બહાર પાિી હતી (મે 2014). કચ્છના નાના રણમાાં પ્રિાહન લાઇન નાખિા માટેની માંજૂરી પરાિતભકો લગાિિા અથિા અિાહક પિિાળા િીજિાહકોના ઉપયોગની શરતે આપિામાાં આિી હતી.

ઓડિટે અિલોકન કયુું હત ુાં કે િપરાશકાર એજન્સી દ્વારા પ્રિાહન લાઇન ક્ષબછાિિાનની માંજૂરીમાાં લાગ ુ પાિિામાાં આિેલી શરતોના અનપુાલન પર દેખરેખ માટેની કોઇ પધ્િવત ન હતી. દેખરેખની પધ્િવતના અભાિે, શરતોના (પરાિતભકો લગાિિા, પેચભ (perch) શોિકો અને અિાહક પિિાળા િાહકો) અનપુાલનની ખાતરી કરી શકાઇ ન હતી.

ઓડિટે લેિામાાં આિેલા ઉપશમન પગલાાંનો પતૂભતા અહિેાલ માંગાવ્યો હતો (મે 2017). ના.િ. સાં., ઘિુખર અભયારણ્ય, ધ્ાાંગધ્ાએ પષુ્ષ્ટ્ટ કરી હતી (જૂન 2017) કે કોઇ ઉપશમન પગલાાંનો અમલ કરિામાાં આવ્યો ન હતો. ઉપશમન પગલાાંના અભાિે ફ્લેમીંગોના અને આ વિસ્તારમાાં ઉિતા અન્ય પક્ષીઓના જીિ પણ જોખમમાાં હતા.

3.1.10 ઉપસાંહાર અને ભલામણો

એવિર્ાઇ વસિંહોની સાંખ્ર્ા 2011 માાં 308 માાંથી વિીને 2015 માાં 356 થવી રે્ ગજુરાર્માાં વન્ર્જીવનના સાંરિણના પ્રર્ત્નોએ હકારાત્મક પડરણામ આપયુાં છે એવુાં ર્દિાતવે છે. આ વિારો રક્ષિર્ વવસ્ર્ારોમાાં ર્દબાણ ઉભ ુકરે છે. આમ હોવા છર્ાાં, વસિંહો માટે કોઇ નવા રક્ષિર્ રહઠેાણની માંજૂરી 2008 પછી આપવામાાં આવી નથી. ઓડિટે એવુાં અવલોકન પણ કયુાં હત ુાં કે ત્રણ રક્ષિર્ વવસ્ર્ારોની આસપાસ પર્ાતવરણ-સાંવેર્દનિીલ વવસ્ર્ારો જાહરે કરર્ી વખરે્, જ ાંગલની જમીન અને સરકારી ખરાબાની જમીનના વવસ્ર્ારમાાં નોંિપાત્ર ઘટાિો થર્ો હર્ો જેમાાં વાજબીપણુાં ન હત ુાં. એવિર્ાઇ વસિંહોના સાંરિણ માટે આધવુનક ટેક્નોલોજીનો અમલ ખબૂ િીમો હર્ો. રક્ષિર્ વવસ્ર્ારોની અંર્દર પ્રવર્બાંવિર્ પ્રવવૃિઓ અને રક્ષિર્ વવસ્ર્ારોમાાં જે ર્ોજનાઓને િરર્ી માંજૂરી આપવામાાં આવી હર્ી રે્માાં અનપુાલન સવુનવિર્ ન કરવાના બનાવો પણ ઓડિટના અવલોકનમાાં ધ્ર્ાન પર આવ્ર્ા હર્ા.

31 માચભ 2017 ના રોજ પરુા થતા િર્ષભ માટેનો ઑડિટ અહિેાલ (આવથિક ક્ષેત્ર)- 2018 નો અહિેાલ નાં. 1

64

સરકારે:

ટાસ્ક ફોસતની ભલામણ મજુબ એવિર્ાઇ વસિંહોના સાંરિણ માટે આધવુનક ટેકનોલોજી ર્દાખલ કરવા માટેની ર્ોજનાનો અમલ કરવો જોઇએ.

રક્ષિર્ વવસ્ર્ારમાાં પ્રવવૃિઓનુાં વનર્મન વન્ર્જીવન રિણ અવિવનર્મ, 1972 અને વન સાંરિણ અવિવનર્મ, 1980 ની જોગવાઇઓ અને પર્ાતવરણ, વન અને જળવાય ુપડરવર્તન માંત્રાલર્ના વનરે્દિોના અનપુાલન દ્વારા થાર્ રે્ સવુનવિર્ કરવુાં જોઇએ.

નમતર્દા, જળ સાંપવિ, પાણી પરુવઠા અને કલ્પસર વવભાગ

3.2 િારીર્ર્ા પ્રવેિ વનવારણ ર્ોજના

3.2.1 પ્રસ્ર્ાવના

ગજુરાતમાાં 1,600 ડક.મી. થી િધ ુલાાંબો દડરયા કાાંઠો છે, જે ભારતના કુલ દડરયાકાાંઠાના ત્રીજા ભાગ જેટલો છે. આ પૈકી, સૌરાષ્ટ્ર અને કચ્છનો ભાિનગરથી લખપત સિુીનો દડરયાકાાંઠો 1,125 ડક.મી. જેટલો છે. વસિંચાઇ માટે િિારે પિત ુપાણી ખેંચવુાં, અવનયવમત અને ઘણો ઓછો િરસાદ, અવતશય વછિાળુ ભૌગોક્ષલક રચના, કુદરતી ડરચાર્જનુાં નીચ ુ પ્રમાણ અને જમીનના નબળાાં વ્યિસ્થાપનના કારણે દડરયાના પાણીએ દડરયાકાાંઠામાાં પ્રિેશ કયો છે. આ કારણે ભગૂભભ જળને ક્ષારયકુ્ત બનાવ્યુાં છે અને તેને વસિંચાઇ અને પીિાના હતેઓુ માટે અયોગ્ય બન્ય ુહોિાથી લોકોના જીિનને અસર કરી છે. િધમુાાં, ખેતી લાયક જમીન પણ ક્ષારીય જમીનમાાં રે્ફરિાઇ ગઇ હોિાથી કૃવર્ષ માટે લાયક રહી નથી. આથી, ગજુરાત સરકારે ક્ષારીયતા પ્રિેશના પ્રશ્નનો અભ્યાસ કરિા અને યોગ્ય ઉપચારાત્મક પગલા સચૂિિા માટે બે ઉચ્ચ કક્ષાની સવમવતઓની 1976 અને 1978 માાં રચના કરી હતી.

3.2.2 ઉચ્ચ કિા સવમવર્ના અહવેાલો

પ્રથમ ઉચ્ચ કક્ષા સવમવતની રચના 1976 માાં કરિામાાં આિી હતી અને તેનો અહિેાલ 1978 માાં રજુ કયો હતો જેનો ગજુરાત સરકારે એ જ િર્ષભમાાં સ્િીકાર કયો હતો. ઉચ્ચ કક્ષા સવમવતએ ઉના અને માિિપરુ િચ્ચેના વિસ્તારનો 160 ડક.મી. નો પટ્ટો આિરી લીિો હતો. દ્વદ્વવતય ઉચ્ચ કક્ષા સવમવતની રચના 1978 માાં કરિામાાં આિી હતી અને તેણે ભાિનગર-ઉના સિુીના 180 ડક.મી. નો અહિેાલ 1983 માાં રજુ કયો હતો જેનો ગજુરાત સરકારે 1984 માાં સ્િીકાર કયો હતો. એ જ સવમવતએ માિિપરુ-માળીયા વિસ્તારના 425 ડક.મી. અને માળીયા-લખપત વિસ્તારના 360 ડક.મી.માટેનો તેનો અહિેાલ 1984 માાં રજુ કયો હતો જેનો સરકારે 1992 માાં સ્િીકાર કયો હતો.

પ્રકરણ III – પતૂભતા ઑડિટ

65

ઉચ્ચ કિાસવમવર્ઓ દ્વારા અભ્ર્ાસ કરવામાાં આવ્ર્ો હર્ો રે્ વવસ્ર્ારો ર્દિાતવર્ો નક્િો

સવમવતઓએ ક્ષારીયતા પ્રિેશ અને તેના વ્યિસ્થાપન માટેની તેમની ભલામણોને નીચે કોઠો 2 માાં દશાભવ્યા પ્રમાણે વ્યાપક રીતે ચાર પધ્િવતઓમાાં િગીકૃત કરી હતી:

કોઠો 2: ભલામણ કરેલી પધ્િવર્ઓ અને ર્દરેકની નીચે આવરી લેવારે્લી પ્રવવૃિઓ

પ્રવવવિઓ આવરી લેવારે્લી પ્રવવૃિઓ

વ્યિસ્થાપન પધ્િવત પાક લિેાની તરાહમાાં રે્ફરર્ફાર, અજમાયશ-સહ-વનદશભન ર્ફામભ ઉભા કરિા અન ેભતૂળના પાણીનુાં વનયમન

ક્ષારીયતા વનયાંત્રણ પધ્િવત ભરતી વનયાંત્રકો અન ેબાંિારા બાાંિિા

રીચાર્જ પધ્િવત રીચાર્જ ટાાંકા, રીચાર્જ કુિા, આિ બાંિો, વિસ્તરણ કાાંસ, જોિતા કાાંસ, િનીકરણ અને ખાળ ગલી અન ેનાળા બાંિ કરિા.

કોસ્ટલ લને્િ રેક્લમેશેન દડરયાકાાંઠૈ પાળબાંિો બાાંિિા અન ે દડરયા ડકનારાની જમીનનુાં નિસાધ્યકરણ

પ્રવવૃત્તના પ્રકારના આિારે, ઉભા કરિાના માળખાની સાંખ્યા અને લાંબાઇ અને દરેક પ્રવવૃત્તમાાં આિરી લેિાના જમીનના વિસ્તારની ઉચ્ચ કક્ષા સવમવતઓએ ભલામણો કરી હતી. ઉચ્ચ કક્ષા સવમવતઓની ભલામણોના આિારે હાથ િરિામાાં આિેલા કામોનોઅમલ મખુ્યત્િે,નમભદા, જળ સાંપવત્ત, પાણી પરુિઠા અને કલ્પસર વિભાગ (વિભાગ) દ્વારા કરિામાાં આિી રહ્યો છે તે ક્ષારીયતા પ્રિેશ વનિારણ યોજના (સીપ્સ), તરીકે ઓળખિામાાં આિે છે.

3.2.3 ઑડિટનો વ્ર્ાપ

2012-13 થી 2016-17 દરવમયાન ઉચ્ચ કક્ષા સવમવતઓની ભલામણોનો અમલ, આયોજન, અમલીકરણ અને લેિામાાં આિેલા વિવિિ ઉપાયાત્મક પગલા પર કરિામાાં આિતી દેખરેખની

31 માચભ 2017 ના રોજ પરુા થતા િર્ષભ માટેનો ઑડિટ અહિેાલ (આવથિક ક્ષેત્ર)- 2018 નો અહિેાલ નાં. 1

66

સ્સ્થવત; અને ઉચ્ચ કક્ષા સવમવતઓ દ્વારા આિરી લેિાયેલા તમામ ચાર વિસ્તારોમાાં ક્ષારીયતા પ્રિેશ પર આિી કાયભિાહીની અસરનુાં મલૂ્યાાંકન કરિા માટે અને ક્ષારીયતા પ્રિેશ વનિારણ યોજનાનુાં ઑડિટ કરિામાાં આવ્ય ુહત ુાં.

આ પહલેાાં, 31 માચભ 2010 ના રોજ પરુા થતા િર્ષભ માટેના ઑડિટ અહિેાલ નાં. 2 (વસવિલ) માાં આ વિર્ષય પર એક કામગીરી ઑડિટ સામેલ હત ુાં. કામગીરી ઑડિટમાાં ઉચ્ચ કક્ષા સમીક્ષા અને દેખરેખ માટેની સવમવત, ભગૂભભ જળનો કાયદો ઘિિો, કામોના સરળ અને અસરકારક અમલ માટે જમીનનુાં પરેૂપરૂૂાં સ ાંપાદન કરવુાં, ભરતી વનયાંત્રકો/બાંિારાના બાાંિકામની સાથે જ વિસ્તરણ ચેનલોનુાં બાાંિકામ અને ઉચ્ચ કક્ષા સવમવતઓએ સચૂન કરેલા બાકીના કામો પણૂભ કરિાની ભલામણો કરી હતી. કામગીરી ઑડિટમાાં કરિામાાં આિેલી ભલામણોને પણ ઑડિટ દરવમયાન ધ્યાનમાાં રાખિામાાં આિી હતી અને હિે પછીના ર્ફકરાઓમાાં તેનો યથાયોગ્ય ઉલ્લેખ કરિામાાં આવ્યો છે. આ કામગીરી ઑડિટની ચચાભ જાહરે ડહસાબ સવમવતમાાં હજુ સિુી થઇ નથી (ડિસેમ્બર 2017).

આ ઑડિટમાાં 2012-13 થી 2016-17 સિુીનો પાાંચ િર્ષભનો સમયગાળો આિરી લેિામાાં આવ્યો છે. ક્ષારીયતા પ્રિેશ વનિારણ યોજના હઠેળના કામો ક્ષારીયતા પ્રિેશ વનિારણ િતુભળ, રાજકોટ અને કચ્છ વસિંચાઇ િતુભળ (KIC), ભજુ દ્વારા હાથ િરિામાાં આિે છે. ક્ષારીયતા પ્રિેશ વનિારણ િતુભળ, રાજકોટ હઠેળ એક ભગૂભભ જળ વિભાગ સડહત પાાંચ વિભાગો છે અને કચ્છ વસિંચાઇ િતુભળ, ભજુ હઠેળ ચાર વિભાગો છે. ભગુભભ જળ વિભાગ, રાજકોટ18 વસિાયના તમામ વિભાગો આ ઑડિટમાાં આિરી લેિામાાં આવ્યા હતા.

3.2.4 ઑડિટ અવલોકનો

ઑડિટ અિલોકનોની ચચાભ ત્રણ મખુ્ય મથાળાઓ હઠેળ કરિામાાં આિી છેઃ (i) ઉચ્ચ કક્ષા સવમવતઓની ભલામણોના અમલની સ્થવત (ii) 2012-13 થી 2016-17 દરવમયાન ક્ષારીયતા પ્રિેશ વનિારણ યોજનાની હાથ િરિામાાં આિેલી પ્રવવૃત્તઓનુાં આયોજન, અમલીકરણ અને તેના પર દેખરેખ અને (iii) આ વિસ્તારોમાાં ક્ષારીયતા પ્રિેશના વનિારણ માટે કરિામાાં આિેલી કામગીરીની અસર.

3.2.5 ઉચ્ચ કિા સવમવર્ઓની ભલામણોની સ્સ્થવર્

3.2.5.1 ઉચ્ચ કિા સવમવર્ઓ દ્વારા કરવામાાં આવેલા ઉપાર્ાત્મકપગલાાં પડરપણૂત ન થવા

ઉચ્ચ કક્ષા સવમવતઓની ભલામણોની સામે માચભ 2017 ની સ્સ્થવતએ લેિામાાં આિેલા ઉપાયાત્મક પગલાની વિસ્તાર-િાર સ્સ્થવત પડરવિષ્ટ VIII માાં આપી છે. ઉચ્ચ કક્ષા સવમવતઓએ તમામ કામગીરીઓ પણૂભ કરિા માટે સાત થી 10 િર્ષભના સમયગાળાની ભલામણ કરી હતી. અમલીકરણ માટે ઉચ્ચ કક્ષા સવમવતઓએ કરેલી ભલામણોના સરકાર દ્વારા સ્િીકારને ધ્યાને લેતાાં ભલામણ કરિામાાં આિેલી તમામ કામગીરી 2002-03 સિુીમાાં પણૂભ થઇ જિી જોઇતી 18 ભગૂભભ જળ વિભાગ, અિલોકન કુિામાાં ભગૂભભ જળનુાં સ્તર અને ગણુિત્તા સાંબાંવિત માડહતીની દેખરેખ અને

જાળિણીની કામગીરી કરે છે. સાંબાંવિત માડહતી િતુભળ કચેરીમાાંથી મેળિિામાાં આિી હતી.

પ્રકરણ III – પતૂભતા ઑડિટ

67

હતી. ઉપરાાંત, તેમણે એવુાં પણ સચૂન કયુભ હત ુાં કે કેટલાક ઓળખાયેલ પટ્ટાઓને પ્રાથવમકતા આપીને ત્રણ િર્ષભની અંદર પણૂભ કરિા જોઇતા હતા. આિા અગ્રતાિાળા પટ્ટાઓમાાં કરિાની કામગીરી અને ખરેખર કરેલી કામગીરીની વિગતો પડરવિષ્ટ IX માાં દશાભિી છે. પડરવિષ્ટ VIII માાં આપેલી સ્સ્થવતનો સારાાંશ નીચે કોઠો 3 માાં આપી છે:

કોઠો 3:ઉચ્ચ કિા સવમવર્ઓની ભલામણોના અમલીકરણની માચત 2017 ની સ્સ્થર્ી (અન્યથા દશાભિેલ ન હોય તો સાંખ્યામાાં)

વવગર્ો ઉચ્ચ કિા સવમવર્ઓની ભલામણો

પણૂત થરે્લી

ભલામણો

પટ્ટાવાર અને એકાંર્દરે પણૂત થરે્લની ટકાવારી ઉના-

માિવપરુ ભાવનગર-

ઉના માિવપરુ-માળીર્ા

માળીર્ા-લખપર્

એકાંર્દર

વ્ર્વસ્થાપન પ્રવવવિ અજમાયશ-સહ-વનદશભન ર્ફામભ (TCD)

79 0 0.00 0.00 કોઇ ડટપ્પણી નથી

0.00 0.00

િારીર્ર્ા વનર્ાંત્રણ પ્રવવવિ ભરતી વનયાંત્રક19 (TR) અને બાંિારા20

180 100 105.88 37.84 19.72 98.18 55.56

ડરચાર્જ પ્રવવવિ આિ બાંિો21 (CD) 1,575 1,358 241.33 71.33 60.65 92.43 86.22 ડરચાર્જ ટાાંકા22 (RT) 122 41 71.43 70.00 10.00 36.00 33.61 ડરચાર્જ કુિા23 (RW) 1,480 1,244 99.00 30.00 9.41 564.67 84.05 ડરચાર્જ જળાશય (RR) 43 18 કોઇ ડટપ્પણી

નથી 45.45 28.57 કોઇ ડટપ્પણી

નથી 41.86

ગલી/ નાળા24બાંિ કરિા 85,400 4,48725 કોઇ ડટપ્પણી નથી

0.00 0.00 0.00 5.25

વિસ્તરણ નહરે26અને જોિતી નહરે27 (ડક.મી. માાં)

906 291 123.82 4.49 25.83 42.77 32.12

િનીકરણ (હકેટરમાાં) 1,04,750 5,867 11.73 0.00 0.00 0.00 5.60 શેલ્ટર બેલ્ટ ઉંચા કરિા (હકે્ટરમાાં)

4,900 0 કોઇ ડટપ્પણી નથી

કોઇ ડટપ્પણી નથી

કોઇ ડટપ્પણી નથી

0.00 0.00

મેન્રિુ જ ાંગલની સિુારણા અને િનીકરણ (હકે્ટરમાાં)

1,050 0 કોઇ ડટપ્પણી નથી

કોઇ ડટપ્પણી નથી

કોઇ ડટપ્પણી નથી

0.00 0.00

ર્દડરર્ાકાાંઠાની જમીનની નવપ્રાપ્પર્ દડરયાકાાંઠાનો પાળો (ડક.મી. માાં) 60 0 કોઇ ડટપ્પણી

નથી કોઇ ડટપ્પણી

નથી કોઇ ડટપ્પણી

નથી 0.00 0.00

19 આ મોટી નદીઓના મખુ આગળ વનયાંત્રક દરિાજા સાથેની ડદિાલો હોય છે. 20 આ નાની નદીઓ પર ભરતીની ઉંચી સપાટી ઉપર ટોચના સ્તરે ડદિાલો હોય છે. 21 હાલની નદીઓ પર નાના સાંગ્રહસ્થળો ઉભા કરિા માટે આન ુબાાંિકામ કરિામાાં આિે છે. 22 િિારાના પાણીને બીજે િાળીને સ્થાવનક ચક્રિાતનો અથિા દબાણનો ઉપયોગ કરિા માટે બાાંિિામાાં આિે છે. 23 આ રોિા, કાાંકરી અને રેતીથી પરુિામાાં આિેલા ખલુ્લા કુિા છે. 24 પરુના પાણીને કાબમુાાં રાખિા અને ડરચાર્જ માટે લાાંબા સમય સિુી રોકી રાખિા માટે અને જમીનના િોિાણના

સાંરક્ષણ માટે પણ નદીઓ/નાળાઓની નાની ઉપનદીઓ પરના આ દાટા હોય છે. 25 આ પ્રવવૃત્ત ઉના-માિિપરુ વિસ્તારમાાં કરિામાાં આિી હતી જેમાાં કોઇ ભલામણો કરિામાાં આિી ન હતી, આથી

કોઠામાાં ટકાિારી શનૂ્ય છે. 26 સાાંકિા પણ સળાંગ વિસ્તારની સાથોસાથ ડરચાર્જ અપકે્ષક્ષત હોય ત્યારે નહરે બાાંિિામાાં આિે છે. 27 બે જળાશયો, નદીઓ અથિા વિસ્તરણ નહરેોને જોિિા માટેની આંતર-જોિાણ નહરેો.

31 માચભ 2017 ના રોજ પરુા થતા િર્ષભ માટેનો ઑડિટ અહિેાલ (આવથિક ક્ષેત્ર)- 2018 નો અહિેાલ નાં. 1

68

વવગર્ો ઉચ્ચ કિા સવમવર્ઓની ભલામણો

પણૂત થરે્લી

ભલામણો

પટ્ટાવાર અને એકાંર્દરે પણૂત થરે્લની ટકાવારી ઉના-

માિવપરુ ભાવનગર-

ઉના માિવપરુ-માળીર્ા

માળીર્ા-લખપર્

એકાંર્દર

દડરયાકાાંઠાની જમીનની નિપ્રાપ્પ્ત (હકે્ટરમાાં)

39,500 0 કોઇ ડટપ્પણી નથી

0.00 0.00 0.00 0.00

(સ્ત્રોર્: વવભાગ દ્વારા આપવામાાં આવેલી માડહર્ી) કોઇ ડટપ્પણી નથી એટલ ેકે ઉચ્ચ કક્ષા સવમવતના અહેિાલમાાં કોઇ ભલામણો ન હતી.

પડરવિષ્ટ VIII અને ઉપરના કોઠા 3 ના વિશ્લેર્ષણમાાંથી, ઓડિટે અિલોકન કયુું હત ુાં કે આિ બાંિો અને ડરચાર્જ કુિાઓ વસિાયના કેસમાાં કામની પ્રગવત ઘણી િીમી હતી. અજમાયશ-સહ-વનદશભન ર્ફામભ ઉભા કરિા, દડરયાકાાંઠાની જમીનની પનુઃપ્રાપ્પ્ત કરિી, નાળા બાંિ કરિા અને િનીકરણ માટે કોઇ પગલા લેિામાાં આવ્યા ન હતા/ મયાભડદત પગલા લેિામાાં આવ્યા હતા. આ બિી પ્રવવૃત્તઓ માટે આયોજનના દસ્તાિેજો, વિગતિાર યોજનાકીય અહિેાલ અને અંદાજપવત્રય અંદાજો પણ તૈયાર કરિામાાં આવ્યા ન હતા. ચાર વિસ્તારો પૈકી, ભાિનગર-ઉના અને માિિપરુ-માળીયા વિસ્તારોમાાં કામોની પ્રગવત એકાંદરે ઘણી િીમી હતી. આિ બાંિો અને વિસ્તરણ નહરેોની બાબતમાાં, આ વિસ્તારોમાાં અમલીકરણ ચાર થી 71 ટકાની િચ્ચે હત ુાં જ્યારે ઉના-માિિપરુ વિસ્તારમાાં આ કામો ભલામણ કરિામાાં આિી હતી એથી અવિક કરિામાાં આવ્યા હતા. માળીયા-લખપત વિસ્તારમાાં, ઉચ્ચ કક્ષા સવમવતની ભલામણ અનસુાર, કુિા દીઠ ₹ 10 લાખના અંદાજીત ખચે 150 ડરચાર્જ કુિાનુાં બાાંિકામ કરિાની દરખાસ્ત 13 મા નાણા પાંચને મોકલિામાાં આિી હતી. ત્યારબાદ, તકનીકી પાસાઓઅને ભસૂ્તરશાસ્ત્રીના અક્ષભપ્રાયને વિચારણામાાં લઇને પ્રત્યેક ડરચાર્જ કુિાની અંદાજીત ડકમત ઘટાિીને ₹ એક લાખ કરિામાાં આિી હતી. આથી, ખચભમાાં ઘટાિો કરિાના કારણે, િિારે વિસ્તાર આિરી શકાય એ માટે ડરચાર્જ કુિાઓની સાંખ્યા િિારિામાાં આિી હતી. આથી, ભલામણ કરિામાાં આિેલા કામોના 564.67 ટકા જેટલુાં અમલીકરણ થયુાં હત ુાં. બીજી બાજુ, ભાિનગર-ઉના વિસ્તાર અને માિિપરુ-માળીયા વિસ્તારમાાં આ કામોનો અમલ માત્ર નિ થી 30 ટકા જેટલો થયો હતો.

મેઘલ નદી ક્ષેત્ર પ્રદેશ (ઉના-માિિપરુ), માલેશ્રી નદી ક્ષેત્ર (ભાિનગર-ઉના), કાળીપાટ નદી ક્ષેત્ર, રૂપારેલ નદી ક્ષેત્ર અને મચ્છ નદી ક્ષેત્ર (માિિપરુ-માળીયા) અને ભખુી નદી ક્ષેત્ર, ખરોિ-રાજિા નદી ક્ષેત્ર અને કાંકાિટી નદી ક્ષેત્ર (માળીયા-લખપત) ની બાબતમાાં લેિાના જરૂરી પગલાને પ્રાથવમકતા આપીને ત્રણ િર્ષભમાાં પણૂભ કરિાના હતા. આમ છતાાં, ભાિનગર-ઉના અને માિિપરુ-માળીયા વિસ્તારમાાં, પડરવિષ્ટ-IX ની વિગતો પ્રમાણે આ માચભ 2017 ના રોજ પ્રાથવમકતાિાળા વિસ્તારોમાાં પણ કામો પણૂભ કરિામાાં આવ્યા ન હતા. માિિપરુ-માળીયા વિસ્તારમાાં, પ્રાથવમકતા િરાિતા ત્રણ વિસ્તારોમાાં ભલામણ કરેલા 111 માળખા પૈકી અમલીકરણ માત્ર 22.52 ટકા જેટલુાં હત ુાં કારણ કે ર્ફક્ત 25 માળખાનો અમલ કરિામાાં આવ્યો હતો. ડરચાર્જ કુિાના કેસમાાં પ્રગવત ઘણી િીમી હતી. અગાઉના ર્ફકરામાાં ઉલ્લેખ કયાભ પ્રમાણે ખચભમાાં ઘટાિાના કારણે ઉના-માિિપરુ અને માળીયા-લખપત વિસ્તારમાાં ભલામણ કરિામાાં આિી હતી તેના કરતાાં મોટા ભાગના કામોનો િિારે અમલ થયો હતો. ભાિનગર-ઉના વિસ્તારમાાં આિ બાંિના બાાંિકામ વસિાયની પ્રવવૃત્તઓ અપણૂભ રહી હતી.

પ્રકરણ III – પતૂભતા ઑડિટ

69

વિભાગે જણાવ્ય ુહત ુાં (ઓક્ટોબર 2017) કે ભાિનગર-ઉના વિસ્તારમાાં, ઓછી ભારિહન ક્ષમતા સાથેના નબળા થર અને ખાનગી જમીનના સાંપાદનમાાં મશુ્કલીઓના કારણે િીમી પ્રગવત થઇ હતી. િધમુાાં, માિિપરુ-માળીયા વિસ્તારમાાં પ્રગવત માંદ હતી કારણ કે કુલ 425 ડક.મી. લ ાંબાઇના દડરયાકાાંઠાના વિસ્તારમાાંથી 360 ડક.મી. દડરયાઇ વિસ્તારને પછીથી 1982 માાં મરીન નેશનલ પાકભ (MNP) ની હદની અંદર હોિાનુાં જાહરે કરિામાાં આવ્યુાં હત ુાં. આ બાબતે પ્રવવૃત્તઓને નોંિપાત્ર રીતે મયાભડદત કરી નાખી હતી. .

જિાબ પ્રવતતીજનક નથી કારણ કે માિિપરુ-માળીયા વિસ્તાર માટેની ઉચ્ચ કક્ષા સવમવતઓની ભલામણો 1984 માાં રજુ કરિામાાં આિી હતી એટલે કે 1982 માાં મરીન નેશનલ પાકભની જાહરેાત બાદ. ગજુરાત સરકાર દ્વારા આને 1992 માાં મ ાંજૂરી આપિામાાં આિી હતી. ઉચ્ચ કક્ષા સવમવતઓએ વિસ્તારના ભસૂ્તરશાસ્ત્ર અને જીયોમોર્ફોલોજી અને તેમના ક્ષેવત્રય અભ્યાસોના આિારે પ્રવવૃત્તઓના અમલીકરણ માટે અનકૂુળ સ્થળોની ભલામણ કરી હતી. જો કે, સચૂિિામાાં આિેલા અલગ-અલગ સ્થળોની વિગતિાર તપાસની વિગતો અહિેાલમાાં ઉપલબ્િ ન હતી, છતાાં સામે આિેલી મશુ્કેલીઓના આિારે િૈકપ્લ્પક આયોજન અથિા ડિઝાઇનો તૈયાર કરિા માટે વિભાગ પાસે પરુતો સમય હતો. ઉચ્ચ કક્ષા સવમવતની ભલામણોના અમલીકરણમા 25 થી 39 િર્ષોના વિલાંબ માટે આ કારણો સ્પષ્ટ્ટતા કરતા નથી.

3.2.5.2 િારીર્ર્ા પ્રવેિ વનવારણ ર્ોજનાના અમલીકરણમાાં વવલાંબના કારણે ખચતમાાં વિારો

ઉચ્ચ કક્ષા સવમવત-I એ ઉના-માિિપરુ વિસ્તાર માટેના સકૂ્ષચત માળખા અને ઉપયાત્મક પગલા માટે ₹ 64 કરોિના ખચભનો અંદાજ બાાંધ્યો હતો જ્યારે ભાિનગર-ઉના, માિિપરુ-માળીયા અને માળીયા-લખપત વિસ્તારો માટે ઉચ્ચ કક્ષા સવમવત-II ના અંદાજો અનકુ્રમે ₹ 168.70 કરોિ, ₹ 370.42 કરોિ અને ₹ 186 કરોિ જેટલા હતા. ઉચ્ચ કક્ષા સવમવતઓ દ્વારા અંદાજિામાાં આિેલા ₹ 789.12 કરોિના મળૂ ખચભની સામે માચભ 2017 સિુીમાાં ₹ 1,045.65 કરોિનો કુલ ખચભ કરિામાાં આવ્યો હતો. બાકીના કામો માટે અંદાજની રકમ સિુારીને ₹ 2,544.79 કરોિ કરિામાાં આિી છે. આમ, ભલામણ કરેલા કામોના અમલીકરણમાાં વિલાંબના કારણે યોજનાનો ખચભ 455 ટકા જેટલો ઉંચો ગયો છે.

વિભાગે જણાવ્ય ુહત ુાં (ઓક્ટોબર 2017) કે અંદાજીત ખચભમાાં 455 ટકાના િિારા પૈકી 368 ટકા પ્રસ્તતુ સમયગાળા દરવમયાન ભાિિિારાના કારણે હતા. િધમુાાં, ઉચ્ચ કક્ષા સવમવતને સમયની મયાભદા હોિાથી તેણે ભલામણ કરિામાાં આિેલા માળખા માટે ઉચ્ચક રકમ વિચારણામાાં લીિી હતી. વિગતિાર મોજણી, ડિઝાઇન અને તપાસ બાદ જ્યારે ખરેખર ખચભની ગણતરી કરિામાાં આિી હતી ત્યારે આ ઘણી ઉંચી હતી.

જિાબ પ્રવતતીજનક નથી કારણ કે ફુગાિાના દબાણના કારણે અમલીકરણમાાં કોઇ પણ સમયાન્તરે ખચભમાાં િિારો કરશે જ. ફુગાિાની અસર વનિારિા અને અપેક્ષક્ષત હતેઓુ વસધ્િ કરિા માટે એ આિશ્યક છે કે આપિામાાં આિેલા સમયગાળામાાં પ્રવવૃત્તઓનો અમલ કરિામાાં આિે. ઉચ્ચ કક્ષા સવમવતઓના અંદાજો વિગતિાર ન હોિા છતાાં વિભાગે વિગતિાર મોજણીના આિારે સિુારો કરિાની અને તદ્અનસુાર સરકારને માડહતગાર કરિાનુાં જરૂરી હત ુાં.

31 માચભ 2017 ના રોજ પરુા થતા િર્ષભ માટેનો ઑડિટ અહિેાલ (આવથિક ક્ષેત્ર)- 2018 નો અહિેાલ નાં. 1

70

3.2.6 2012-13 થી 2016-17 ર્દરવમર્ાન હાથ િરવામાાં આવેલી િારીર્ર્ા પ્રવેિ વનવારણ ર્ોજનાનુાં આર્ોજન, અમલીકરણ અને રે્દખરેખ

ઉચ્ચ કક્ષા સવમવતઓએ ઉપાયાત્મક પગલા સમયબધ્િ રીતે અગ્રતાના િોરણે હાથ િરિાનુાં સચૂન કયુું હત ુાં અને તે પણૂભ કરિા માટે સાત થી 10 િર્ષભના સમયની ભલામણ કરી હતી. ઉચ્ચ કક્ષા સવમવતઓએ યોજનાના અમલીકરણમાાં કરિામાાં આિેલી પ્રગવતની દેખરેખ અને સામવયક સમીક્ષા કરિા માટે અને સિુારાિિારા સચૂિિા માટે, જો જરૂરી હોય તો, વિવિિ શાખાઓ જેિી કે વસિંચાઇ, કૃવર્ષ, િન, જમીન સાંરક્ષણ, ભગૂભભ જળ, જાહરે આરોગ્ય, આયોજન અને નાણા વિભાગના તજજ્ઞો સામેલ હોય એિી ઉચ્ચ કક્ષા સવમવતનુાં ગઠન કરિાની પણ ભલામણ કરી હતી. 31 માચભ 2010 ના રોજ પરુા થતા િર્ષભ માટેના ઓડિટ અહિેાલ નાં 2 (વસવિલ) માાં સમીક્ષા અને દેખરેખ સવમવતનુાં ગઠન કરિાની ભલામણ કરિામાાં આિી હતી. વિભાગે જણાવ્યુાં હત ુાં (જુન 2017) કે આિી કોઇ સવમવતનુાં ગઠન હજુ સિુી કરિામાાં આવ્યુાં નથી.

જ્યારે ઉચ્ચ કક્ષા સવમવતની ભલામણોના અમલીકરણ માટે હાથ િરિામાાં આિેલા એકાંદર આયોજનની વિગતો માાંગિામાાં આિી હતી ત્યારે વિભાગે જણાવ્યુાં હત ુાં (જુન 2017) કે 12 મા અને 13 મા નાણાપાંચ અંતગભત નાણાકીય સહાયની દરખાસ્ત કેન્િ સરકારને મોકલતી િખતે તકનીકી યોગ્યતાના આિારે યોજનાઓનો સમાિેશ કરીને ભલામણોના અમલીકરણ માટે સિભગ્રાહી કાયભક્રમ તૈયાર કરિામાાં આવ્યો હતો. આમ છતાાં, વનિાભડરત સમયગાળામાાં ભલામણોની ઉપલપ્બ્િ માટેનો કોઇ માગભદશભક નક્શો દશાભિતા દસ્તાિેજ ઓડિટને રજુ કરિામાાં આવ્યા ન હતા. ઉચ્ચ કક્ષા સવમવતની દરેક ભલામણ હઠેળ અલગ અલગ પ્રવવૃત્તઓ અંગે ઓડિટે અિલોકન કયુું હત ુાં કે આ બિાનુાં આયોજન વિભાગના અમલકતાભ પ્રભાગો દ્વારા કરિામાાં આવ્યુાં હત ુાં. આ માટે, પ્રવવૃત્તઓ હાથ િરતા પહલેાાં, સ ાંબ ાંવિત પ્રભાગોએ તકનીકી દ્ષ્ષ્ટ્ટએ સધ્િરતાની આકારણી માટે સ્થળ મોજણી અને અભ્યાસ કરીને યોજના માટે આયોજન કરિાનુાં હત ુાં. ત્યારબાદ, જમીનની જરૂડરયાત, જમીનના સાંપાદનની સ્સ્થવત, ભાંિોળની જરૂડરયાત અને અપેક્ષક્ષત લાભોની વિગતોનો સમાિેશ કરીને યોજના માટેની દરખાસ્ત ગજુરાત સરકારને રજુ કરી હતી જેના આિારે િહીિટી માંજૂરી અને અંદાજપત્રીય ર્ફાળિણી કરિામાાં આિી હતી. ત્યારબાદ જરૂરી જમીનનુાં સ ાંપાદન, કામો માટેના વિગતિાર રેખાાંકનોની તૈયારી, ટેન્િરો આમાંવત્રત કરિા, કામોની સોંપણી કરિી અને છેલ્લે તેમનુાં અમલીકરણ કરિામાાં આિતુાં હત ુાં.

આમ, સમગ્ર રીતે યોજના પણૂભ કરિા માટે જરૂરી સમય મયાભદા, વિગતિાર તપાસ અને સાંપણૂભ યોજના પરુી કરિા માટે જમીનની જરૂડરયાતના આિારે સમગ્ર યોજનાના અમલીકરણ માટે ભ ાંિોળની જરૂડરયાતને લક્ષમાાં રાખીને સિભગ્રાહી આયોજન કરિામાાં આવ્યુાં ન હત ુાં. ક્ષારીયતા પ્રિેશ વનિારણ યોજનાના અમલ માટેના સિભગ્રાહી એકાંદર આયોજનના અભાિે, ઉચ્ચ કક્ષા સવમવતઓની અલગ અલગ ભલામણોનુાં આયોજન અને અમલીકરણ ટુકિે ટુકિે કરિામાાં આવ્યુાં હત ુાં. તેથી કરીને, ફકરા 3.2.5.1 ના સાંદભભ પ્રમાણે આિબાંિ અને કુિામાાં જળસાંચયના કેસ વસિાય, અન્ય પ્રવવૃત્તઓની ગવત માંદ હતી અને અજમાયશ-સહ-વનદશભન ર્ફામભની સ્થાપના અને શેલ્ટર બેલ્ટ ઉભા કરિા કોઇ પગલા લેિામાાં આવ્યા ન હતા. બીજી બાજુ, ભરતી વનયાંત્રક અને

પ્રકરણ III – પતૂભતા ઑડિટ

71

બાંિારાનુાં બાાંિકામ, દડરયા ડકનારાની જમીનની નિપ્રાપ્પ્ત, નાળા બાંિ કરિા અને િનીકરણમાટે મયાભડદત પ્રમાણમાાં કામગીરી કરિામાાં આિી હતી.

વિભાગે જણાવ્યુાં હત ુાં (ઓક્ટોબર 2017) કે ઉચ્ચ કક્ષા સવમવત દ્વારા સાત થી 10 િર્ષભની સમય મયાભદાની ભલામણ પ્રાથવમક મોજણીની આિારે કરિામાાં આિી હતી, જ્યારે ખરેખર અમલીકરણમાાં ઘણા અિરોિોનો સામનો કરિો પિયો હતો જેણે કામોની પ્રગવતને િીમી પાિી હતી. 12 મા અને 13 મા નાણા પાંચ હઠેળ ભાંિોળ ઉપલબ્િ કરાિિામાાં આવ્યુાં ત્યારબાદ જ ક્ષારીયતા પ્રિેશ વનિારણ યોજના હઠેળના કામોમાાં ઝિપ આિી હતી.

ક્ષારીયતા પ્રિેશ વનિારણ યોજનાના અમલીકરણમાાં સિભગ્રાહી આયોજનનો અભાિ હતો તેની આ જિાબ પષુ્ષ્ટ્ટ કરે છે.

3.2.6.1 િારીર્ર્ા પ્રવેિ વનવારણ ર્ોજનાની પ્રવવૃિઓને એકાંર્દરે નાણા પરુા પાિવા

2012-13 થી 2016-17 ના સમયગાળા દરવમયાન ક્ષારીયતા પ્રિેશ વનિારણ યોજનામાાં વિભાગ દ્વારા કરિામાાં આિેલ અંદાજપત્રીય જોગિાઇઓ અને ખચભ ની વિગતો નીચે કોઠો 4 માાં દશાભિી છે:

કોઠો4: િારીર્ર્ા પ્રવેિ વનવારણ ર્ોજનાની પ્રવવૃિઓ સાંબાંવિર્ અંર્દાજપત્રીર્ જોગવાઇઓ અને કરવામાાં આવેલો ખચત

(₹ કરોિમાાં) વર્ત અંર્દાજપત્રીર્

જોગવાઇ છેવટનુાં સિુારેલુાં અનરુ્દાન

કરેલો ખચત અંર્દાજપત્રીર્ જોગવાઇઓના સાંર્દભતમાાં અને ટકાવારીની રીરે્ અવિક (+)/બચર્

વનરપેિ િન્દ્ષ્ટએ ટકાવારીમાાં 2012-13 105.70 68.51 66.73 -38.97 (-36.87) 2013-14 85.70 65.76 62.97 -22.73 (-26.52) 2014-15 96.50 124.95 61.81 -34.69 (-35.95) 2015-16 26.41 32.22 32.78 +6.37 (+24.10) 2016-17 64.97 13.23 13.07 -51.90 (-79.88) (સ્ત્રોર્: વવભાગ દ્વારા આપવામાાં આવેલી માડહર્ી)

કોઠા 3 અને 4 પરથી જોઇ શકાય છે એ મજુબ, ઉચ્ચ કક્ષા સવમવતઓ દ્વારા ભલામણ કરિામાાં આિેલી ક્ષારીયતા પ્રિેશ વનિારણ યોજનાની પ્રવવૃત્તઓ અપણૂભ હતી અને અંદાજપત્રીય ર્ફાળિણી હઠેળ ભાંિોળ ઉપલબ્િ હત ુાં છતાાં પણ વિભાગે ખચભ કયો ન હતો. વનરપેક્ષ િષ્ષ્ટ્ટએ પણ ક્ષારીયતા પ્રિેશ વનિારણ યોજનાઓ પર 2012-13 થી 2016-17 દરવમયાન ખચભમાાં ઘટાિો થયો હતો.

અવિક્ષક ઇજનેર, ક્ષારીયતા પ્રિેશ વનિારણ િતુભળ, રાજકોટ અને અવિક્ષક ઇજનેર, કચ્છ વસિંચાઇ િતુભળ, ભજુે જણાવ્યુાં હત ુાં કે શરૂઆતના અયોગ્ય અંદાજો, પરિાનગીઓ અને માંજૂરીઓમાાં વિલાંબ અને કામોના અમલમાાં િીમી પ્રગવતના કારણે બચતો થઇ હતી.

31 માચભ 2017 ના રોજ પરુા થતા િર્ષભ માટેનો ઑડિટ અહિેાલ (આવથિક ક્ષેત્ર)- 2018 નો અહિેાલ નાં. 1

72

ઉપયુભક્ત ર્ફાળિણીમાાં, રાજ્યની ખાસ જરૂડરયાતો અંતગભત ક્ષારીયતા પ્રિેશ માટે સહાયક અનદુાન તરીકે 13 મા નાણા પાંચ દ્વારા ભલામણ કરિામાાં આિેલી તે ₹ 150 કરોિની રકમનો પણ સમાિેશ થતો હતો. હપ્તા છટા કરિા અંગેની વનિાભડરત શરતો પણ વિભાગ દ્વારા પણૂભપણે સાંતોર્ષાઇ ન હતી જે બાબત નીચે કોઠો 5 માાં દશાભવ્યા મજુબ ર્ફક્ત ₹ 116.98 કરોિ છટા થિા તરર્ફ દોરી ગઇ હતી:

કોઠો 5: 13 મા નાણા પાંચ હઠેળ મળેલા અનરુ્દાનના ઉપર્ોગની વવગર્ો (₹ કરોિમાાં)

િર્ષભ કામગીરીના આયોજન મજુબ છટા કરિાના 13 મા નાણા પાંચના હપ્તા

િર્ષભ દરવમયાન ઉપયોગ માટે ઉપલબ્િ હપ્તા અનદુાના ઉપયોગની વિગતો

િર્ષભ દરવમયાન છટો કરેલો

હપ્તો

િણિપરાયલેુાં અનદુાન આગળ

લઇ ગયા

ઉપયોગ માટે ઉપલબ્િ કુલ

અનદુાન

િર્ષભની 31 માચભ સિુીમાાં િપરાયલે

અનદુાન

2011-12 31.61 31.61 0 31.61 17.69 2012-13 42.07 42.07 13.92 55.99 24.51 2013-14 43.30 0 31.48 31.48 24.20 2014-15 33.02 43.30 7.28 50.58 50.09 2015-16 0 0 0.49 0.49 0.49

કુલ 150.00 116.98

116.98 (સ્ત્રોર્: વવભાગ પાસેથી મળેલી માડહર્ી)

કોઠો 5 માાંથી જોઇ શકાય છે એ મજુબ, હપ્તાના વનયત કરેલા ઓછામાાં ઓછા બે તવૃતયાાંશના િપરાશની સામે માચભ 2013 સિુીમાાં બીજા હપ્તાના માત્ર 25 ટકા (₹ 42.07 કરોિના અનદુાન પૈકી ₹ 10.59 કરોિ28) િપરાશના કારણે ભારત સરકાર દ્વારા 2013-14 માાં છટો કરિાનો હતો તે ₹ 43.30 કરોિનો હપ્તો છટો કરિામાાં આવ્યો ન હતો. ત્રીજો હપ્તો ત્યારબાદ 2014-15 માાં છટો કરિામાાં આવ્યો હતો અને એના પડરણામે ₹ 33.02 કરોિનો ચોથો હપ્તો જે 2014-15 માાં છટો કરિાનો હતો તે છટો કરિામાાં આવ્યો ન હતો અને આથી રદ થયો હતો. આમ, ઉપલબ્િ ભાંિોળનો સમયસર ક્ષબન-િપરાશ અને પડરણામે 13 મા નાણા પાંચ નો ચોથો હપ્તો રદ થિાના કારણે ગજુરાત સરકાર ક્ષારીયતા પ્રિેશ વનિારણ માટેના ₹ 33.02 કરોિની કેષ્ન્િય સહાયથી િાંક્ષચત રહી હતી.

ભારત સરકાર તરર્ફથી મળેલ 13 મા નાણા પાંચ ના અનદુાનના ઓછા િપરાશના કારણે, જે તપાસ/ ડિઝાઇન/ અંદાજોના ખબૂ આગળના તબકે્ક હતી તેને 13 મા નાણા પાંચની દરખાસ્તમાાં કેટલીક યોજનાઓ સામેલ કરિામાાં આિી હતી, તેને કારણભતૂ ગણાિિામાાં આવ્યુાં હત ુાં. જો કે, પછીના તબકે્ક આમાાંની કેટલીક યોજનાઓ પિતી મકુિામાાં આિી હતી અને અન્યને યોગ્યતાના િોરણે ઉમેરિામાાં આિી હતી. ઉપરાાંત, દડરયાઇ વનયમન વિસ્તાર અને િન વિભાગના સત્તાિાળાઓ પાસેથી ના-િાાંિા પ્રમાણપત્ર મેળિિામાાં વિલાંબ થયો હતો.

28 2012-13 માાં િપરાયેલુાં ₹ 24.51 કરોિનુાં અનદુાન અને 2011-12 ના ₹ 13.92 કરોિનુાં િણિપરાયેલુાં અનદુાન

આગળ લઇ ગયા તેનો તર્ફાિત.

પ્રકરણ III – પતૂભતા ઑડિટ

73

ક્ષારીયતા પ્રિેશ વનિારણ િતુભળ, રાજકોટ હઠેળના ચાર પ્રભાગોમાાં29 ઓડિટે એવુાં પણ અિલોકન કયુું હત ુાં કે 13 મા નાણા પાંચના સહાયક અનદુાન હઠેળ અમલ કરિા માટેના 14 કામો સાંકળાયેલા હતા તેમાાં, ₹ 30.65 કરોિનુાં ભ ાંિોળ માચભ 2012 અને માચભ 2015 િચ્ચે કાયભપાલક ઇજનેર, વસિંચાઇ યાાંવત્રક પ્રભાગ નાં. 6, રાજકોટમાાં ડિપોઝીટ તરીકે તબદીલ કરિામાાં આવ્યુાં હત ુાં અને તબદીલી કરનાર વિભાગોમાાં અનદુાનના િપરાશ તરીકે દશાભિિામાાં આવ્યુાં હત ુાં. આ પૈકી, ₹ 25.69 કરોિ ત્યારબાદ મે 2012 અને જુન 2014 િચ્ચે વમકેનીકલ વિભાગમાાંથી તબદીલ કરનાર વિભાગોને પાછા મળ્યા હતા અને અન્ય વિભાગો તરર્ફથી કામોનો અમલ કરિા માટેની ડિપોઝીટ તરીકે દશાભિિામાાં આવ્યા હતા. બાકીની ₹ 4.96 કરોિની રકમ હજુ પણ (માચભ 2017) યાાંવત્રક પ્રભાગ નાં. 6, રાજકોટ પાસે પિી હતી.

વિભાગે પષુ્ષ્ટ્ટ કરી હતી (ઓક્ટોબર 2017) કે 13 મા નાણા પાંચ તરર્ફથી મળેલા અનદુાનનો ઉપયોગ કરિા માટે ભાંિોળની તબદીલી કરિામાાં આિી હતી. ઉપરાાંત, અગાઉના ર્ફકરાઓમાાં દશાભવ્યા પ્રમાણે વિભાગે જણાવ્યા મજુબ 12 મા અને 13 મા નાણા પાંચ હઠેળ ભાંિોળ ઉપલબ્િ થયા બાદ જ ક્ષારીયતા પ્રિેશ વનિારણ યોજના હઠેળના કામોમાાં ઝિપ આિી હતી.

આ દશાભિે છે કે ચોક્કસ સમય મયાભદામાાં યોજનાને પણૂભ કરિા માટે કોઇ ભૌવતક અથિા નાણાકીય આયોજન ન હત ુાં. 12 મા અને 13 મા નાણા પાંચ હઠેળ ભાંિોળ ઉપલબ્િ હત ુાં ત્યારે પણ વિભાગ તેનો પરેૂપરૂો ઉપયોગ કરી કરી શક્યો ન હતો. અનદુાનનો િપરાશ દશાભિિા માટે અને ત્યાર પછીનો હપ્તો મેળિિા માટે ભાંિોળને તબદીલ કરિામાાં આવ્યુાં હત ુાં. આના પડરણામે આયોજન કરિામાાં આિેલી પ્રવવૃત્તઓ અધરૂી રહિેા ઉપરાાંત ભલૂભરેલી રીતે ખચભની નોંિ થઇ હતી અને અયોગ્ય રીતે ભાંિોળ પાસે રાખિામાાં આવ્ય ુહત ુાં.

2012-13 થી 2016-17 ના સમયગાળા માટે ક્ષારીયતા પ્રિેશ વનિારણ િતુભળની પ્રવવૃત્તઓનુાં આયોજન, અમલીકરણ અને દેખરેખની બાબતમાાં અમલ કરિામાાં આિેલા 265 કામો પૈકી 105 ની પ્રવતક ચકાસણીના આિારે કરિામાાં આિેલા અિલોકનોની ચચાભ ચાર પધ્િવતઓ એટલે કે વ્યિસ્થાપન પધ્િવત, ક્ષારીયતા વનયાંત્રણ પધ્િવત, ડરચાર્જ પધ્િવત અને દડરયાકાાંઠાની જમીનની નિપ્રાપ્પ્ત હઠેળ કરિામાાં આિી છે.

વ્ર્વસ્થાપન પધ્િવર્

3.2.6.2 પાક લેવાની ર્રાહમાાં ફેરફાર અને અજમાર્િ-સહ-વનર્દિતન ફામો

ઉચ્ચ કક્ષા સવમવતઓએ ખેડૂતોને સમજાિીને જેમાાં પાણીની જરૂડરયાત ઓછી હોય અને ક્ષારીયતાનો પ્રવતકાર કરી શકે એિા પાકોની પસાંદગી કરિાનુાં સચૂન કયુું હત ુાં. તેના અસરકારક અમલીકરણ માટે તેણે પસાંદગીના પાકો લેિા માટે ખેડૂતોને વશક્ષણ આપિા પર ભાર મકુ્યો હતો. અપનાિિામાાં આિનારી સકૂ્ષચત પધ્િવતની ચકાસણી નાના નમનૂારૂપ વિસ્તારોમાાં અજમાયશ-સહ-વનદશભન ર્ફામભમાાં કરિાની હતી અને ટુાંકા ગાળાના તાલીમ કાયભક્રમોનુાં આયોજન કરીને ખેડૂતોને વનદશભન કરિાનુાં હત ુાં. 29 ક્ષારીયતા વનયાંત્રણ વિભાગ (SCD), રાજકોટ (4 કામો), ક્ષારીયતા વનયાંત્રણ વિભાગ, પોરબાંદર(6 કામો),

ક્ષારીયતા વનયાંત્રણ વિભાગ, જામનગર (3 કામો) અને ક્ષારીયતા વનયાંત્રણ વિભાગ, ભાિનગર (1 કામ).

31 માચભ 2017 ના રોજ પરુા થતા િર્ષભ માટેનો ઑડિટ અહિેાલ (આવથિક ક્ષેત્ર)- 2018 નો અહિેાલ નાં. 1

74

કોઠો 3 માાં દશાભવ્યા પ્રમાણે, ઉચ્ચ કક્ષા સવમવતઓ દ્વારા ભલામણ કરિામાાં આિેલા 79 અજમાયશ-સહ-વનદશભન ર્ફામભની સામે ચાર વિસ્તારોમાાંના એકમાાં પણ અજમાયશ-સહ-વનદશભન ર્ફામોની સ્થાપના કરિામાાં આિી નથી (માચભ 2017). હાલની પાક લેિાની ભાત અને રે્ફરર્ફારો, જો કોઇ હોય તો, તેની માડહતી વિભાગ પાસે ન હતી.

વિભાગે જણાવ્યુાં હત ુાં (ઓક્ટોબર 2017) કે અજમાયશ-સહ-વનદશભન ર્ફામોની સ્થાપના એ કૃવર્ષ વિભાગને લગતી બાબત છે. િધમુાાં એવુાં જણાિિામાાં આવ્ય ુહત ુાં કે સરકારે સાત અજમાયશ-સહ-વનદશભન ર્ફામો/સાંશોશન કેન્િો વિકસાવ્યા હતા જે રાજ્યના કૃવર્ષ વિભાગ અને કૃવર્ષ યવુનિસીટી, જુનાગઢ હઠેળ કાયભરત હતા.અવિક્ષક ઇજનેર,કચ્છ વસિંચાઇ િતુભળે જણાવ્યુાં હત ુાં (મે 2017) કે કૃવર્ષ યવુનિસીટીના િૈજ્ઞાવનકો દ્વારા દર િરે્ષ આયોજીત કૃવર્ષ મેળામાાં ખેડૂતોના પ્રશ્નોનુાં વનરાકરણ કરિામાાં આિે છે.

જિાબો યોગ્ય નથી કારણ કે તેમાાં ઉલ્લેખ કરિામાાં આવ્યો છે તે સાત અજમાયશ-સહ-વનદશભન ર્ફામો એ જુનાગઢ કૃવર્ષ યવુનિસીટીના સાંશોિન કેન્િો છે જેની સ્થાપના 1852 અને 1966 િચ્ચે એટલે કે ઉચ્ચ કક્ષા સવમવતઓના ગઠનના ઘણા સમય પહલેાાં થઇ હતી. કૃવર્ષ વિભાગે પણ કોઇ પણ અજમાયશ-સહ-વનદશભન ર્ફામભની સ્થાપના થઇ હોિાનુાં અથિા ક્ષારીયતા પ્રિેશ વનિારણ યોજના હઠેળ કોઇ પણ તાલીમની પ્રવવૃત્ત થઇ હોિાનુાં નકાયુું હત ુાં (એવપ્રલ 2017). આમ, હકીકત એ રહ ે છે કે ઉચ્ચ કક્ષા સવમવતઓની ભલામણ હોિા છતાાં ચાર વિસ્તારોમાાં એક પણ અજમાયશ-સહ-વનદશભન ર્ફામભની સ્થાપના થઇ ન હતી.

3.2.6.3 ભગૂભત જળનો કાર્ર્દો ન ઘિવો

ઉચ્ચ કક્ષા સવમવત.ઓએ 1978 માાં ભગૂભભ જળના30 િિારે પિતા િપરાશ પર વનયાંત્રણ લાદિા માટે ભગૂભભ જળનો કાયદો અમલમાાં લાિિાની ભલામણ કરી હતી. ગજુરાત જળ સાંપવત્ત વિકાસ વનગમ ક્ષલવમટેિ હઠેળના ભગૂભભ જળ વિભાગ નાં. 2, રાજકોટે તેના અહિેાલમાાં31 પણ ભગૂભભ જળ વિકાસ આયોજનાની ભલામણ કરી હતી કે જે અંતગભત િપરાશકાર ઉદ્યોગ તેના ઉપયોગના પ્રમાણમાાં ભગૂભભ જળના વિકાસ માટે ચકૂિણી કરશે જેનાથી તે વિસ્તારમાાં જરૂરી ભગૂભભ જળના ડરચાર્જ માટે ભ ાંિોળ ઉભ ુ કરી શકાય. 31 માચભ 2010 ના રોજ પરુા થતા િર્ષભ માટેના ઓડિટ અહવેાલ નાં 2 માાં છપાયેલ કામગીરી ઓડિટમાાં પણ આ બાબત તરર્ફ ધ્યાન દોરિામાાં આવ્ય ુહત ુાં જેમાાં ઓડિટ દ્વારા ભલામણ કરિામાાં આિી હતી કે આિો કાયદો ઘિિો જોઇએ. આમ છતાાં, એવુાં ધ્યાન પર આવ્યુાં હત ુાં કે કાયદો હજી ઘિિામાાં આવ્યો નથી (માચભ 2017). ભગૂભભ જળ ખેંચિા પર વનયાંત્રણ અને વનયમન માટે પણ કોઇ આયોજન અસ્સ્તત્િમાાં ન હત ુાં.

વિભાગે જણાવ્યુાં હત ુાં (ઓક્ટોબર 2017) કે નામદાર સિોચ્ચ અદાલતના વનદેશો અનસુાર ભગૂભભ જળનુાં વનયમન અને વનયાંત્રણ કેષ્ન્િય ભગૂભભ જળ સત્તામાંિળ (CGWA) દ્વારા કરિામાાં આિે છે. ગજુરાત ભગૂભભ જળ સત્તામાંિળ (GGWA) ભલામણકતાભ સાંસ્થા તરીકે કામગીરી કરે છે અને

30 થયેલા િાવર્ષિક ડરચાર્જ કરતા અવિક પાણી ખેંચાય નહીં તે સવુનવિત કરિા માટે. 31 ઓખા-માળીયા િચ્ચેના દડરયા ડકનારાના વિસ્તારમાાં ક્ષારીયતા પ્રિેશ અને ભગૂભભ જળ પર દેખરેખ પરનો

અહિેાલ (2011).

પ્રકરણ III – પતૂભતા ઑડિટ

75

પરિાનગીઓ કેષ્ન્િય ભગૂભભ જળ સત્તામાંિળ દ્વારા આપિામાાં આિે છે. ભગૂભભ જળ અંગેનો કાયદો લાગ ુપાિિા માટેના ક્ષબલના મસુદ્દાને આખરીરૂપ આપિાની પ્રડક્રયા ચાલ ુછે.

જિાબ પ્રવતતીજનક નથી કારણ કે ભારત સરકારના જળ સાંપવત્ત માંત્રાલયે રાજ્યો ભગૂભભ જળ અંગેનો કાયદો ઘિી શકે એ માટે 2005 માાં નમનૂારૂપ ક્ષબલ પડરપવત્રત કયુું હત ુાં. ગોિા, તવમલનાડુ, કેરાલા, પવિમ બાંગાળ, ડહમાચલ પ્રદેશ જેિા ઘણા રાજ્યો અને લક્ષદ્વદ્વપ અને પદુુચેરીના સાંઘ પ્રદેશો દ્વારા આિો કાયદો ઘિિામાાં આવ્યો હતો અને તેનો અમલ કરિામાાં આવ્યો હતો પરાંત ુગજુરાતમાાં તે ઘિિામાાં આવ્યો ન હતો અને અમલ કરિામાાં આવ્યો ન હતો (માચભ 2017).

આ રીતે, હકીકત એ રહ ે છે કે ઉચ્ચકક્ષા સવમવતઓ દ્વારા ભલામણ કરિામાાં આિેલી કોઇ વ્યિસ્થાપન પધ્િવતનો ગજુરાત સરકાર દ્વારા સ્િીકાર કયાભ બાદ 25 થી 39 િર્ષો પસાર થઇ ગયા છતાાં અમલ કરિામાાં આવ્યો નથી.

િારીર્ર્ા વનર્ાંત્રણ પધ્િવર્

ઉચ્ચ કક્ષા સવમવતઓએ અિલોકન કયુું હત ુાં કે નદીમખુ આગળ નદીના પટમાાં સપાટ ઢાળના કારણે ભરતીના મોજા નદીમખુ મારર્ફતે દડરયા ડકનારે છ થી સાત ડકલોમીટર જેટલા અંદર આિી જતા હતા. આથી, ભરતી વનયાંત્રકો/ બાંિારાના બાાંિકામ દ્વારા નદીમખુ બાંિ કરીને ભરતીના પ્રિેશને અટકાિિાની ભલામણ ઉચ્ચ કક્ષા સવમવતઓએ કરી હતી. કોઠો 3 માાં દશાભવ્યા પ્રમાણે ઉચ્ચ કક્ષા સવમવતઓ દ્વારા ભલામણ કરિામાાં આિેલા 180 ભરતી વનયાંત્રકો/ બાંિારા ની સામે ચાર વિસ્તારોમાાં 100 ભરતી વનયાંત્રકો/ બાંિારાનુાં બાાંિકામ કરિામાાં આવ્યુાં છે. ઉના-માિિપરુ અને માળીયા-લખપત માાં પ્રગવત નોંિપાત્ર હતી પરાંત ુ ભાિનગર-ઉના અને માિિપરુ-માળીયા વિસ્તારોમાાં તે ઘણી નીચી હતી.

પોરબાંર્દર ખારે્ મેિા ખાિીનો ફોટોગ્રાફ

31 માચભ 2017 ના રોજ પરુા થતા િર્ષભ માટેનો ઑડિટ અહિેાલ (આવથિક ક્ષેત્ર)- 2018 નો અહિેાલ નાં. 1

76

પ્રવતક ચકાસણી દરવમયાન ઓડિટના ધ્યાન પર આિેલા જમીનનુાં સ ાંપાદન ન થિાના કારણે અપણૂભ કામો, નકુ્સાન થયેલા કામો પર ક્ષબન-ર્ફળદાયી ખચભ અને નદીમખુ થી દૂર બાંિારાના બાાંિકામ પર થયેલા ક્ષબન-ર્ફળદાયી ખચભના ડકસ્સાઓની ચચાભ નીચે કરિામાાં આિી છે:

3.2.6.4 અપણૂત ભરર્ી વનર્ાંત્રકો/ બાંિારા પર વ્ર્થત ખચત

ત્રણ વિભાગોમાાં32, ભરતી વનયાંત્રકો/ બાંિારાના ત્રણ કામોની બાબતમાાં એવ ુધ્યાન પર આવ્યુાં હત ુાં કે જરૂરી જમીનનુાં સ ાંપાદન કયાભ વિના રે્ફબ્રઆુરી 2007 અને માચભ 2012 િચ્ચેકામોની સોંપણી કરિામાાં આિી હતી જેના પડરણામે આ કામો માચભ 2017 સિુી અપણૂભ રહ્યા હતા. આમ, આ કામો પર કરિામાાં આિેલો ₹ 11.10 કરોિનો ખચભ ક્ષબન-ર્ફળદાયી થઇ ગયો હતો. આ તમામ કેસોમાાં ગજુરાત સરકારે સ્પષ્ટ્ટપણે સચૂના આપી હતી કે કામોની સોંપણી કરતાાં પહલેાાં જરૂરી જમીન સાંપાડદત થઇ જિી જોઇએ. આ શરતના અનપુાલનની ખાતરી કયાભ વિના કામોની સોંપણી કરિા માટે વિભાગો આગળ િધ્યા હતા જેના પડરણામે નીચે ચચાભ કયાભ મજુબ આ કામો અપણૂભ રહ્યા હતા:

રાજકોટ જીલ્લાના માળીયા તાલકુામાાં બોિકી ભરતી વનયાંત્રક (લાંબાઇ 4,320 મીટર) ના ₹ 7.96 કરોિની ટેન્િર ડકમતના કામની સોંપણી કાયભપાલક ઇજનેર, ક્ષારીયતા વનયાંત્રણ વિભાગ, રાજકોટે જુલાઇ 2011 ની વનયત મયાભદામાાં પણૂભ કરિાની શરતે કરી હતી (જાન્યઆુરી 2010). જો કે, ખેડૂતોના વતવ્ર વિરોિના (જાન્યઆુરી 2012) કારણે જમીનનુાં સ ાંપાદન ન થિાના કારણે જમણા કાાંઠાના માટીના બાંિની સાાંકળ 2,090 મીટર થી 4,320 મીટરમાાં કામનો અમલ કરી શકાયો ન હતો. આથી, ભરતી વનયાંત્રકોનુાં બાાંિકામ પણૂભ કરી શકાયુાં ન હત ુાં. વિભાગે ઇજારદારને ₹ 3.82 કરોિની ચકૂિણી કરી હતી (માચભ 2013) અને બાકી રહલેા કામમાાંથી તેને જૂન 2013 માાં છટો કરિામાાં આવ્યો હતો. જમીન માક્ષલકોની વિનાંતીથી જમીનનુાં સ ાંપાદન કરિામાાં આવ્ય ુ ત્યાાં સિુી િરસાદી પાણી દડરયાસિુી પસાર થિા દેિા અને ઉપરિાસમાાં જમીનને ડુબમાાં જતી અટકાિિા માટે િિારાનુાં પાણી િહિેિાિિાની નીક (સ્પીલિે) ની જમણીબાજુ 50 મીટર અને િિારાનુાં પાણી િહિેિાિિાની નીક ની િાબી બાજુ 30 મીટરનો ગાળો ખલુ્લો રાખિામાાં આવ્યો હતો આમ છતાાં, આ ગાળાઓ રાખિાથી ભરતીના પ્રિેશને રોકિા માટેના ભરતી વનયાંત્રકનો હતે ુબર આવ્યો ન હતો. આ કામની બાબતમાાં, િહીિટી માંજૂરી આપતી િખતે ગજુરાત સરકારે સ્પષ્ટ્ટતાથી જણાવ્યુાં હત ુાં કે જરૂરી જમીનનુાં સ ાંપાદન કયાભ પહલેાાં કામની સોંપણી કરિી ન જોઇએ. આમ હોિા છતાાં, જમીનનુાં સ ાંપાદન કયાભ વિના કોન્રેક્ટ આપિામાાં આવ્યો હતો જેના પડરણામે ₹ 3.82 કરોિનો ક્ષબન-ર્ફળદાયી ખચભ થયો હતો.

કાયભપાલક ઇજનેર, ક્ષારીયતા વનયાંત્રણ વિભાગ, જામનગરે ₹ 3.13 કરોિની ટેન્િર ડકિંમતનુાં જામનગર જીલ્લાના કલ્યાણપરુ તાલકુામાાં વપિંિારા બાંિારા (નાકાજર નદી પર) નુાં કામ રે્ફબ્રઆુરી 2013 સિુીમાાં પણૂભ કરિાનુાં વનયત કરીને (માચભ 2012) આપ્યુાં હત ુાં. આ કામમાાં સાાંકળ (-) 110 મીટર થી 90 મીટર સિુી માટીના બાંિનુાં બાાંિકામ, િિારાન ુ પાણી

32 (i) ક્ષારીયતા વનયાંત્રણ વિભાગ, રાજકોટ, (ii) ક્ષારીયતા વનયાંત્રણ વિભાગ, જામનગર અને (iii) કચ્છ વસિંચાઇ

વિભાગ, ભજુ.

પ્રકરણ III – પતૂભતા ઑડિટ

77

િહિેિાિિાની નીક સાાંકળ 90 મીટર થી 180 મીટર અને માટીનો બાંિ સાાંકળ 180 મીટર થી 1,070 મીટર નો સમાિેશ થતો હતો. ખેડૂતો દ્વારા િાાંિો લેિાના કારણે જમીનનુાં સ ાંપાદન થઇ શયુાં ન હોિાથી ઇજારદારને ₹ 3.03 કરોિની ચકૂિણી (માચભ 2014) કરીને કામમાાંથી છટો કરિામાાં આવ્યો હતો.

સ્થળ મલુાકાત દરવમયાન એવુાં ધ્યાન પર આવ્ય ુહત ુાં (રે્ફબ્રઆુરી 2017) કે બાંિારાની િાબી બાજુએ માટીનો બાંિ બાાંિિામાાં આવ્યો ન હતો અને િિારાનુાં પાણી િહિેિાિિાની નીક બકેટ લેિલ સિુી જ બાાંિિામાાં આિી હતી. ટેન્િર માંજૂર કરતાાં પહલેાાં ખાનગી જમીનની બાબતમાાં જરૂરી સાંમવત અથિા કબજો મેળિિો જોઇએ એિી ચોક્કસ શરત સાથે મસુદ્દારૂપ ટેન્િરના કાગળો ગજુરાત સરકાર દ્વારા માંજૂર કરિામાાં આવ્યા હતા છતાાં જરૂડરયાતના અનપુાલનની ખાતરી કયાભ વિના પ્રભાગ કોન્રેક્ટ આપિા માટે આગળ િધ્યો હતો જેના પડરણામે ₹ 3.03 કરોિના ખચભ કયાભ બાદ પણ અપેક્ષક્ષત લાભો હાાંસલ કરી શકાયા ન હતા.

કચ્છ જજલ્લાના અંજાર તાલકુામાાં િીરા બાંિારાનુાં કામ ₹ 5.53 કરોિની ટેન્િર ડકિંમતે ઑગષ્ટ્ટ 2008 માાં પણૂભ કરિાનુાં વનયત કરીને કચ્છ વસિંચાઇ બાાંિકામ પ્રભાગ, ભજુ દ્વારા આપિામાાં આવ્યુાં હત ુાં (રે્ફબ્રઆુરી 2007). જો કે, જમીનનુાં સ ાંપાદન ન થિાના કારણે કામ પણૂભ થઇ શયુાં ન હોિાથી ₹ 4.25 કરોિનો ખચભ કયાભ બાદ એજન્સીને (મે 2012) છટી કરિામાાં આિી હતી. 31 માચભ 2010 ના રોજ પરુા થતા િર્ષભ માટેના ઓડિટ અહિેાલ નાં. 2 (વસવિલ) માાં સામેલ કામગીરી ઓડિટના ફકરા નાં. 1.1.9.6 માાં ધ્યાન પર લાિિામાાં આવ્યુાં હત ુાં કે ખાનગી જમીનનુાં સ ાંપાદન ન થિાના કારણે િાબા કાાંઠાનો માટીનો બાંિ અને આિબાંિ33 ન ુકામ પણૂભ થઇ શયુાં ન હત ુાં અને ₹ 4.25 કરોિનો વ્યથભ ખચભ થયો હતો. સ્થળ મલુાકાત દરવમયાન પણ એવુાં જોિામાાં આવ્યુાં હત ુાં કે િાબા કાાંઠાનો માટીનો બાંિ અને આિબાંિ આજે પણ અપણૂભ છે (માચભ 2017).

વિભાગે જિાબમાાં જણાવ્યુાં હત ુાં (ઓક્ટોબર 2017) કે સરકારી ખરાબાની જમીન જરૂરી જમીનના 50 ટકાથી િિારે હતી. આ જમીન વિભાગના કબજામાાં હતી અને ખાનગી જમીનના માક્ષલકોએ સાંપાદન માટે તેમની સાંમવત આપી હતી માટે જાહરે બાાંિકામ વિભાગની વનયમાિલી અનસુાર કામનો હકુમ આપિામાાં આવ્યો હતો. બોિકી ભરતી વનયાંત્રક ની બાબતમાાં, બાકી રહલેા કામો માટેના ટેન્િરો માંજૂર કરી દેિામાાં આવ્યા હતા અને વપિંિારા બ ાંિારા અને િીરા બાંિારાની બાબતમાાં જમીનના સાંપાદનની કાયભિાહી શરૂ કરી શકાઇ ન હતી કારણ કે નિો જમીનસાંપાદન અવિવનયમ, 2013 અમલમાાં આિી ગયો હતો અને તેના માટેની માગભદવશિકા ઉપલબ્િ ન હતી (એવપ્રલ 2017).

જિાબો પ્રવતતીજનક નથી કારણ કે કામોની સોંપણી કરતા પહલેાાં તેના માટે જરૂરી જમીનનુાં સ ાંપાદન કરિાની ગજુરાત સરકારની સ્પષ્ટ્ટ સચૂના વિરૂધ્િ આ કામ આપિામાાં આવ્યુાં હત ુાં.

33 જળાશયમાનુાં િિારાનુાં પાણી નીકળી જાય એ માટેની જોગિાઇ.

31 માચભ 2017 ના રોજ પરુા થતા િર્ષભ માટેનો ઑડિટ અહિેાલ (આવથિક ક્ષેત્ર)- 2018 નો અહિેાલ નાં. 1

78

આના પડરણામે ₹ 11.10 કરોિનો વનરથભક ખચભ અને દડરયાના પાણીનો પ્રિેશ અટકાિિાનો ઇપ્ચ્છત ઉદે્દશ હાાંસલ થયો ન હતો.

િધમુાાં, િર્ષભ 2009-10 માટેના ઓડિટ અહિેાલ નાં 2 (વસવિલ) માાં પણ ભલામણ કરિામાાં આિી હતી કે કામો હાથ પર લેતાાં પહલેાાં તેના સરળ અને અસરકારક અમલીકરણ માટે જમીન સાંપાદનની કામગીરી પણૂભ કરિી જોઇએ. આમ છતાાં, ઉપરના દાખલા દશાભિે છે કે ઓડિટની ભલામણ પર વિભાગ દ્વારા કોઇ પગલા લેિામાાં આવ્યા નથી.

3.2.6.5 ભરર્ીની પહોંચની બહાર નર્દી મખુથી દૂર ભરર્ી વનર્ાંત્રકો/બાંિારાન ુાં બાાંિકામ

ઉચ્ચ કક્ષા સવમવતઓએ નદીમખુની પાસે તેને બાંિ કરિા માટે ભરતી વનયાંત્રકો/ બાંિારાના બાાંિકામ દ્વારા ભરતીનો પ્રિેશ અટકાિિાનુાં સચૂન કયુું હત ુાં. એવુાં ધ્યાન પર આવ્યુાં હત ુાં કે પડરવિષ્ટ X માાં દશાભિેલા ભરતી વનયાંત્રકો/ બાંિારાનુાં બાાંિકામ દડરયાના પાણીની પહોંચની બહાર કરિામાાં આવ્યુાં હત ુાં. આથી, દડરયાનુાં પાણી હજુ પણ દાખલ થશે અને દડરયાના પાણીનો પ્રિેશ અટકાિિાનો હતે ુ પાર પિશે નહીં. આ તો માત્ર મીઠા પાણીનુાં સરોિર તૈયાર કરિા માટેના ચેક િેમ તરીકે કામ આપશે. આ ભરતી વનયાંત્રકો/ બાંિારા નદીમખુ ની નજીક હોત તો તેમણે દડરયાના પાણીનો પ્રિેશ અટકાવ્યો હોત અને િિારે જમીન પણ ઉપયોગમાાં લાિી શકાઇ હોત.

જિાબમાાં વિભાગે જણાવ્યુાં હત ુાં (ઓક્ટોબર 2017) કે ખાિીના મખુ આગળ ભરતી વનયાંત્રકો/ બાંિારા બાાંિિાનુાં ઉચ્ચકક્ષા સવમવતનુાં સચૂન એક સામાન્ય માગભદશભન છે. ખાિીનુાં મખુનરમ ડકનારાિાળા રેતીના ઢગલાઓ અને નબળા ભસૂ્તરશાસ્ત્રીય જમીનની અંદરના સ્તરનુાં બનેલુાં હોય છે જે ભરતી વનયાંત્રકો/ બાંિારાના બાાંિકામ માટે તકનીકી િષ્ષ્ટ્ટએ અનકૂુળ નથી. આથી, ભરતી વનયાંત્રકો/ બાંિારા તકનીકી અને આવથિક રીતે ઉક્ષચત સ્થળોએ બાિિામાાં આિે છે.

જિાબ પ્રવતવતજનક નથી કારણ કે ભરતી વનયાંત્રકો/ બાંિારા એ મેિા ખાિીના ર્ફોટોગ્રાર્ફ માાં બતાવ્યા પ્રમાણે નદીના મખુને બાંિ કરીને જમીનની અંદર ભરતીનો પ્રિેશ અટકાિિા માટેના ક્ષારીયતા વનયાંત્રણ માળખા હોય છે. નદીમખુથી દૂર અને ભરતીની પહોંચની બહારના આ ભરતી વનયાંત્રકો/ બાંિારા જમીનમાાં ભરતીનો પ્રિેશ અટકાિિાનો હતે ુ બર આવ્યો ન હતો. નદીમખુ પર માળખાના બાાંિકામની ક્ષબન-શક્યતા દશાભિતા તપાસના અહિેાલો વિભાગે રજુ કયાભ ન હતા.

ડરચાર્જ પધ્િવર્

ઉચ્ચ કક્ષા સવમવતઓએ અસરગ્રસ્ત વિસ્તારોમાાં પે્રડરત ક્રવમક પ્રસરણને િેગીલી બનાિિા ચેક િેમ, ડરચાર્જ ટાાંકા, ડરચાર્જ કુિા, ડરચાર્જ જળાશયો, રેિીયલ નહરે, વિસ્તરણ નહરેનુાં બાાંિકામ, િનીકરણ અને નાળા બાંિ કરીનેએક કૃવત્રમ ડરચાર્જ ટેકનીકની ભલામણ કરી હતી. કોઠો 3 માાં દશાભવ્યા મજુબ ચેક િેમો અને ડરચાર્જ કુિા વસિાયના કેસમાાં ડરચાર્જ ટેકનીક હઠેળની અન્ય પ્રવવૃત્તઓ ઘણી િીમી હતી. આ પ્રવવૃત્તઓ ઉના-માિિપરુ અને માળીયા-લખપત વિસ્તારોમાાં

પ્રકરણ III – પતૂભતા ઑડિટ

79

પ્રગવત નોંિપાત્ર હતી પરાંત ુભાિનગર-ઉના અને માિિપરુ-માળીયા વિસ્તારોમાાં ઘણી િીમી હતી.

રેિીયલ નહરે અને વિસ્તરણ નાળાના કામોના અમલીકરણ પરના ઓડિટના અિલોકનોની ચચાભ નીચે કરિામાાં આિી છેઃ

3.2.6.6 બોિકી રેિીર્લ નહરેના બાાંિકામમાાં વનન્દ્ષ્િર્ સવુવિા ઉભી કરવામાાં આવી

કાયભપાલક ઇજનેર, ક્ષારીયતા વનયાંત્રણ વિભાગ, રાજકોટે બોિકી ભરતી વનયાંત્રક પણૂભ થિાની અપેક્ષાએ રાજકોટ જજલ્લાના માળીયા તાલકુામાાં બોિકી ભરતી વનયાંત્રકથી શરૂ કરીને 2,940 મીટર લાાંબી રેિીયલ નહરેના બાાંિકામનુાં આયોજન કયુું હત ુાં અને માચભ 2013 માાં કામની સોંપણી કરી હતી. આ કામ ₹ 74.32 લાખના ખચે રે્ફબ્રઆુરી 2014 માાં પણૂભ થયુાં હત ુાં. જો કે, ફકરા 3.2.6.4 માાં ચચાભ કરિામાાં આિી છે એ મજુબ જરૂરી જમીનનુાં સ ાંપાદન ન થયુાં હોિાના કારણે બોિકી ભરતી વનયાંત્રકનુાં કામ અપણૂભ હત ુાં. આમ, મીઠુ પાણી ઉપલબ્િ ન થિાના કારણે રેિીયલ નહરેનુાં બાાંિકામ ક્ષબન-ર્ફળદાયી રહ્ુાં હત ુાં જેના પડરણામે ₹ 74.32 લાખની ડકિંમતની સવુિિા વનષ્ષ્ટ્ક્રય રહિેા પામી હતી (માચભ 2017).

વિભાગે જણાવ્યુાં હત ુાં (ઓક્ટોબર 2017) કે બોિકી ભરતી વનયાંત્રકના બાકીના કામ માટે ટેન્િર માંજૂર થઇ ગયુાં છે અને 2017 ના ચોમાસા બાદ આ કામ શરૂ થશે.

3.2.6.7 વપખોર રેિીર્લ કેનાલ પણૂત ન થવી

જુનાગઢ જજલ્લાના માાંગરોળ તાલકુામાાં નોળી જળાશયના ઉપરિાસમાાં ક્ષારીયતા વનયાંત્રણ પ્રભાગ, પોરબાંદર દ્વારા ₹ 81.71 લાખની ટેન્િર ડકમતે ચાર34 રેિીયલ નહરેના બાાંિકામનુાં કામ ઓક્ટોબર 2012 સિુીમાાં પણૂભ કરિાની શરતે આપિામાાં આવ્ય ુહત ુાં (નિેમ્બર 2011). આ કામ ઑગષ્ટ્ટ 2012 માાં પણૂભ થયેલુાં દશાભિિામાાં આવ્યુાં હત ુાં અને ₹ 74.37 લાખના છેિટના ક્ષબલની ચકૂિણી કરિામાાં આિી હતી.

અમે અિલોકન કયુું હત ુાં (રે્ફબ્રઆુરી 2017) કે કુલ 2,015 મીટર લાંબાઇનુાં ખોદકામ કરિાનુાં હત ુાં તેની સામે માત્ર 1,830 મીટર સિુી જ ખોદકામ કરિામાાં આવ્યુાં હત ુાં. 1,830 મીટરથી 2,015 મીટર સિુી નહરેનુાં ખોદકામ કરિામાાં આવ્યુાં ન હત ુાં. આ 1,830 મીટર લાંબાઇના ભાગમાાં પણ પાણી પરુિઠાની પાઇપલાઇન નહરેમાાંથી પસાર થતી હોિાથી સાાંકળ 240 મીટર અને 270 મીટર િચ્ચેના 30 મીટર લાંબાઇનો ભાગ ખોદકામ કયાભ િગરનો હતો. આ બાબતે નહરેના શરૂઆતના ભાગમાાં પાણીના િહણેમાાં અિચણ ઉભી કરી હતી. કામ પણૂભ થયા વિના જ ₹ 74.37 લાખની ચકૂિણી કયાભ બાદ અને છટા કરિાની પ્રડક્રયા એટલે કે કામમાાં અવિક/ બચતની માંજૂરી અને આખરી ચકૂિણી કરતાાં પહલેાાં એજન્સીને છટી કરિા માટેની સક્ષમ સત્તાવિકારીની માંજૂરી વિના એજન્સીને છટી કરિામાાં આિી હતી.

34 વપખોર (2.015 ડક.મી.), શકરાણા (2.10 ડક.મી.), લીમ્બોિા (0.84 ડક.મી.) અને માણખેતરા (0.72 ડક.મી.).

31 માચભ 2017 ના રોજ પરુા થતા િર્ષભ માટેનો ઑડિટ અહિેાલ (આવથિક ક્ષેત્ર)- 2018 નો અહિેાલ નાં. 1

80

વિભાગે સાાંકળ 240 મીટર અને 270 મીટર િચ્ચે નહરેમાાં આંવશક અિરોિ થયો હોિાનુાં સ્િીકાયુું હત ુાં (ઓક્ટોબર 2017) અને જણાવ્યુાં હત ુાં કે સાંબ ાંવિત ગ્રામ પાંચાયત અને ગજુરાત પાણી પરુિઠા અને ગટર બોિભની સાથે ટુાંક સમયમાાં આ પ્રશ્નનો ઉકેલ લાિિામાાં આિશે. એવુાં પણ જણાિિામાાં આવ્યુાં હત ુાં કે સાાંકળ 1,830 મીટર થી આગળનુાં કામ સ્થાવનક લોકોના વિરોિના કારણે પિત ુમકુિામાાં આવ્યુાં હત ુાં.

આમ, જમીનનુાં પરૂૂાં સ ાંપાદન કયાભ વિના કામની સોંપણી કરિામાાં આિી હતી અને રેિીયલ નહરેના શરૂઆતના સાાંકળના ભાગમાાં નિતરના કારણે પાણીના પ્રિાહમાાં અિરોિ આવ્યો હતો. આથી, ₹ 74.37 લાખનો ખચભ કરિા છતાાં અપેક્ષક્ષત લાભો માત્ર આંવશક રૂપે મળ્યા હતા.

3.2.6.8 કામોમાાં અપણૂત ભાગો પણૂત થરે્લા ર્દિાતવાર્ા હર્ા

જુનાગઢ જજલ્લાના માાંગરોળ તાલકુામાાં નેત્રાિતી નદી અને મધિુ ાંતી નદીને જોિિા માટે 6.60 ડક.મી. લાાંબી સ્પે્રિીંગ ચેનલના બાાંિકામની સોંપણી ક્ષારીયતા વનયાંત્રણ પ્રભાગ, પોરબાંદર દ્વારા જુન 2009 માાં કરિામાાં આિી હતી. ₹ 2.54 કરોિનો ખચભ કયાભ બાદ માચભ 2016 માાં આ કામને પણૂભ થયેલુાં દશાભિિામાાં આવ્યુાં હત ુાં.

સ્થળ મલુાકાત દરવમયાન (રે્ફબ્રઆુરી 2017) અમારા ધ્યાન પર આવ્ય ુ હત ુાં કે સાાંકળ 1,560 મીટર અને સાાંકળ 4,040 મીટર પર સ્પે્રિીંગ ચેનલનુાં ખોદકામ કરિામાાં આવ્ય ુ ન હત ુાં. અવિકારીઓ દ્વારા એિી પણ જાણ કરિામાાં આિી હતી કે અન્ય છ સ્થળો કે જ્યાાં ક્રોસ ડે્રનેજના કામની દરખાસ્ત કરિામાાં આિી હતી ત્યાાં ચેનલનુાં ખોદકામ કરિામાાં આવ્ય ુન હત ુાં. સ્પે્રિીંગ ચેનલ ની એક બાજુથી બીજી બાજુ પ્રસ્તતુ આઠ ક્રોસ ડે્રનેજના કામો માટે િહીિટી માંજુરી મેળિિા માટેની દરખાસ્ત ક્ષારીયતા વનયાંત્રણ વિભાગ, પોરબાંદર દ્વારા રજુ કરિામાાં આિી હતી (રે્ફબ્રઆુરી 2017). આ પૈકી, ચાર ક્રોસ ડે્રનેજના કામોનો સ્િીકાર કરિામાાં આવ્યો છે અને પ્રગવતમાાં છે (ઓક્ટોબર 2017).

આ રીતે, ખટૂતી કિીઓના ડહસાબે કામની સોંપણી કયાભ બાદ આશરે આઠ િર્ષો પસાર થઇ ગયા બાદ અને ₹ 2.54 કરોિનો ખચભ કયાભ બાદ પણ યોજનાના િારેલા લાભો પરેૂપરૂા મળ્યા ન હતા.

વિભાગે જણાવ્ય ુહત ુાં (ઓક્ટોબર 2017) કે ક્રોસ ડે્રનેજના કામો યોગ્ય સમયે પણૂભ કરિામાાં આિશે અને ટુાંક સમયમાાં નહરેની પરૂી લ ાંબાઇમાાં પાણી િહશેે.

3.2.6.9 જમીનનુાં સાંપાર્દન ન થવાના કારણે સ્પે્રિીંગ ચેનલ પણૂત ન થવી

કોઠો 6 માાં દશાભવ્યા મજુબના નીચે જણાિેલા કેસોમાાં જોિાયેલા ડરચાર્જ જળાશયોના િિારાના પાણીને નહરેમાાં િાળિા માટે સાંબ ાંવિત વિભાગોએ સ્પે્રિીંગ ચેનલના કામની દરખાસ્ત કરી હતી. વિસ્તરણ ચેનલો દડરયાની સપાટીએ રાખિાની હતી જે મીઠા પાણીની આિશ ઉભી કરીને એક સારા ડરચાર્જ-સહ-ક્ષારીયતા વનયાંત્રક તરીકે કામ આપે અને વસિંચાઇની સવુિિા પણ સરળ બનાિે. ગજુરાત સરકારે સ્પષ્ટ્ટ વનદેશો આપ્યા હતા કે કામની સોંપણી કરતાાં પહલેાાં જરૂરી જમીનનુાં સ ાંપાદન થઇ જવુાં જોઇત ુાં હત ુાં. આમ છતાાં, આ શરતના પાલનની ખાતરી કયાભ વિના

પ્રકરણ III – પતૂભતા ઑડિટ

81

વિભાગે કામની સોંપણી કરી દીિી હતી જેના પડરણામે નીચે કોઠો 6 માાં ચચાભ કરી છે એ મજુબ સ્પે્રિીંગ ચેનલના કામો અપણૂભ રહ્યા હતા:

કોઠો 6: જમીનનુાં સાંપાર્દન ન થવાના કારણે માચત 2017 માાં સ્પે્રિીંગ ચેનલના અપણૂત કામો

િમાાંક કામનુાં નામ ચેનલની લાંબાઇ કરવામાાં આવેલો ખચત (₹

કરોિમાાં)

ખટૂર્ી કિી (31 માચત 2017 ની

સ્સ્થવર્)

નોંિ કામના પ્રથમ હુકમની ર્ારીખ

1 ઓજત-મધિુાંતી સ્પે્રિીંગ ચેનલ

24,430 મી. 11.81 ખાનગી જમીનનુાં સાંપાદન ન થિાના કારણે સાાંકળ 6,120 મી. થી સાાંકળ 6,360 મી. નુાં કામ રોકાઇ ગયુાં હત;ુસાાંકળ 6,270 મી., સાાંકળ 7,710 મી. અને સાાંકળ 12,360 મી. ત્રણ નાના પલુો હજી બાાંિિાના બાકી હતા.

વિભાગે જણાવ્ય ુહત ુાં (ઓક્ટોબર 2017) કે સાાંકળ 6,120 મી. થી 6,235 મી. (115 મી.) નુાં દબાણ દૂર કરિામાાં આવ્યુાં છે અને મે 2017 માાં કામનો હુકમ આપિામાાં આવ્યો છે. ત્રણ પલુો પૈકી સાાંકળ 7,710 મી. અને 12,360 મી. પરના બે પલુો મસુદ્દારૂપ ટેન્િરના કાગળોના સ્તરે છે. બાકીની લાંબાઇમાાં અને સાાંકળ 6,270 મી. પર એક એક પલુનુાં કામ જમીન સાંપાદનની પ્રડક્રયા પણૂભ થયા બાદ હાથપર લેિામાાં આિશે

ઓક્ટોબર 2006

2 મેિા ખાિી ટીઆર થી સ્પે્રિીંગ ચેનલ (રેિીયલ કેનાલ)

3,660 મી. 1.62 જમીનનુાં સાંપાદન ન થિાના કારણે સાાંકળ 2,450 મી.થી આગળનુાં કામ રોકાઇ ગયુાં હત ુાં.

વિભાગે જણાવ્યુાં હત ુાં (ઓક્ટોબર 2017) કે જમીનનો કબજો મળ્યા બાદ બાકીની લાંબાઇમાાં કામ પણૂભ કરિામાાં આિશે.

જુલાઇ 2014

3 ભોગટ બાંિારાથી મેિા ખાિી ભરતી વનયાંત્રક સિુી સ્પે્રિીંગ ચેનલ

11,280મી. 1.26 જમીનનુાં સાંપાદન ન થિાના કારણે સાાંકળ 1,290 મી. થી સાાંકળ 1,740 મી.

વિભાગે જણાવ્ય ુહત ુાં (ઓક્ટોબર 2017) કે કરિામાાં આિેલાકામ માટે એજન્સીને ચકૂિણી કરીને નિેમ્બર 2015 માાં કામમાાંથી મકુ્ત કરિામાાં આિી હતી.

રે્ફબ્રઆુરી 2014

4 હિીયાણા બાંિારા થી ઉંિ નદીને જોિતી સ્પે્રિીંગ ચેનલનુાં બાાંિકામ

11,400 મી. 3.71 સાાંકળ 7,950 મી. થી સાાંકળ. 9,570 મી. (જ ાંગલની જમીન) અને સાાંકળ 10,800 મી. થી સાાંકળ. 11,400 મી. (ખાનગી જમીન) પર જમીનનુાં સાંપાદન ન થિાના કારણે કામ રોકાઇ ગયુાં હત ુાં.

વિભાગે જણાવ્યુાં હત ુાં (ઓક્ટોબર 2017) કે સાાંકળ 10,800 મી. થી 11,400 મી. પર જમીનનુાં સાંપાદન પણૂભ થયુાં છે અને થોિા સમયમાાં કામ હાથ પર લેિામાાં આિશે.

રે્ફબ્રઆુરી 2012

5 ખીરી ભરતી વનયાંત્રક અને હિીયાણા બાંિારાને જોિતી સ્પે્રિીંગ ચેનલનુાં

6,900 મી. 6.85 જમીનનુાં સાંપાદન ન થિાના કારણે સાાંકળ 990 મી. થી સાાંકળ 1,510 મી. (ખાનગી

કરેલાકામ માટે ચકૂિણી કરીને એવપ્રલ 2011 માાં એજન્સીને છટી કરિામાાં આિી હતી. વિભાગે જણાવ્યુાં હત ુાં (ઓક્ટોબર 2017) કે જમીનનો કબજો

ડિસેમ્બર 2008

31 માચભ 2017 ના રોજ પરુા થતા િર્ષભ માટેનો ઑડિટ અહિેાલ (આવથિક ક્ષેત્ર)- 2018 નો અહિેાલ નાં. 1

82

િમાાંક કામનુાં નામ ચેનલની લાંબાઇ કરવામાાં આવેલો ખચત (₹

કરોિમાાં)

ખટૂર્ી કિી (31 માચત 2017 ની

સ્સ્થવર્)

નોંિ કામના પ્રથમ હુકમની ર્ારીખ

બાિકામ જમીન) પર કામ રોકાઇ ગયુાં હત ુાં..

મળ્યા બાદ કામ પણૂભ કરિામાાં આિશે.

6 બેિ ભરતી વનયાંત્રક થી સરમત ખારા બેરાજાને જોિતી સ્પે્રિીંગ ચેનલ (રેિીયલ કેનાલ) અપણૂભ હતી.

1,530 મી. (સાાંકળ 1,020 મી. થી સાાંકળ 2,550 મી.)

0.52 પાણી પરુિઠાની પાઇપલાઇન પસાર થતી હોિાથી સાાંકળ 1,170 મી. પર કામ રોકાઇ ગયુાં હત ુાં..

કરિામાાં આિેલા કામ માટે એજન્સીને ચકૂિણી કયાભ બાદ ઑગષ્ટ્ટ 2012 માાં તેને છટી કરિામાાં આિી હતી. વિભાગે જણાવ્ય ુ હત ુાં (ઓક્ટોબર 2017) કે યોગ્ય સમયે કામ પણૂભ કરિામાાં આિશે.

ડિસેમ્બર 2007

કુલ 25.77

ઓડિટે અિલોકન કયુું હત ુાં કે મખુ્યત્િે જમીનનુાં સ ાંપાદન ન થિાના કારણે કામ રોકાઇ ગય ુહત ુાં. જમીન સાંપાદન અવિવનયમ, 2013 અમલમાાં આવ્યો હતો જેના માટે વનયમો હજી ઘિિાના બાકી હતા (માચભ 2017), તેથી જમીનનુાં સ ાંપાદન થઇ શયુાં ન હત ુાં. કામમાાં આગળ િિી શકાય એમ ન હોિાથી, જ્યાાં એજન્સી/ ઇજારદારે વિનાંતી કરી હતી, ત્યાાં તેમણે કરેલા કામ માટે ચકૂિણી કરીને કામમાાંથી છટા કરિામાાં આવ્યા હતા.

આમ, જમીનનુાં સ ાંપાદન કયાભ વિના વિભાગ દ્વારા કામની સોંપણી કરિાના ડહસાબે ₹ 25.77 કરોિનો ખચભ કયાભ બાદ પણ યોજનાના િારેલા લાભો પરેૂપરૂા લઇ શકાયા ન હતા કારણ કે સાંપણૂભ સાાંકળમાાં પાણી િહી શયુાં ન હત ુાં અને મીઠા પાણીની આિશ ઉભી કરી શકાઇ ન હતી.

જિાબમાાં વિભાગે જણાવ્યુાં હત ુાં (ઓક્ટોબર 2017) કે અસર પામેલા ખેડૂતોની મૌક્ષખક સાંમવત મેળિિામાાં આિી હતી અને કુલ જમીનના 50 ટકા કરતાાં િધ ુજમીન (સરકારી અને ખાનગી) ઉપલબ્િ હતી, આથી જાહરે બાાંિકામ વનયમાિલી ની જોગિાઇઓ મજુબ કામનો હુકમ જારી કરિામાાં આવ્યો હતો.

જિાબ પ્રવતતીજનક નથી કારણ કે સરકારની સ્પષ્ટ્ટ સચૂનાઓ હોિા છતાાં ખાનગી જમીનનુાં પરેૂપરૂૂાં સ ાંપાદન કયાભ વિના કામની સોંપણી કરિામાાં આિી હતી. પડરણામે, િારેલા કામો પણૂભ કરી શકાયા ન હતા.

િધમુાાં, 31 માચભ 2010 ના રોજ પરુા થતા િર્ષભ માટેના ઓડિટ અહિેાલ નાં. 2 (વસવિલ) માાં પણ એિી ભલામણ કરિામાાં આિી હતી કે કામોના સરળ અને અસરકારક અમલ માટે જમીનના સાંપાદનની કાયભિાહી પણૂભ કરિી જોઇએ. આમ છતાાં, ઉપરના ઉદાહરણ દશાભિે છે કે ઓડિટની ભલામણનો સરકાર દ્વારા અમલ કરિામાાં આવ્યો નથી.

પ્રકરણ III – પતૂભતા ઑડિટ

83

3.2.6.10 વનીકરણના કામમાાં િીમી પ્રગવર્

ઉચ્ચ કક્ષા સવમવતઓએ જણાવ્ય ુહત ુાં કે િનસ્પવત પાણીના શોર્ષણના દરમાાં સિુારો કરે છે અને એ રીતે પાણીના ડરચાર્જના દરમાાં સિુારો કરે છે. આથી, ખરાબાની જમીન, ગૌચર જમીન અને ગામની સડહયારી જમીનના િનીકરણ દ્વારા અનકૂુળ વકૃ્ષોનુાં આશ્રય ક્ષેત્ર ઉભ ુકરિાની ભલામણ કરિામાાં આિે છે. આમ છતાાં, ઉચ્ચ કક્ષા સવમવતઓ દ્વારા ભલામણ કરિામાાં આિેલા 1,10,700 હકે્ટર35 જમીનના િનીકરણ ની સામે માચભ 2017 સિુીમાાં માત્ર 5,867 હકે્ટરમાાં36 (5.30 ટકા) િનીકરણ કરિામાાં આવ્યુાં હત ુાં.

વિભાગે જણાવ્ય ુ હત ુાં (ઓક્ટોબર 2017) કે િનીકરણનુાં કામ શરૂઆતમાાં િન અને પયાભિરણ વિભાગ મારર્ફત ડિપોઝીટ કામ તરીકે કરાિિામાાં આવ્ય ુ હત ુાં. િન અને પયાભિરણ વિભાગે કરિામાાં આિેલ કામ અને પ્રત્યેક અનદુાનની સામે કરિામાાં આિેલા ખચભની વિગતો િારાંિાર વિનાંતી કરિા છતાાં રજુ કરી ન હતી. આથી, વિભાગે િનીકરણ માટે િધ ુઅનદુાન છટુાં કયુું ન હત ુાં અને એના બદલે ઉચ્ચ કક્ષા સવમવતઓની અન્ય ભલામણો પર ભાર મકુ્યો હતો.

જિાબ પ્રવતતીજનક નથી કારણ કે ઉચ્ચ કક્ષા સવમવતઓની ભલામણોનો અમલ કરી શકાય એ માટે બે વિભાગ િચ્ચેના પ્રશ્નનો ઉકેલ પરસ્પર સાંકલન દ્વારા લાિી શકાયો ન હતો.

3.2.6.11 નીક/ નાળા બાંિ ન કરવા

ઉચ્ચ કક્ષા સવમવત-II એ ભગૂભભ જળના ડરચાર્જને સડક્રય કરિા માટે જુદા જુદા સ્થળોએ ઉપલબ્િ િહી જતા બિા પાણીના સાંગ્રહ માટે જુદા જુદા પગલાઓ પર ભાર મકુ્યો હતો. આમ, નાળા બાંિ કરિાની શ્ ૃાંખલા નાળાના ખાબેચીયામાાં અટકાિીને સપાટી પર િહી જતા પાણીને નાથિામાાં મદદરૂપ થઈ હોત. આનાથી પાણીના દાખલ થિાના દરમાાં અને પડરણામે ભગુભભ જળના સ્ત્રોતોની ડરચાર્જ ક્ષમતામાાંિિારો થયો હોત

કોઠો 3 માાં ઉલ્લેખ કરિામાાં આવ્યો છે એ મજુબ ત્રણ વિસ્તારો એટલે કે ભાિનગર-ઉના (20,000), માિિપરુ-માળીયા (45,400) અને માળીયા-લખપત ભાગમાાં (20,000) કુલ 85,400 નાળાના દટ્ટાની સામે આ ભાગોમાાં આિી કોઇ પ્રવવૃત્ત કરિામાાં આિી નથી (માચભ 2017).

વિભાગે જણાવ્ય ુ હત ુાં (ઓક્ટોબર 2017) કે શરૂઆતમાાં આકામ ડિપોઝીટ કામ તરીકે ગજુરાત રાજ્ય જમીન વિકાસ વનગમ (ગ.ુરા.જ.વિ.વન.) દ્વારા કરિામાાં આવ્ય ુ હત ુાં. િધમુાાં એવ ુજણાિિામાાં આવ્ય ુ હત ુાં કે ગ.ુરા.જ.વિ.વન. ને િારાંિારની વિનાંતીઓ છતાાં ડિપોઝીટ કામો માટે છટા કરિામાાં આિેલ અનદુાનની સામે કરિામાાં આિેલા ખચભની વિગતો પરુી પાિી ન હતી,

35 અહીંના િનીકરણના આંકિાનો કોઠો-3 માાંના આંકિાઓ સાથે મેળ થતો નથી કારણ કે આમાાં િનીકરણ, આશ્રય

વિસ્તારો ઉભા કરિા, મેન્રિુ જ ાંગલની સિુારણા અને િનીકરણનો સમાિેશ થાય છે. 36 માત્ર ઉના-માિિપરુ ભાગમાાં કામ હાથ િરિામાાં આવ્યુાં હત ુાં. અન્ય કોઇ પણ ભાગમાાં કોઇ પણ કામ કરિામાાં

આવ્યુાં નથી.

31 માચભ 2017 ના રોજ પરુા થતા િર્ષભ માટેનો ઑડિટ અહિેાલ (આવથિક ક્ષેત્ર)- 2018 નો અહિેાલ નાં. 1

84

કોઇ િિારાનુાં અનદુાન છટુાં કરિામાાં આવ્યુાં ન હત ુાં ઉચ્ચ કક્ષા સવમવતઓની અન્ય ભલામણો પર ભાર મકુિામાાં આવ્યો હતો.

જિાબ પ્રવતતીજનક નથી કારણ કે ઉચ્ચ કક્ષા સવમવતઓની ભલામણોનો અમલ કરી શકાય એ માટે વિભાગ અને સરકારી કાંપની િચ્ચેના પ્રશ્નોનો ઉકેલ લાિી શકાયો ન હતો.

3.2.6.12 ર્દડરર્ાકાાંઠાની જમીનની નવપ્રાપ્પર્

ઉચ્ચ કક્ષા સવમવત-II એ અનકૂુળ ડે્રનેજ સીસ્ટમ િિે ઉપલબ્િ મીઠા પાણી દ્વારા લીચીંગ કરીને કૃવર્ષ વિકાસ દ્વારા દડરયા ડકનારાની ક્ષારિાળી જમીનની નિપ્રાપ્પ્ત માટે ચોક્કસ જળાશયોમાાંથી મીઠુ પાણી ઉપયોગમાાં લેિાની ભલામણ કરી હતી. સવમવતએ સચૂન કયુું હત ુાં કે મધ્યમ વસચાઇ યોજનાઓ અને ડરચાર્જ યોજનાઓના મીઠા પાણીનો આ વિસ્તારોમાાં લીચીંગ અને નિપ્રાપ્પ્ત માટે ઉપયોગ કરી શકાય. આમ છતાાં, સમસ્યા ગાંભીર હતી માટે તેમણે અગ્રતાના િોરણે નમભદાના પાણીનો ઉપયોગ કરિાનુાં સચૂન કયુું હત ુાં. ઉચ્ચ કક્ષા સવમવતએ ભાિનગર-ઉના, માિિપરુ-માળીયા અને માળીયા-લખપત વિસ્તારમાાં કુલ 39,500 હકે્ટર દડરયા ડકનારાની જમીન ઓળખી કાઢી હતી, છતાાં પણ આ તમામ વિસ્તારો પૈકી કોઇ માાં પણ દડરયા ડકનારાની જમીનની નિપ્રાપ્પ્ત માટેની કોઇ પ્રવવૃત્ત કરિામાાં આિી ન હતી (માચભ 2017).

વિભાગે જણાવ્ય ુહત ુાં (ઓક્ટોબર 2017) કે ચાર કેસોમાાં37 હયાત પાળબાંિોના (3,880 હકે્ટર) જીણોધ્િાર કરિાના પ્રયત્નો કરિામાાં કરિામાાં આવ્યા હતા. એવ ુપણ જણાિિામાાં આવ્ય ુહત ુાં કે 468 હકે્ટરના (જે એક નિો નિસાધ્ય પાળબાંિ હતો) ગોઇન્જ 2 નિસાધ્ય પાળબાંિ માટે િહીિટી માંજૂરી આપિામાાં આિી છે અને વિગતિાર તકવનકી માંજૂરી તૈયાર કરિામાાં આિી રહી છે. વિભાગે જાણ કરી હતી કે સરકારે “સૌની યોજના” હઠેળ ક્ષારીયતા અટકાિિા માટેની 10 યોજનાઓનો સમાિેશ કરિામાાં આવ્યો છે, જેમાાં નમભદાનુાં િિારાનુાં દસ લાખ એકર ફૂટ પાણી ભરાશે જેને નજીકની ક્ષારિાળી જમીનમાાં િાળિામાાં આિશે. આમ, નમભદાના િિારાના પાણીનો ક્ષારીયતા અટકાિિાની યોજનાઓ માટે ઉપયોગ કરિાનુાં પહલેાથી આયોજન કરિામાાં આવ્યુાં હત ુાં.

જિાબ પ્રવતતીજનક નથી કારણ કે ચાર નિપ્રાપ્પ્ત પાળબાંિોના કામો હયાત બાંિોના જીણોધ્િાર માટે હતા અને તેના પડરણામે ઉચ્ચ કક્ષા સવમવતઓ દ્વારા જમીનના નિપ્રાપ્પ્તકરણની ભલામણ કરિામાાં આિી હતી તેના ર્ફક્ત 9.82 ટકા થશે. ઉચ્ચ કક્ષા સવમવતએ ભલામણ કરેલા કોઇ પણ નિા દડરયા ડકનારાના પાળબાંિ બનાિિામાાં આવ્યા નથી. િધમુાાં, નમભદાનુાં દસ લાખ એકર ફૂટ િિારાનુાં પાણી કચ્છ જજલ્લામાાં ઉપયોગ કરિા માટે શક્યતા અભ્યાસ કરિા માટે 2010 માાં સોંપણી કરિામાાં આિી હતી અને સાત િર્ષો પસાર થઇ ગયા છતાાં આ કામ હજુ મોજણી અને તપાસના સ્તરે છે (માચભ 2017).

37 જોિીયા-મનોમોરા નિસાધ્ય પાળબાંિ (2,745 હકે્ટર) નો જીણોધ્િાર, ખીજિીયા-ધણૂિાિ નિસાધ્ય પાળબાંિ

(800 હકે્ટર) નો જીણોધ્િાર, સરમત-ખારા બેરજા નિસાધ્ય પાળબાંિ (70 હકે્ટર) નો જીણોધ્િાર, સલાયા-ગોઇન્જ નિસાધ્ય પાળબાંિ (265 હકે્ટર) નો જીણોધ્િાર.

પ્રકરણ III – પતૂભતા ઑડિટ

85

3.2.7 અસરની આકારણી

ઉચ્ચ કક્ષા સવમવતઓએ પ્રવતવનવિ અિલોકન કુિાઓ38માાં ભગૂભભ જળનુાં સ્તર અને ગણુિત્તામાાં સિુારો/ બગાિના િારાંિાર અિલોકન અને દેખરેખ માટે સચૂન કયુું હત ુાં. ઉચ્ચ કક્ષા સવમવત-II એ ભગૂભભ જળની િાવર્ષિક િોરણે દેખરેખ માટે ખાસ ભલામણ કરી હતી. વિભાગે પણ જણાવ્ય ુહત ુાં કે કરિામાાં આિેલા કામની અસરકારકતાનુાં મલૂ્યાાંકન કરિા માટે ભગૂભભ જળની દેખરેખ પર આિાડરત િાવર્ષિક સ્સ્થવતનો અહિેાલખબૂ જરૂરી હતો. એવુાં ધ્યાન પર આવ્ય ુ હત ુાં કે પાણીના નમનૂાના પથૃક્કરણ પર આિાડરત મલૂ્યાાંકન અહિેાલો ઉના-માિિપરુ વિસ્તાર માટે મે 2015 સિુી, ભાિનગર-ઉના વિસ્તાર માટે 2011-12 સિુી અને માિિપરુ માળીયા 2011 સિુી તૈયાર કરિામાાં આવ્યા હતા. આ સમયગાળા બાદના કોઇ અહિેાલો તૈયાર કરિામાાં આવ્યા ન હતા. માળીયા-લખપત વિસ્તાર માટે અવિક્ષક ઇજનેર, કચ્છ વસિંચાઇ િતુભળ, ભજુે જણાવ્ય ુ હત ુાં (માચભ 2017) કે કોઇ મલૂ્યાાંકન અહિેાલો તૈયાર કરિામાાં આવ્યા ન હતા. મલૂ્યાાંકન અહિેાલો તૈયાર ન થિા માટે તકનીકી મહકેમની ખેંચને કારણભતૂ ગણાવ્ય ુહત ુાં.

ઉપલબ્િ મલૂ્યાાંકન અહિેાલો અને વિભાગ પાસેથી મેળિેલી માડહતીના આિારે ક્ષારીયતા પ્રિેશ અને ભગૂભભ જળની ગણુિત્તાની સ્સ્થવત વિરે્ષ હિે પછીના ર્ફકરાઓમાાં ચચાભ કરિામાાં આિી છે.

3.2.7.1 િારીર્ર્ાથી અસર પામેલા વવસ્ર્ારોમાાં ફેરફાર

નીચેના આલેખ ઉના-માિિપરુ, ભાિનગર-ઉના અને માિિપરુ-માળીયા ના વિસ્તારોમાાં ક્ષારીયતાથી અસર પામેલા વિસ્તારોમાાં તાલકુા-િાર રે્ફરર્ફાર દશાભિે છે. આ માડહતીનુાં સ ાંકલન લાગતા-િળગતા વિસ્તારો માટે તૈયાર કરિામાાં આિેલા મલૂ્યાાંકન અહિેાલો અને સાંબ ાંવિત વિભાગો દ્વારા રજુ કરિામાાં આિેલી માડહતી પરથી કરિામાાં આવ્યુાં છે.

38 1980 થી વનયત કરિામાાં આિેલી ભભૂૌવતક રૂપરેખાની સાથે સ્સ્થત વનયત સડક્રય અિલોકન કુિાઓ મારર્ફત

ભગૂભભ જળની ગણુિત્તામાાં રે્ફરર્ફાર માટે અભ્યાસના વિસ્તાર પર દેખરેખ કરિામાાં આિે છે. િર્ષો વિતિાની સાથે જરૂડરયાત મજુબ કુિાઓની સાંખ્યામાાં િિારો થયો છે.

18

00

0

70

00

35

00

0

17

00

0

23

00

0

19

27

1

46

71

18

47

0

13

93

2

18

26

8

0

12000

24000

36000

48000

હક્ટર

માાંવવ

સ્ર્ાર

ર્ાલકુા

ઉના - માિવપરુ1977 2015

39

43

23

53

2 31

14

5

24

02

6

27

00

6

28

31

0

48

34

22

77

1

33

62

7

21

92

3

23

28

0

22

68

5

0

12000

24000

36000

48000

હક્ટર

માાંવવ

સ્ર્ાર

ર્ાલકુા

ભાવનગર -ઉના1979 2013

31 માચભ 2017 ના રોજ પરુા થતા િર્ષભ માટેનો ઑડિટ અહિેાલ (આવથિક ક્ષેત્ર)- 2018 નો અહિેાલ નાં. 1

86

િારીર્ર્ા પ્રવેિ થીઅસર પામેલા વવસ્ર્ાર (હકે્ટરમાાં) માાંફેરફાર ર્દિાતવર્ો આલેખ

એવુાં જોઇ શકાય છે કે ઉના-માિિપરુ વિસ્તારમાાં, તમામ તાલકુાઓમાાં (માાંગરોળ તાલકુામાાં નજીિા િિારા વસિાય) ક્ષારથી અસર પામેલા વિસ્તારોમાાં ઘટાિો થયો હતો. ભાિનગર-ઉના માાં, ભાિનગર અને મહુિામાાં ક્ષારીયતા પ્રિેશ િાળા વિસ્તારમાાં િિારો થયો હતો જ્યારે તળાજા, રાજુલા, જાર્ફરાિાદ અને ઉના તાલકુાઓમાાં તેમાાં ઘટાિો થયો હતો. માિિપરુ-માળીયા વિસ્તારમાાં સાત તાલકુાઓમાાં એટલે કે ખ ાંભાળીયા, લાલપરુ, જામનગર, માળીયા, મોરબી, માાંગરોળ અને કુતીયાણા ક્ષારીયતા પ્રિેશથી અસર પામેલા વિસ્તારોમાાં િિારો થયો હતો અથિા કોઇ રે્ફરર્ફાર ન હતો જ્યારે અન્ય પાાંચ તાલકુાઓમાાં તેમાાં ઘટાિો થયો હતો.

નીચેના આલેખ ઉના-માિિપરુ અને ભાિનગર-ઉના વિસ્તારોમાાં દડરયા કાાંઠાથી ક્ષારીયતા પ્રિેશનુાં તાલકુા-િાર રે્ફરર્ફારનુાં સરેરાશ પ્રમાણ દશાભિે છે. એવ ુજોઇ શકાય છે કે ભાિનગર-ઉના માાં તમામ તાલકુાઓમાાં ક્ષારીયતા પ્રિેશમાાં િિારો થયો હતો જ્યારે ઉના-માિિપરુના તમામ તાલકુાઓમાાં તેમાાં ઘટાિો થયો હતો. માિિપરુ-માળીયા અને માળીયા-લખપત વિસ્તારોમાાં માડહતી ઉપલબ્િ કરાિિામાાં આિી ન હતી અને મલૂ્યાાંકન અહિેાલોમાાં પણ માડહતી ઉપલબ્િ ન હતી.

21

22

0

43

90

28

07

0

60

88

0 77

00

0

68

40

88

00

62

00

11

41

0

77

45

0

59

88

0

70

51

0

28

23

5

46

01

35

05

0 56

97

0 77

00

0

68

40

88

00

62

00

96

60

73

67

7

56

41

5

57

92

8

0

25000

50000

75000

100000

હક્ટર

માાંવવ

સ્ર્ાર

ર્ાલકુા

માિવપરુ - માળીર્ા1980 2011

6.0

0

6.0

0

5.0

0 7.5

0

7.5

0

5.8

3

5.4

0

3.5

3

4.0

1

3.1

0

0.00

6.00

12.00

િારી

ર્ર્ા પ્ર

વેિનુ ાં

સરેરા

િ પ્રમ

ાણ

(ડક.મ

ી. મા

ાં)

ર્ાલકુા

ઉના - માિવપરુ1977 2015

પ્રકરણ III – પતૂભતા ઑડિટ

87

િારીર્ર્ા પ્રવેિના સરેરાિ પ્રમાણમાાં ફેરફાર ર્દિાતવર્ા આલેખ (ડક.મી. માાં)

ઉપર મજુબ જોઇ શકાય છે કે ઉના-માિિપરુ વિસ્તારમાાં, જ્યાાં ક્ષારીયતા પ્રિેશ વનિારણ યોજનાના કામોમાાં પ્રગવત સારી હતી, ત્યાાં ક્ષારીયતાથી અસર પામેલા વિસ્તાર તેમજ ક્ષારીયતા પ્રિેશ બને્નમાાં ઘટાિો થયો હતો (માાંગરોળ તાલકુામાાં નજીિા િિારા વસિાય). બીજી બાજુ, માિિપરુ-માળીયા વિસ્તાર જેમાાં ઉચ્ચકક્ષા સવમવત દ્વારા ભલામણ કરિામાાં આિેલા કામોમાાં પ્રગવત િીમી હતી ત્યાાં ક્ષારીયતાથી અસર પામેલા વિસ્તારમાાં િિારો થયો હતો અથિા મોટા ભાગના તાલકુાઓમાાં સ્સ્થર રહ્યો હતો.

વિભાગે જણાવ્ય ુહત ુાં (ઓક્ટોબર 2017) કે માાંગરોળ તાલકુાએ નોંિપાત્ર રે્ફરર્ફાર દશાભવ્યો નથી કારણ કે આ વિસ્તાર કોતરોથી ભરાયેલો છે તેથી ભગૂભભ જળની ડહલચાલ ઘણી ઉંચી છે. ભતૂળના પાણીને ડરચાર્જ કરિાના સ્ત્રોતો મયાભડદત છે અને ખેતી માટે પાણીની જરૂડરયાતે પણ સિુારાને મયાભડદત કરી નાખ્યો છે. મોરબી અને માળીયા તાલકુાઓ જે તેમના દડરયા ડકનારાના વિસ્તારમાાં ક્ષારિાળી માટી િરાિે છે તેમણે પણ સિુારો દશાભવ્યો નથી. ખ ાંભાળીયા, લાલપરુ અને જામનગરમાાં પ્રસ્તાવિત ક્ષારીયતા વનયાંત્રણ યોજનાઓ અને આ વિસ્તારમાાં ઉદ્યોગોના વિકાસ પર જમીનના સાંપાદનના અનામત જ ાંગલ વિસ્તારની ડૂબમાાં પિતી જમીનના મદુ્દાના કારણે સિુારો મયાભડદત થઇ જાય છે. આમ છતાાં, ક્ષારીયતાથી પ્રભાવિત વિસ્તાર જે િરે્ષ 0.5 ડક.મી. જેટલા સરેરાશ દરે િિતો હતો તેને સૌરાષ્ટ્ર અને કચ્છમાાં ક્ષારીયતા વનયાંત્રણ અને ડરચાર્જના કામો હાથ િરિાના કારણે અટકાિિામાાં આવ્યુાં છે.

વિભાગનો જિાબ કે ક્ષારીયતા પ્રિેશનો િરે્ષ 0.5 ડક.મી. નો િિારો અટકાિિામાાં આવ્યો છે તે પ્રવતતીજનક લાગતો નથી કારણ કે વિસ્તારોના એકાંદર આંકિા ક્ષારીયતા પ્રિેશ હઠેળના વિસ્તારમાાં ઘટાિો દશાભિે છે, છતાાં 23 તાલકુાઓમાાંથી સિુારો માત્ર 13 તાલકુાઓમાાં થયો છે. પાાંચ તાલકુાઓએ ક્ષારીયતા પ્રિેશ હઠેળના વિસ્તારમાાં િિારો જ્યારે બાકીના પાાંચે સિુારો દશાભવ્યો નથી. િધમુાાં, ભાિનગર-ઉના વિસ્તારના તમામ તાલકુાઓમાાં ક્ષારીયતા પ્રિેશમાાં નોંિપાત્ર િિારો થયો છે.

3.2.7.2 ભગૂભત જળની ગણુવિા અને ભગૂભત જળનો જથ્થો

ઉચ્ચ કક્ષા સવમવતઓ એ ભગૂભભ જળમાાં ક્ષારીયતાનો વિસ્તાર અને પ્રમાણની આકારણી કરિા માટે ભગૂભભ જળની સ્સ્થવતઓ અને પાણીની ગણુિત્તાની સતત દેખરેખ કરિા પર ભાર મકુ્યો

2.1

6

1.9

7

4.8

7

2.8

2

0.0

0

4.4

8

4.8

0

5.7

4

5.1

9

5.1

7

3.0

0

6.4

4

0.00

6.00

12.00

ભાિનગર તળાજા મહુિા રાજુલા જાર્ફરાબાદ ઉના

િારી

ર્ર્ા પ્ર

વેિનુ ાં

સરેરા

િ પ્રમ

ાણ

(ડક.મ

ી. મા

ાં)

ર્ાલકુા

ભાિનગર - ઉના 1979 2013

31 માચભ 2017 ના રોજ પરુા થતા િર્ષભ માટેનો ઑડિટ અહિેાલ (આવથિક ક્ષેત્ર)- 2018 નો અહિેાલ નાં. 1

88

હતો. ઉચ્ચ કક્ષા સવમવતઓનુાં મ ાંતવ્ય એવ ુ હત ુાં કે પ્રવતવનવિ અિલોકન કુિાઓનુાં િારાંિારઅિલોકન ભગૂભભ જળનુાં સ્તર અને ભગૂભભ જળની ગણુિત્તા બને્નમાાં સિુારો/ બગાિ દશાભિશે. ઉચ્ચ કક્ષા સવમવતઓ દ્વારા ભલામણ કરિામાાં આિી હતી છતાાં ક્ષારીયતા પ્રિેશ વનિારણ યોજનાના અમલીકરણમાાં પ્રગવત અને ભગૂભભ જળની ગણુિત્તા અને ભગૂભભ જળના જથ્થા પર તેની અસર પર દેખરેખ અને સમીક્ષા માટે કોઇ સમીક્ષા અને દેખરેખ સવમવત ન હતી. ચાર વિસ્તારોમાાં ઓળખી કઢાયેલા 1,180 અિલોકન કુિાઓ39 છે. જેની ભગૂભભ જળના સ્તર અને ભગૂભભ જળની ગણુિત્તા માટે દેખરેખ કરિામાાં આિે છે. આ કુિાઓના પાણીના નમનૂાઓ જુદા જુદા પડરમાણો જેિા કે ઓગળેલા કુલ ક્ષારો (TDS), ક્લોરાઇિથી કાબોનેટ િત્તા બાય-કાબોનેટનો ગણુોત્તર, પીએચ (pH), વિદ્યતુ િાહકતા િગેરે પર પથૃક્કરણ કરિામાાં આિે છે. આ અિલોકન કુિાઓમાાં40 પાણીના નમનૂાઓના પથૃક્કરણના રેકિભ પર ઉપલબ્િ માડહતીના આિારે ભગૂભભ જળની ગણુિત્તા, ઓગળેલા કુલ ક્ષારો અને ક્લોરાઇિ થી કાબાભનેટ િત્તા બાય-કાબોનેટનો ગણુોત્તર અને ભગુભભ જળના જથ્થાની વનષ્ટ્પન્ન સ્સ્થવતની ચચાભ નીચે કરિામાાં આિી છે.

(a) ભગૂભત જળની ગણુવિા

ક્ષારીયતાથી અસર પામેલા વિસ્તારોમાાં ભગૂભભ જળની ગણુિત્તા રાસાયક્ષણક પથૃક્કરણ દ્વારા કુલ ઓગળેલા ઘન પદાથો (ટી.િી.એસ.) અને પાણીમાાં સમાવિષ્ટ્ટ ક્લોરાઇિ થી કાબોનેટ િત્તા બાય-કાબોનેટના ગણુોત્તરના આિારે કરિામાાં આિે છે.

2,000 પીપીએમ (પ્રત્યેક દસ લાખ ભાગો) નો ક્ષારતા કોન્ટુર ક્ષારયકુ્ત પાણીને અલગ કરી અને વસિંચાઇ માટે યોગ્ય હોિાનુાં નક્કી કરે છે. ટીિીએસ માટે ઉપલબ્િ કરાિિામાાં આિેલી માડહતીના આિારે જુદા જુદા ક્ષારીયતા વિસ્તારોમાાં આિતા કુિાઓની સાંખ્યા પડરવિષ્ટ XI માાં દશાભિી છે. તાજા પાણીના ક્ષેત્રમાાં આિતા કુિાઓની સાંખ્યા પર મે 2012 અને મે 2016 િચ્ચેના િલણનુાં પથૃક્કરણ નીચે આલેખમાાં દશાભવ્યુાં છે.

ટીિીએસના આિારે ર્ાજા પાણીના િેત્ર હઠેળ કુવાઓની સાંખ્ર્ા ર્દિાતવર્ો આલેખ

39 ઉચ્ચ કક્ષા સવમવત-I માાં 294 અિલોકન કુિાઓ અને ઉચ્ચ કક્ષા સવમવત-II વિસ્તારમાાં 886 અિલોકન કુિાઓ. 40 હિે પછીના ર્ફકરાઓમાાં ચચાભ કરિામાાં આિી છે તે અિલોકનો પ્રત્યેક અિલોકન કુિામાાં અભ્યાસ કરિામાાં

આિેલા જુદા જુદા પડરમાણોની બાબતમાાં માડહતી પર આિાડરત છે. આમ છતાાં, દરેક કુિાના તમામ પડરમાણો રેકિભ પર ઉપલબ્િ ન હોિાથી કુિાઓની કુલ સાંખ્યા જુદા જુદા પડરમાણોનુાં વિશ્લેર્ષણ કરતી િખતે જુદુ પિે છે.

125110

111

125 116

9870

5871

54

271

152135

195

144

6641

1528

33

0

50

100

150

200

250

300

May-2012 May-2013 May-2014 May-2015 May-2016

કુવાઓ

નીસાંખ્

ર્ા

વર્ત

ટીિીએસના આિારે ર્ાજા પાણીના િેત્ર હટેળ કુવાઓની સાંખ્ર્ા

ઉના - માિિપરુ

ભાિનગર - ઉના

અિિપરુ -

માળીયાઅક્ષલયા - લખપત

પ્રકરણ III – પતૂભતા ઑડિટ

89

ઉપરનો આલેખ દશાભિે છે કે મે 2012 ની સરખામણીએ તાજા પાણીની કક્ષામાાં આિતા કુિાઓની સાંખ્યા તમામ ચાર વિસ્તારોમાાં ઘટી છે. િધમુાાં, મે 2015 ની સરખામણી એ પણ, માળીયા-લખપત વિસ્તાર જેમાાં નજીિો િિારો થયો હતો એ વસિાય આ કક્ષામાાં આિતા ત્રણ વિસ્તારોમાાં કુિાઓની સાંખ્યા ઘટી હતી.

ભગૂભભ જળની ગણુિત્તા માપિાનુાં અન્ય પડરબળ ક્લોરાઇિ થી કાબોનેટ િત્તા બાય-કાબોનેટનો ગણુોત્તર છે જે દડરયાના પાણી દ્વારા ભગૂભભ જળ દૂવર્ષત થયાનુાં પ્રમાણ દશાભિે છે. ઉપલબ્િ કરાિિામાાં આિેલી માડહતીના આિારે ગણુોત્તરની જુદી જુદી કક્ષાઓમાાં આિતા કુિાઓની સાંખ્યાની વિગતો નીચે કોઠો 7 માાં આપી છે:

કોઠો 7: કુવાઓમાાં ક્લોરાઇિ થી કાબોનેટ વિા બાર્-કાબાતનેટના ગણુોિરની વવગર્ો

ક્રમાાંક પાણીની ગણુિત્તા

મલૂ્યોના ગણુોત્તર

ની િિઘટ

કુિાઓની સાંખ્યા ઉના-માિિપરુ ભાિનગર-ઉના માિિપરુ-

માળીયા માળીયા-લખપત

કુલ

મ-ે2012

ઓક્ટોબર-2016

મ-ે2012

મ-ે2016

મ-ે2012

મ-ે2016

મ-ે2012

મ-ે2016

મ-ે 2012

ઓક્ટોબર 2016/

મ ે2016 1 દૂવર્ષત ન થયલેુાં

(ચોખ્ખ ુપાણી) < 1 31 45 39 13 57 41 20 24 147 123

2 થોડુાં દૂવર્ષત 01-02 55 35 46 23 64 57 30 22 195 137 3 સાિારણ રીત ે

દૂવર્ષત

02-06 52 67 47 46 126 139 54 36 279 288

4 હાવનકારક રીત ેદૂવર્ષત

06-15 39 42 16 29 61 123 26 7 142 201

5 ખબૂ જ દૂવર્ષત 15-25 23 21 8 5 15 22 3 4 49 52 6 દડરયાના પાણી

જેવુાં અત્યાંત દૂવર્ષત

>25 55 51 1 6 4 8 0 1 60 66

કુલ 255 261 157 122 327 390 133 94 872 867 (સ્ત્રોર્: વવભાગ દ્વારા રજુ કરવામાાં આવેલી માડહર્ી)

િધમુાાં, કોઠો 7 માાંથી એવુાં ધ્યાન પર આિે છે કે મે 2012 માાં, 872 કુિાઓમાાંથી માત્ર 147 (16.86 ટકા) કુિાઓ મીઠા પાણીની કક્ષામાાં આિતા હતા જે ઘટીને મે 2016/ ઓકેટોબર 2016 માાં 867 માાંથી 123 (14.19 ટકા) કુિાઓ રહ્યા હતા. આ સમયગાળા દરવમયાન દડરયાના પાણીની સામે સાિારણ રીતે દૂવર્ષત થી ખબૂ જ દૂવર્ષતમાાં આિતા કુિાઓની સાંખ્યામાાં પણ િિારો થયો હતો.

ઉપર મજુબનુાં િલણનુાં વિશ્લેર્ષણ દશાભિે છે કે મીઠા પાણીના કુિાઓની સાંખ્યામાાં ઘટાિો થયો હતો જે આ વિસ્તારોમાાં ભગૂભભ જળની ગણુિત્તામાાં ઘટાિો દશાભિે છે..

31 માચભ 2017 ના રોજ પરુા થતા િર્ષભ માટેનો ઑડિટ અહિેાલ (આવથિક ક્ષેત્ર)- 2018 નો અહિેાલ નાં. 1

90

ઉના-માિિપરુમાાં ભગૂભભજળની ગણુિત્તામાાં સિુારો થયો છે જેમાાં ઉચ્ચ કક્ષા સવમવતની ભલામણોની સામે કામોની પ્રગવત સારી રહી હતી. જો કે, માિિપરુ-માળીયા જેમાાં ઉચ્ચ કક્ષા સવમવતની ભલામણની સામે કામોની પ્રગવત િીમી રહી હતી, તેમાાં ભગૂભભ જળની ગણુિત્તામાાં ઘટાિો થયો હતો..

વિભાગે જણાવ્યુાં હત ુાં (ઓક્ટોબર 2017) કે ઓગળેલા કુલ ક્ષારો પર િરસાદના પાણીના વિલયન અને એ વિસ્તારમાાં ભગૂભભ જળ ખેંચિાના પ્રમાણનો પ્રભાિ હોય છે. જ્યારે વિસ્તારમાાં િરસાદ ઓછો પિે છે, ત્યારે મીઠા પાણીનુાં ડરચાર્જ ઘટે છે જેની અસર ઉંચા ઓગળેલા કુલ ક્ષારો દશાભિતા કુિાઓની સાંખ્યા પર થાય છે. ક્લોરાઇિ થી કાબોનેટ િત્તા બાય-કાબોનેટનો ગણુોત્તર દડરયાના ક્ષારયકુ્ત પાણીના પ્રિેશ દ્વારા ભગૂભભ જળનો બગાિ દશાભિે છે. જ્યારે માળખામાાં મીઠા પાણીના લાાંબા સમયગાળાનો સાંગ્રહ હાાંસલ કરિામાાં આિશે ત્યારે મીઠા પાણીનો ભગૂભભ જળનો જથ્થો િિશે અને ભગૂભભ જળ દૂવર્ષત થિાનુાં પ્રમાણ ઘટશે. િેક્કન રેપથી બનતા દડરયા ડકનારાના કારણે, ખ ાંભાળીયા, લાલપરુ અને જામનગર તાલકુામાાં સીિેસીધ ુજલભરમાાં દડરયાઇ પાણીના પ્રિેશની ઘટના જોિા મળી હતી.

(b) ભગૂભત જળની સપાટીઓ

ફકરા 3.2.6.3 માાં દશાભવ્યા પ્રમાણે, ઉચ્ચ કક્ષા સવમવતઓએ ભગૂભભ જળના િધ ુપિતા ઉપયોગ પર વનયાંત્રણ લાદિા માટે ભગૂભભ જળનો કાયદો લાગ ુપાિિાની ભલામણ કરી હતી. જો કુિામાાં પાણીની સપાટી દરીયાની સપાટી કરતાાં નીચી હોય તો તે જમીન તરર્ફ ઉલટા હાઇડ્રોક્ષલક ઢોળાિ ઉભો કરશે. આ સાંજોગોમાાં, દડરયાનુાં પાણી જમીનમાાં આિશે અને કુિાઓના મીઠા પાણીને ક્ષારિાળા પાણીમાાં રે્ફરિી નાખશે.

ઉપલબ્િ માડહતી પરથી એવુાં અિલોકન કરિામાાં આવ્ય ુહત ુાં કે મે 2012 માાં, 989 કુિાઓ પૈકી 291 (29.42 ટકા) માાં ભગૂભભ જળની સપાટી દડરયાની સપાટી કરતાાં નીચી હતી. મે 2016/ ઓક્ટોબર 2016 માાં, 782 કુિાઓ પેકી 200 (25.57 ટકા) માાં ભગૂભભ જળની સપાટી દડરયાની સપાટી કરતાાં નીચી હતી. આમ, આ સમયગાળા દરવમયાન આ કુિાઓમાાં ભગૂભભ જળના સ્તરમાાં નજીિો સિુારો થયો હતો. આમ છતાાં, દડરયાની સપાટી કરતાાં નીચી પાણીની સપાટી િરાિતા કુિાઓની નોંિપાત્ર સાંખ્યાના કારણે ઉલટા હાઇડ્રોક્ષલક ઢોળાિના ડહસાબે દડરયાનુાં પાણી દાખલ થિાની શક્યતા રહ ેછે. આમ, જમીન તરર્ફનો ઉલટો હાઇડ્રોક્ષલક ઢોળાિ બનતો અટકાિિા માટે એ જરૂરી બને છે કે ભગૂભભ જળનો કાયદો અમલમાાં લાિિામાાં આિે કે જેથી મીઠા પાણીના કુિાઓ ક્ષારયકુ્ત કુિાઓમાાં રે્ફરિાતા વનિારી શકાય. .

વિભાગે જણાવ્ય ુહત ુાં (ઓક્ટોબર 2017) કે દડરયાના પાણીના અવતક્રમણનુાં વનયમન ભગૂભભ જળ સપાટી અને આ વિસ્તારની ઉપલી સપાટીની ભસૂ્તરીય સ્સ્થવત દ્વારા પણ થાય છે. કચ્છના માાંિિી તાલકુામાાં એક કુિો જેમાાં દડરયાની સપાટીથી નીચે 97.02 મીટરની સપાટી નોિાઇ હતી ત્યાાં પાણીમાાં ઓગળેલા કુલ ક્ષારોનુાં મલૂ્ય દસ લાખે 2,960 ભાગ જેટલુાં હત ુાં જે દશાભિે છે કે આ વિસ્તારમાાં ઉલટા હાઇડ્રોક્ષલક ઢોળાિનો વિકાસ થયો ન હતો.

પ્રકરણ III – પતૂભતા ઑડિટ

91

વિભાગે એ હકીકતનો પણ સ્િીકાર કયો હતો કે ભગૂભભ જળની સપાટી પર દડરયાના પાણીનુાં અવતક્રમણ અસર કરે છે. ઓડિટનુાં મ ાંતવ્ય એવ ુ છે કે એક કુિામાાં ક્ષારીયતા ન હોિી તે બાબતથી દડરયાના પાણીના ઉલટા હાઇડ્રોક્ષલક ઢોળાિની આ વિસ્તારમાાં અસર થઇ ન હતી તે સાક્ષબત થતુાં નથી. તેનો આિાર કુિાનુાં સ્થળ, વિસ્તારની સ્થાવનક ભગૂોળ અને અિલોકન કુિાઓના સ્થળ પર છે.

(c) ભગુભત જળનો જથ્થો

વિભાગો દ્વારા રજુ કરિામાાં આિેલી માડહતી અને મલૂ્યાાંકન અહિેાલોમાાં ઉપલબ્િ માડહતી પરથી નીચે કોઠો 8 માાં દશાભવ્યા મજુબ ઉના-માિિપરુ વિસ્તારની બાબતમાાં ભગૂભભ જળના જથ્થાની માડહતી:

કોઠો 8: ઉના-માિવપરુ વવસ્ર્ારના ર્ાલકુાઓમાાં ભગૂભતજળના જથ્થાની માડહર્ી

તાલકુાનુાં નામ

પમ્પ િાળા કુિાઓની સાંખ્યા િરસાદ અને માળખાથી41 અસરકારક ડરચાર્જ (દસ લાખ

ઘન મી.42 માાં)

અસરકારક ડ્રાફ્ટ43 (દસ લાખ ઘન મી. માાં)

ભગુભભ જળનો જથ્થો એટલે કે પાણી ખેંચવુાં (અસરકારક ડરચાર્જ-અસરકારક જથ્થો) (દસ લાખ ઘન મી. માાં)

2012-13 2013-14 2014-15 2012-13 2013-14 2014-15 2012-13 2013-14 2014-15 2012-13 2013-14 2014-15 માાંગરોળ 5070 5146 5775 12.19 16.68 19.89 28.39 28.82 32.34 -16.20 -12.14 -12.45 માળીયા(હ) 1976 2006 2202 6.58 14.33 12.47 11.07 11.23 12.33 -4.49 3.10 0.14 િેરાિળ 6679 6779 7993 9.34 32.12 27.29 51.43 52.20 61.55 -42.09 -20.08 -34.26 કોિીનાર 3163 3210 2010 5.81 18.90 22.01 26.57 26.97 16.88 -20.76 -8.07 5.13 ઉના 3366 3416 1535 7.81 26.50 21.27 21.20 21.52 9.67 -13.39 4.98 11.60 કુલ 20254 20557 19515 41.73 108.53 102.93 138.66 140.74 132.77 -96.93 -32.21 -29.84

(સ્ત્રોર્: વવભાગ દ્વારા આપવામાાં આવેલી માડહર્ી)

કોઠા 8 માાંથી જોઇ શકાય છે કે માાંગરોળ, માળીયા (હ) અને િેરાિળ તાલકુાઓમાાં 2012-13 મા પમ્પ િાળા કુિાઓની સાંખ્યામાાં િિારો થયો હતો અને પડરણામે ભગૂભભ જળ ખેંચિાનુાં પ્રમાણ પણ િધ્યુાં હત ુાં જે આ વિસ્તારમાાં ભગુભભ જળની નકારાત્મક/ નહીંિત રહલેી વસલકમાાં પડરણમ્યુાં હત ુાં. ઉના અને કોિીનાર તાલકુાઓમાાં પમ્પિાળા કુિાઓની સાંખ્યામાાં ઘટાિો થયો હતો અને જેના પડરણામે અસરકારક ખેચાણમાાં પણ ઘટાિો થયો હતો જેથી ભગૂભભ જળની હકારાત્મક વસલક રહી હતી. આ દશાભિે છે કે ભગૂભભ જળનો કાયદો ખબૂ જ જરૂરી છે કે જે ઘિિામાાં આવ્યો નથી (માચભ 2017).

વિભાગે જણાવ્ય ુહત ુાં (ઓક્ટોબર 2017) કે ભગૂભભ જળનુાં વનયમન અને વનયાંત્રણ કેષ્ન્િય ભગૂભભ જળ સત્તામાંિળ (CGWA) દ્વારા કરિામાાં આિે છે. ગજુરાત ભગૂભભ જળ સત્તામાંિળ (GGWA) ભલામણ કરનાર એકમ તરીકે કાયભ કરે છે અને માંજૂરીઓ કેષ્ન્િય ભગૂભભ જળ સત્તામાંિળ દ્વારા 41 આ આંકિો ર્ફક્ત ક્ષારીયતા પ્રિેશ વનિારણ યોજના હઠેળ ઉભા કરિામાાં આિેલા માળખા દ્વારા ડરચાર્જ દશાભિે છે

અને નહીં કે પાંચાયત અને અન્ય એજન્સીઓ દ્વારા બાાંિેલા અન્ય માળખાઓ દ્વારા થયેલુાં ડરચાર્જ. 42 દસ લાખ ઘન મીટર. 43 ભગૂભભ જળ ખેંચવુાં – તેને 70 ટકાના દરે ગણિામાાં આવ્યુાં છે જે પાણી ખેંચિાના જુદા જુદા સાિનો િિે જળભર

માાંથી ખેચેલા પાણીનુાં પ્રમાણ છે.

31 માચભ 2017 ના રોજ પરુા થતા િર્ષભ માટેનો ઑડિટ અહિેાલ (આવથિક ક્ષેત્ર)- 2018 નો અહિેાલ નાં. 1

92

આપિામાાં આિે છે. કેષ્ન્િય ભગૂભભ જળ સત્તામાંિળ દ્વારા એક મસુદ્દારૂપ ખરિો તૈયાર કરિામાાં આવ્યો છે અને તમામ રાજ્ય સરકારોને તેમની ડટપ્પણી માટે મોકલિામાાં આિેલ છે. ગજુરાત રાજ્ય જળ સાંપવત્ત વિકાસ વનગમે જુલાઇ 2016 માાં તેમની ડટપ્પણી આપી દીિી છે. મસુદ્દારૂપ ખરિો આખરીરૂપ આપિાની પ્રડક્રયામાાં છે અને સક્ષમ સત્તાવિકારી દ્વારા જરૂરી માંજૂરી મળ્યા બાદ તે કાયદો બનશે.

જિાબ પ્રવતતીજનક નથી કારણ કે રાજ્યો ભગૂભભ જળ કાયદો ઘિી શકે એ માટે આ પહલેા 2005 માાં ભારત સરકારના જળ સાંપવત્ત માંત્રાલયે નમનૂારૂપ ખરિો પડરપવત્રત કયો હતો જેનો ગજુરાત દ્વારા અમલ કરિામાાં આવ્યો નથી (માચભ 2017).

3.2.8 ઉપસાંહાર અને ભલામણો

ઉચ્ચ કક્ષા સવમવતઓના 1978 થી 1992 ના સમયગાળા દરવમયાન સ્િીકારિામાાં આિેલા અહિેાલોનો સાત થી 10 િર્ષભમાાં તેનો અમલ કરિાની ભલામણ કરિામાાં આિી હોિા છતાાં 25 થી 39 િર્ષો પસાર થઇ ગયા છતાાં અમલ કરિામાાં આવ્યો નથી. સમગ્ર યોજના પણૂભ કરિા માટેનો જરૂરી સમયગાળો, વિગતિાર તપાસ આિાડરત અને જમીનની જરૂડરયાત સાંપણૂભ યોજનાના અમલીકરણ માટે ભાંિોળની જરૂડરયાતના આિારે યોજનાને પણૂભ કરિા માટે કોઇ સાકલ્યિાદી આયોજન ન હત ુાં. ઉચ્ચ કક્ષા સવમવતઓની જુદી જુદી ભલામણોનુાં જુદા જુદા અમલકતાભ વિભાગો દ્વારા આયોજન અને અમલીકરણ ટુકિે ટુકિે કરિામાાં આવ્યુાં હત ુાં. માત્ર આિ બાંિો, ભરતી વનયાંત્રકો/ બાંિારા અને ડરચાર્જ કુિાઓમાાં અમલીકરણ 50 ટકાથી ઉપર છે. િનીકરણ, દડરયાકાાંઠાની જમીનની નિપ્રાપ્પ્ત, અજમાયશ-સહ-વનદશભન ર્ફામભ અને નીંક અને નાળા બાંિ કરિાનો અમલ નહીંિત હતો. ચાર વિસ્તારો જેમાાં કામોનો અમલ કરિામાાં આવ્યો હતો તે પૈકી ઉના-માિિપરુ અને માળીયા-લખપત માાં પ્રગવત નોંિપાત્ર હતી અને ભાિનગર-ઉના અને માિિપરુ-માળીયાના વિસ્તારોમાાં નહીંિત હતી. ક્ષારીયતા પ્રિેશ વનિારણ યોજનાનો ખચભ ₹ 789.12 કરોિ થી િિીને ₹ 3,590.44 કરોિ થઇ ગયો છે (માચભ 2017). જે કામગીરીનો અમલ કરિામાાં આવ્યો છે તેમાાં પણ મખુ્યત્િે જમીનનુાં સ ાંપાદન ન થિાના કારણે િારેલી તમામ સાાંકળો આિરી લેિાઇ ન હતી જેના પડરણામે અપણૂભ કામો, વ્યથભ ખચભ અને સવુિિાનો ઉપયોગ ન થિાના ડકસ્સા બન્યા હતા. આના પડરણામે, ક્ષારીયતા પ્રિેશથી અસર પામેલા વિસ્તારોમાાં નોંિપાત્ર સિુારો થયો નથી.

સરકારે;

િારીર્ર્ા પ્રવેિ અટકાવવા માટે સમર્બધ્િ રીરે્ બાકીના ર્મામ કામો પણૂત કરાવી લેવા જોઇએ.

િારીર્ર્ા પ્રવેિ વનવારણ ર્ોજનાના અમલીકરણની પ્રગવર્ની રે્દખરેખ અને સમર્ાાંર્રે સમીિા કરવા માટે ઉચ્ચ કિા સમીિા અને રે્દખરેખ સવમવર્ની રચના કરવી જોઇએ.

ભગૂભત જળના વનર્મન વગરના પાણી ખેંચવાની પ્રવવૃિને વનર્ાંવત્રર્ કરવા માટે ભગુભત જળનો કાર્ર્દો ઘિવો જોઇએ.

પ્રકરણ III – પતૂભતા ઑડિટ

93

3.3 વીજ ક્ષબલની વવલાંબથી ચકૂવણી પર વનવાર્ત ખચત

પમ્પીંગ સ્ટેિનોની બાબર્માાં વીજ ક્ષબલની વવલાંક્ષબર્ ચકૂવણીના પડરણામે વર્ત 2013-14 થી 2016-17 ર્દરવમર્ાન ₹ 2.35 કરોિનો વનવાર્ત ખચત.

કાયભપાલક ઇજનેર (કા.ઇ.), ડે્રનેજ પ્રભાગ, ગાાંિીનગર (પ્રભાગ), ગજુરાત સરકારના જળ સાંપવત્ત વિભાગના પ્રભાગે નમભદા મખુ્ય નહરે આિાડરત પાઇપલાઇન યોજનાઓના 11 પમ્પીંગ સ્ટેશનોના સાંચાલન માટે મે 2004 અને માચભ 2015 િચ્ચે ઉત્તર ગજુરાત િીજ કાંપની ક્ષલવમટેિ પાસેથી 11 િીજ જોિાણો મેળવ્યા હતા.

ઉત્તર ગજુરાત િીજ કાંપની ક્ષલવમટેિની ભાિદર અનસુકૂ્ષચમાાં વનયત કરિામાાં આવ્યુાં છે કે જો િીજ ક્ષબલની ચકૂિણી ક્ષબલ આપ્યા તારીખથી 10 ડદિસની અંદર કરિામાાં આિે તો, વિલાંક્ષબત ચકૂિણી માટેનો ચાર્જ લેિામાાં આિશે નહીં પણ 10 ડદિસ બાદ િીજ કર અવિવનયમ દ્વારા જોગિાઇ કયાભ મજુબના દરોએ િસલૂ કરિાપાત્ર થશે.

ઉપરના જોિાણોના 2013-14 થી 2016-17 ના સમયગાળાના િીજ ક્ષબલોની ચકાસણી દરવમયાન, એવુાં ધ્યાન પર આવ્યુાં હત ુાં (ઓક્ટોબર 2016 અને જુલાઇ 2017) કે િીજ ક્ષબલોની ચકૂિણીમાાં વિલાંબ થયો હતો જેના પડરણામે વિલાંક્ષબત ચકૂિણીના ચાર્જની િસલૂાત થઇ હતી. પ્રભાગે ત્રણ પમ્પીંગ સ્ટેશનો માટે 2013-14 દરવમયાન ₹ 0.09 કરોિ, છ પમ્પીંગ સ્ટેશનો માટે 2014-15 દરવમયાન ₹ 0.34 કરોિ, 2015-16 દરવમયાન 11 પમ્પીંગ સ્ટેશનો માટે ₹ 0.41 કરોિ અને 2016-17 દરવમયાન 11 પમ્પીંગ સ્ટેશનો માટે ₹ 1.51 કરોિના વિલાંક્ષબત ચાર્જની ચકૂિણી ચાર્જની ચકૂિણી ઉત્તર ગજુરાત િીજ કાંપની ક્ષલવમટેિને કરી હતી. આ રીતે, પ્રભાગે વિલાંક્ષબત ચકૂિણીના ચાર્જ રૂપે છેલ્લા ચાર િર્ષભ એટલે કે 2013-14 થી 2016-17 દરવમયાન ઉત્તર ગજુરાત િીજ કાંપની ક્ષલવમટેિને ₹ 2.35 કરોિની વિલાંક્ષબત ચકૂિણી કરી હતી.

આ હતે ુ માટે 2013-14 થી 2016-17 ના સમયગાળા માટે માાંગિામાાં આિેલા અનદુાન (₹ 309.84 કરોિ) કરતાાં મળેલા અનદુાન (203.11 કરોિ) કરતાાં ઘણા િિારે હતા છતાાં િર્ષભ 2013-14 વસિાય ખરેખર િીજ ખચભ નીચે કોઠો 9 માાં આપ્યો છે એ મજુબ િત્તા ઓછા અંશે મળેલા અનદુાન જેટલો થયો હતો.

કોઠો 9: મળેલુાં અનરુ્દાન અને ખરેખર વીજ ખચત (₹ કરોિમા)

વર્ત મળેલુાં અનરુ્દાન ખરેખર વીજ ખચત 2013-14 22.48 34.45 2014-15 58.99 62.23 2015-16 33.30 34.95 2016-17 88.34 84.24 કુલ 203.11 215.87

2013-14 દરવમયાનનો ખરેખર િીજ ખચભ મળેલા અનદુાન કરતાાં ઘણો િિારે હતો છતાાં વિલાંબથી કરેલી ચકૂિણી માટે ચકૂિેલો ચાર્જ માત્ર ₹ 0.09 કરોિ હતો. જો કે, આગળના િર્ષોમાાં

31 માચભ 2017 ના રોજ પરુા થતા િર્ષભ માટેનો ઑડિટ અહિેાલ (આવથિક ક્ષેત્ર)- 2018 નો અહિેાલ નાં. 1

94

િિીને ₹ 0.41 કરોિ થી ₹ 1.51 કરોિ જેટલો થયો હતો. વિભાગ દ્વારા છટા કરિામાાં આિેલા અનદુાનમાાં પણ એક મડહના થી ચાર મડહના જેટલો વિલાંબ થયો હતો જે પ્રભાગો દ્વારા અનિુતી કાયભિાહી દ્વારા વનિારી શકાયો હોત.

2016-17 દરવમયાન વિલાંબથી કરેલી ચકૂિણીના ચાર્જમાાં નોંિપાત્ર િિારો દશાભિે છે કે સમયસર અનદુાન છટુાં અને િીજ ક્ષબલોની ચકૂિણી સમય પર થાય તે સવુનવિત કરિા માટે પ્રભાગો દ્વારા પ્રયત્નો કરિાની જરૂર છે.

અવિક્ષક ઇજનેર, સજુલામ સરુ્ફલામ િતુભળ-1, ગાાંિીનગરે જણાવ્ય ુહત ુાં (મે 2017) કે જુદા જુદા પમ્પીંગ સ્ટેશનોના િીજ ક્ષબલો ઉત્તર ગજુરાત િીજ કાંપની ક્ષલવમટેિ દ્વારા િપરાશની નોંિ કયાભ બાદ લગભગ 10 થી 15 ડદિસોમાાં સાંબ ાંવિત પ્રભાગોને મોકલિામાાં આિે છે. ક્ષબલ મળ્યા બાદ, ચકાસણી અને ચકૂિણીની પ્રડક્રયામાાં પ્રભાગ કક્ષાએ લગભગ એક અઠિાડિયાનો સમય લાગે છે. િધમુાાં એવ ુ પણ જણાિિામાાં આવ્યુાં હત ુાં કે અનદુાનની ર્ફાળિણીમાાં વિલાંબના કારણે પણ વિલાંબ થયો હતો.

જિાબ પ્રવતતીજનક નથી કારણ કે વિલાંબથી કરિામાાં આિેલી ચકૂિણી માટેના જિાબમાાં ટાાંકેલા કારણો સમયસર ક્ષબલની આિક અને ચકૂિણી માટેની પ્રડક્રયા ઝિપી પણૂભ કરિા માટેના યોગ્ય સાંકલન દ્વારા વનિારી શકાયા હોત. સમયસર અને પરૂત ુાં અનદુાન છટુ કરીને િીજ ક્ષબલ જેિા દેણાની ચકૂિણી પર વિભાગીય સ્તરે વનયાંત્રણ અને સાંકલન કરી શકાય છે કે જેથી આિા ચાજીસ ચકૂિણી વનિારી શકાય.

આમ, વનયત તારીખ બાદ વિજ ક્ષબલની ચકૂિણીના કારણે ભાિદર અનસુકૂ્ષચની જોગિાઇઓ મજુબ વિલાંબથી થયેલી ચકૂિણી માટેનો ચાર્જ લાગ્યો હતો. આના પડરણામે િર્ષભ 2013-14 થી 2016-17 દરવમયાન ₹ 2.35 કરોિનો વનિાયભ ખચભ થયો હતો.

એવપ્રલ 2017 માાં આ બાબત સરકારને જણાિિામાાં આિી હતી. જુન 2017, ઑગષ્ટ્ટ 2017 અને ઓક્ટોબર 2017 માાં સ્મવૃતપત્રો પણ પાઠિિામાાં આવ્યા હતા. આમ છતાાં, જિાબ મળ્યો નથી (ડિસેમ્બર 2017).

3.4 ઉજાત જોિાણો મેળવવામાાં વનવાર્ત ખચત

પાઇપલાઇનના કામો પણૂત થર્ા પહલેાાં બે પમ્પીંગ સ્ટેિનો માટે ઉજાત જોિાણ મેળવવાના પડરણામે વીજ ચાર્જની ચકૂવણીના ડહસાબે ₹ 1.54 કરોિનો વનવાર્ત ખચત થર્ો હર્ો.

ઉદ્વહન વસિંચાઇ પાઇપલાઇન આિાડરત 14 નમભદા મખુ્ય નહરેના અમલ માટે ગજુરાત સરકારે િહીિટી માંજૂરી આપી હતી (એવપ્રલ 2004). આ યોજનામાાં નમભદા મખુ્ય નહરેમાાં નમભદા નદીનુાં પરુનુાં પાણી ચઢાિિાનુાં અને પાઇપલાઇન અને પમ્પીંગ સ્ટેશનો દ્વારા જુદા જુદા ગ્રામ્ય સરોિરોને પરુૂ પાિિાનુાં વિચારિામાાં આવ્યુાં હત ુાં. આ યોજના હઠેળ, ગ્રામ્ય તળાિોમાાં પાણી પરુૂ

પ્રકરણ III – પતૂભતા ઑડિટ

95

પાિિા માટે પાટણ-િીન્ડ્રોલ પાઇપલાઇન44 ના કામો હાથ પર લેિાન ુગજુરાત સરકારે નક્કી કયુું હત ુાં (ઓક્ટોબર 2011). આના માટે, પાટણ અને કલ્યાણાખાતે બે પમ્પીંગ સ્ટેશનો બાાંિિાનાાં હતા.

કાયભપાલક ઇજનેર, ડે્રનેજ પ્રભાગ, ગાાંિીનગરે ₹ 101.41 કરોિની ટેન્િર ડકમત અને 18 મડહનામાાં (માચભ 2014 સિુીમાાં) પણૂભ કરિાની મયાભદા સાથે ઇજારદારને કાયભ હુકમ જારી કયો હતો (સપ્ટેમ્બર 2012).

ઓડિટે અિલોકન કયુું હત ુાં (ઓક્ટોબર 2016) કે પાઇપલાઇન બે વિભાગમાાં નાખિાની હતી એટલે કે પાટણ-કલ્યાણા અને કલ્યાણા-ડિન્િરોલ. પરાંત ુ પાટણના ખેડૂતો/ જમીન માક્ષલકોએ (જેમની જમીન નીચેથી પાઇપલાઇન નાખિાની હતી) ગજુરાત સરકારને તેમની જમીન માટે ઉંચી ડકિંમત આપિાની અથિા પાઇપલાઇનનો માગભ બદલિાની વિનાંતી કરી હતી (જાન્યઆુરી 2013). આ વિનાંતીના આિારે, ગજુરાત સરકારે પાટણ-કલ્યાણા વિભાગ માટે માગભ બદલિાનુાં નક્કી કયુું હત ુાં અને માટપરુ થી કલ્યાણાના નિો માગભ માંજૂર કયો હતો (માચભ 2013). તેમણે પાટણ પમ્પીંગ સ્ટેશનનુાં સ્થળ પણ બદલીને માટપરુ કયુું હત ુાં. આ રે્ફરર્ફારના કારણે, પાઇપલાઇનની એકાંદર લાંબાઇ 1,691 મીટર45 જેટલી િિી હતી જે ગજુરાત સરકાર દ્વારા જુલાઇ 2013 માાં મ ાંજૂર કરિામાાં આિી હતી.

કામના વ્યાપમાાં િિારાના ડહસાબે ઇજારદારે રે્ફબ્રઆુરી 2014 માાં પ્રથમ િાર ડિસેમ્બર 2014 સિુી સમય લાંબાિિાની માાંગણી કરી હતી. ત્યારબાદ સમય િિારો ઘણી િાર માાંગિામાાં આવ્યા હતા. નિેમ્બર 2015 માાં છેિટે પમ્પીંગ સ્ટેશનની ચકાસણી કરિામાાં આિી હતી. કામના તમામ પાસાઓ ઇજારદારે ઓક્ટોબર 2016 માાં પણૂભ કયાભ હતા.

દરવમયાનમાાં, કાયભપાલક ઇજનેરે કલ્યાણા અને માટપરુ પમ્પીંગ સ્ટેશન માટે 2,500 ડકલો િોલ્ટ એમ્પીયર અને 2,300 ડકલો િોલ્ટ એમ્પીયરના ઉચ્ચ દબાણિાળા જોિાણ માટે અનકુ્રમે જુલાઇ 2013 અને મે 2014 માાં અરજી કરી હતી. જોિાણ માટે અરજી કરતી િખતે કાયભપાલક ઇજનેરે પરુિઠો શરૂ કરિાની શક્ય તારીખ કલ્યાણા પમ્પીંગ સ્ટેશન માટે 15 જાન્યઆુરી 2014 અને માટપરુ પમ્પીંગ સ્ટેશન માટે 15 નિેમ્બર 2014 જણાિી હતી.

ઓડિટે અિલોકન કયુું હત ુાં કે માટપરુ પમ્પીંગ સ્ટેશન ખાતે ઉજાભ પરુિઠો છટો કરિા માટેનો હકુમ ઉત્તર ગજુરાત િીજ કાંપની ક્ષલવમટેિ દ્વારા જાન્યઆુરી 2015 માાં કરિામાાં આવ્યો હતો અને માચભ 2015 થી ક્ષબલ ચાલ ુ થયુાં હત ુાં. માચભ 2015 થી ઓક્ટોબર 2015 દરવમયાન િીજળીનો િપરાશ થયો ન હતો. આ સમયગાળા દરવમયાન, પ્રભાગે કરાર મજુબની માાંગણીના ડહસાબે ઉ.ગ.ુિી.કાં ક્ષલ. ને ₹ 0.41 કરોિના વિજ ચાર્જની ચકૂિણી કરી હતી. એ જ રીતે, કલ્યાણા પમ્પીંગ સ્ટેશન ખાતે, પરુિઠો શરૂ કરિા માટેનો હકુમ ઉત્તર ગજુરાત િીજ કાંપની ક્ષલમીટેિ દ્વારા

44 ખોરસમ થી મકુ્તેશ્વર એ 14 નમભદા મખુ્ય નહરે આિાડરત ઉદ્વહન વસિંચાઇ પાઇપલાઇન પૈકીની એક હતી. ખોરસમ

થી પાટણ સિુીનો પ્રથમ તબક્કાનો અમલ કરિામાાં આવ્યો હતો અને આ પાઇપલાઇનનુાં આગળનુાં વિસ્તરણ હતુાં.

45 પાઇપલાઇનની શરૂઆતની એકાંદર લાંબાઇ 30 ડક.મી. હતી.

31 માચભ 2017 ના રોજ પરુા થતા િર્ષભ માટેનો ઑડિટ અહિેાલ (આવથિક ક્ષેત્ર)- 2018 નો અહિેાલ નાં. 1

96

રે્ફબ્રઆુરી 2014 માાં કરિામાાં આવ્યો હતો અને એવપ્રલ 2014 થી ચાલ ુથયુાં હત ુાં. એવપ્રલ 2014 થી ઓક્ટોબર 2015 દરવમયાન િીજળીનો િપરાશ થયો ન હતો. આ સમયગાળા દરવમયાન, પ્રભાગે કરાર મજુબની માાંગણીના ડહસાબે ઉત્તર ગજુરાત િીજ કાંપની ક્ષલવમટેિને ₹ 1.13 કરોિના િીજચાર્જની ચકૂિણી કરી હતી.

ઓડિટના ધ્યાન પર આવ્ય ુ હત ુાં કે જોિાણો માટેની અરજી કરતી િખતે (જુલાઇ 2013/ મે 2014), પ્રભાગ એ હકીકતથી િાકેર્ફ હતો કે ગજુરાત સરકારે નિા માગભની માંજૂરી માચભ 2013 માાં આપી હતી અને પાઇપલાઇનના માગભમાાં કરેલા રે્ફરર્ફારના કારણે કામ પણૂભ થિામાાં વિલાંબ થઇ શકે છે. કામના વ્યાપમાાં િિારો કરિામાાં આવ્યો હોિાથી ઇજારદાર સમય મયાભદામાાં િિારો કરિા માટે અરજી કરી હતી. આ સાંજોગોમાાં, કામ પણૂભ થતા અગાઉ આટલી ઉતાિળથી પમ્પીંગ સ્ટેશનો માટે ઉજાભ જોિાણો મેળિિા માટે િાજબીપણુાં ન હત ુાં. ઓડિટના ધ્યાન પર એ પણ આવ્ય ુહત ુાં કે ઉત્તર ગજુરાત િીજ કાંપની લીમીટેિ સાથેના કરારની શરતો મજુબ જોિાણ માટેની અરજી અને કરાર પર સહીવસક્કા અગાઉથી કરી શકાય પરાંત ુઉજાભ શરૂ કરિાનો સમય લાંબાિિા માટે અરજી કરીને જોિાણ શરૂ કરિાનો હુકમ ચકાસણીની તારીખથી નજીકમાાં મેળિી શકાયો હોત.

આથી, કામ પણૂભ કરિા માટે જરૂરી િિારાના સમયની પ્રભાગ દ્વારા િધ ુ સારી વ્યિસ્સ્થત આકારણી અને ઉત્તર ગજુરાત િીજ કાંપની ક્ષલવમટેિને સમયસર સમય િિારિાની અરજીથી માટપરુ અને કલ્યાણા પમ્પીંગ સ્ટેશનો માટે અનકુ્રમે આઠ અને 19 મડહનાઓના સમયગાળા માટે વનષ્ષ્ટ્ક્રય માાંગણા ચાર્જની ચકૂિણી વનિારી શકાઇ હોત. આના પડરણામે િીજ ખચભ રૂપે ₹ 1.54 કરોિની વનિાયભ ચકૂિણી થઇ હતી.

સરકારે જણાવ્ય ુહત ુાં (સપ્ટેમ્બર 2017) કે પમ્પીંગ સ્ટેશનોની ચકાસણી અને કાયાભસ્ન્િત કરિામાાં વિલાંબ વનિારિા માટે તમામ બાબતોમાાં કામો પણૂભ કરિાની સાંભવિત તારીખને ધ્યાનમાાં રાખીને ઉચ્ચ દબાણિાળા જોિાણો મેળિિામાાં આવ્યા હતા. િધમુાાં એવ ુ જણાિિામાાં આવ્ય ુ હત ુાં કે ખેડૂતોના વિરોિના કારણે પાઇપલાઇનના માગભમાાં રે્ફરર્ફાર અને એ મજુબ પમ્પીંગ સ્ટેશનના સ્થળના રે્ફરર્ફારના કારણે માટપરુ ખાતે પમ્પીંગ સ્ટેશનના કામમાાં વિલાંબ થયો હતો.

સરકારનો જિાબ પ્રવતતીજનક નથી કારણ કે પ્રભાગને જોિાણો માટે અરજી કરતી િખતે પાયાની હકીકત જાણમાાં હતી અને જેની માડહતી હતી એિા વિલાંબ ને ધ્યાનમાાં રાખીને કામ પણૂભ કરિા માટે જરૂરી સમયની આકારણી કરી શકાઇ હોત. આિી આકારણીથી, કરારની શરતો મજુબ ઉત્તર ગજુરાત િીજ કાંપની ક્ષલવમટેિને સમય લાંબાિિા માટે પ્રભાગ દ્વારા અગાઉથી અરજી કરી શકાઇ હોત.

આમ, પાઇપલાઇન પણૂભ થયા પહલેા પમ્પીંગ સ્ટેશનો માટે અગાઉથી ઉજાભ જોિાણ મેળિિાના કારણે ₹ 1.54 કરોિના િીજ ખચભની વનિાયભ ચકૂિણી થઇ હતી.

પ્રકરણ III – પતૂભતા ઑડિટ

97

માગત અને મકાન વવભાગ

3.5 રેલ્વે અન્િરક્ષિજના બાાંિકામ પર ક્ષબન-ફળર્દાર્ી ખચત

વવસાવર્દર-િારી માગત પર ખટૂર્ી કિી પર રેલ્વે અન્િરિીજ માટે એપ્રોચ માટેના કામમાાં વવલાંબના પડરણામે ₹ 4.11 કરોિનો ખચત કર્ાત બાર્દ રેલ્વે અન્િરિીજ ક્ષબન-ઉપર્ોગી રહ્યો હર્ો.

વિસાિદર-િારી માગભ પર વિસાિદર નજીક ખટૂતી કિી પર રેલ્િે અન્િરબ્રીજના બાાંિકામ માટે ગજુરાત સરકારે િહીિટી માંજૂરી આપી હતી (સપ્ટેમ્બર 2007). રેલ્િે અન્િરબ્રીજનુાં બાાંિકામ રેલ્િે સત્તાિાળાઓ દ્વારા ડિપોઝીટ કામ તરીકે કરિાનુાં હત ુાં જ્યારે એપ્રોચોનુાં કામમાગભ અને મકાન વિભાગના જુનાગઢ પ્રભાગના કાયભપાલક ઇજનેરના ક્ષેત્રાવિકારમાાં હત ુાં. ગજુરાત સરકાર દ્વારા ઓક્ટોબર 2011 માાં ₹ ત્રણ કરોિના અંદાજો માંજૂર કરિામાાં આવ્યા હતા. રેલ્િેએ ₹ 2.64 કરોિના ખચે રેલ્િે અન્િરબ્રીજનુાં બાાંિકામ પણૂભ કયુભ હત ુાં (જુલાઇ 2014).

રેલ્િે અન્િરબ્રીજનુાં કામ પણૂભ થિાની તૈયારીમાાં હત ુાં માટે એપ્રોચોના બાાંિકામ માટે પ્લાન અને અંદાજો તૈયાર કરિાની સચૂના માગભ અને મકાન વિભાગના રાજકોટ િતુભળના અવિક્ષક ઇજનેરે કાયભપાલક ઇજનેર, જુનાગઢ પ્રભાગને આપી હતી (જુલાઇ 2014). આિી જ સચૂનાઓ ર્ફરીથી ઑગષ્ટ્ટ 2014 અને જાન્યઆુરી 2015 માાં આપિામાાં આિી હતી કારણ કે જ્યાાં સિુી એપ્રોચોનુાં કામ પણૂભ ન થાય ત્યાાં સિુી રેલ્િે અન્િરબ્રીજોનો ઉપયોગ થઇ શકે નહીં. કાયભપાલક ઇજનેરે પ્લાન અને અંદાજો ₹ 6.94 કરોિના રજુ કયાભ હતા (માચભ 2015).

કાયભપાલક ઇજનેરે માળખાકીય ડિઝાઇન પર અક્ષભપ્રાય મેળિિા માટે મા. અને મ. વિભાગના ડિઝાઇન િતુભળના અવિક્ષક ઇજનેરને ડિઝાઇની દરખાસ્ત રજુ કરી હતી (માચભ 2015). મા. અને મ. વિભાગે ₹ 8.13 કરોિના ખચે એપ્રોચના કામ માટે મસુદ્દારૂપ ટેન્િરના કાગળો માંજૂર કયાભ હતા (ઑગષ્ટ્ટ 2015). એપ્રોચોના કામ માટે ₹ 5.31 કરોિ માટે ટેન્િરની સોંપણી કરિામાાં આિી હતી (ડિસેમ્બર 2015). કાયભપાલક ઇજનેરે જુન 2016 માાં કામ પણૂભ કરિાનુાં વનયત કરીને કાયભ હકુમ જારી કયો હતો (જાન્યઆુરી 2016).

કાયભપાલક ઇજનેર દ્વારા જાન્યઆુરી 2016 કાયભ હુકમ જારી કરિામાાં આવ્યા બાદ, અવિક્ષક ઇજનેર, ડિઝાઇન િતુભળે માત્ર િારી તરર્ફના એપ્રોચ માટે માચભ 2016 અને જુન 2016 િચ્ચે ડિઝાઇનો રજુ કરી હતી. ડિસેમ્બર 2017 ની સ્સ્થવતએ કામ પ્રગવતમાાં હત ુાં અને ₹ 1.47 કરોિનો ખચભ કરિામાાં આવ્યો હતો. ઇજારદારે પણ કાયભપાલક ઇજનેરને જાણ કરી હતી (જુન 2016) કે વિસાિદર તરર્ફની માળખાકીય ડિઝાઇન ઉપલબ્િ ન હોિાના કારણે કામ પણૂભ કરી શકાયુાં ન હત ુાં અને સમય મયાભદા ડિસેમ્બર 2016 સિુી લાંબાિિા માટે વિનાંતી કરી હતી. વિસાિદર તરર્ફના ડ્રોઇંગ હજુ ઇજારદારને આપિામાાં આવ્યા ન હતા કારણ કે સ્થળ પર દબાણના કારણે ડિઝાઇનને આખરીરૂપ અપાય ુન હત ુ(ડિસેમ્બર 2017).

આ રીતે, એપ્રોચોનુાં કામ કે જેના માટેનો બાાંિકામનો ખરેખર સમયગાળો પાાંચ મડહના હતો તે ડિસેમ્બર 2017 ની સ્સ્થવતએ રેલ્િે અન્િરબ્રીજ પણૂભ થયા પછી 45 મડહના બાદ પણ બાકી હત ુાં.

31 માચભ 2017 ના રોજ પરુા થતા િર્ષભ માટેનો ઑડિટ અહિેાલ (આવથિક ક્ષેત્ર)- 2018 નો અહિેાલ નાં. 1

98

આના પડરણામે ₹ 4.11 કરોિના46 ખચે જુલાઇ 2014 માાં બાાંિિામાાં આિેલા રેલ્િે અન્િરબ્રીજનો િપરાશ ન થિા તરર્ફ દોરી ગયો હતો.

સરકારે જણાવ્ય ુહત ુાં (ડિસેમ્બર 2017) કે િારી તરર્ફના એપ્રોચના ડ્રોઇંગ અને ડિઝાઇન મા. અને મ. વિભાગના ડિઝાઇન િતુભળને તેમના અક્ષભપ્રાય માટે રજુ કરિામાાં આવ્યા હતા. ચકાસણી દરવમયાન, ડિઝાઇનને આખરીરૂપ આપિા માટે િિારાની વિગતો એકઠી કરિી જરૂરી હતી અને આ પ્રડક્રયામાાં સમય લાગ્યો હતો. િધમુાાં એવુાં જણાિિામાાં આવ્ય ુહત ુાં કે એપ્રોચના 400 મીટર લાંબાઇની લાઇનમાાં આિતા િાક્ષણજ્ય મકાનો દ્વારા દબાણના કારણે વિસાિદર તરર્ફના ડ્રોઇંગ અને ડિઝાઇનને આખરીરૂપ આપિાનુાં હજુ બાકી હત.ુ આ િાક્ષણજ્ય મકાનોના માક્ષલકો/ કબજેદારોને જગ્યા ખાલી કરિા માટે નોટીસો આપિામાાં આિી હતી પણ કોઇ પ્રવતભાિ મળ્યો ન હતો. દબાણના પ્રકારને ધ્યાને રાખીને લાઇનદોરીમાાં રે્ફરર્ફાર માટે અભ્યાસ કરિામાાં આિી રહ્યો છે અને તેના માટે િિારે સમયની જરૂર પિશે.

જિાબ પ્રવતતીજનક નથી કારણ કે દબાણના કારણે વિસાિદર તરર્ફની માળખાકીય ડિઝાઇનને આખરીરૂપ ન અપાિાના કારણે કામ રોકાઇ ગયુાં છે (ડિસેમ્બર 2017). મા. અને મ. વિભાગની અંદર િારી બાજુ માટે માળખાકીય ડિઝાઇનને આખરીરૂપ આપિાનુાં હોિા છતાાં 2015 પછી બે િર્ષો કરતાાં િિારે સમય લીિો હતો, જે વનિાયભ હતો. િૈકપ્લ્પક લાઇનદોરીના અભ્યાસથી િિારે વિલાંબ અને રેલ્િે અન્િરબ્રીજનો િિારે સમય માટે ઉપયોગ થશે નહીં. ઉપરાાંત, દબાણની બાબત અને તેને હટાિિાની જરૂડરયાત કામ માંજૂર કરિામાાં આવ્ય ુતે પહલેાથી જ જાણમાાં હતી અને તે મજુબ તેનો ઉકેલ લાિી શકાયો હોત.

આમ, રેલ્િે અન્િરબ્રીજ માટે એપ્રોચો પણૂભ કરિામાાં વિલાંબના પડરણામે રેલ્િે અન્િરબ્રીજ ₹ 4.11 કરોિનો ખચભ કયાભ બાદ િણિપરાયેલ રહ્યો હતો.

3.6 િામરના ભાવ ફરેફારની અવિક ચકૂવણી

િામર માટે ભાવફેરની ચકૂવણી માટે મસુદ્દારૂપ ટેન્િર કાગળોની માંજૂરી સમરે્ પ્રવર્તમાન સ્ટાર ર્દરો ન અપનાવવાના પડરણામે બે કામોમાાં ₹ 3.39 કરોિના ભાવ ફેરફારની અવિક ચકૂવણી થઇ હર્ી.

નમનૂારૂપ ટેન્િર દસ્તાિેજના નમનૂા B-2 ના ઉપિાક્ય 59-A મજુબ, માગભ અને મકાન વિભાગમાાં કામોના અમલ માટે, ઇજારદાર દ્વારા ખરીદિામાાં આિેલા અને કામોમાાં િાપરિામાાં આિેલા િામર માટે મસુદ્દરૂપ ટેન્િર કાગળોની માંજૂરીની તારીખે પ્રિતભમાન સ્ટાર દરોની સરખામણીએ47 દરોમાાં િિારા/ ઘટાિા માટે ભાિરે્ફરની ચકૂિણી ની ગોઠિણ કરિાની હતી.

46 ₹ 2.64 કરોિ (રેલ્િે અન્િરબ્રીજનો ખચભ) િત્તા ₹ 1.47 કરોિ (અપ્રોચના કામ માટે જુલાઇ 2016 સિુીમાાં કરિામાાં

આિેલો ખચભ). 47 આસ્ર્ફાલ્ટના દરો જે મડહનામાાં મસુદ્દારૂપ ટેન્િર કાગળો માંજૂર કરિામાાં આવ્યા હોય તે છે અને ટેન્િરમાાં વનડદિષ્ટ્ટ

કરાયેલ હોય છે અને ભાિરે્ફરની ગોઠિણની ગણતરી માટે આિાર તરીકે ઉપયોગ કરિામાાં આિે છે.

પ્રકરણ III – પતૂભતા ઑડિટ

99

મા. અને મ. વિભાગ, ભજુ (પ્રભાગ) દ્વારા આપિામાાં આિેલા બે કામોની બાબતમાાં અમે અિલોકન કયુું હત ુાં (જુલાઇ 2016) કે ટેન્િરમાાં ટાાંકેલા અને ચકૂિણી માટે અપનાિિામાાં આિેલા સ્ટાર દરો જે મડહનામાાં મસુદ્દારૂપ ટેન્િર કાગળો માંજૂર કરિામાાં આવ્યા હોય તેના માટેના લાગ ુપિતા દરો ન હતા. ઉપરના બે કામોના સાંબ ાંિમાાં મહત્િની વિગતો નીચે કોઠો 10 માાં આપી છે.

કોઠો 10: બે કામોની વવગર્ો

વવગર્ો ભજુ-અંજાર માગત 9 થી 40 ડક.મી. ને પહોળો કરવો (મે. એમ.કે.સી.

ઇન્રા ક્ષલવમટેિ)

ભચાઉ-રામવાવ-રાપર માગતની પગર્દાંિીને પહોળી અને મજબરૂ્

કરવી (મે. કે.કે. સોરઠીર્ા) કામનો ખચભ ₹ 43.17 કરોિ ₹ 33.13 કરોિ મસુદ્દારૂપ ટેન્િર કાગળોની માંજૂરી મ ે2012 જુલાઇ 2012 સોંપણીની તારીખ જાન્યઆુરી 2013 ડિસમે્બર 2012 પણૂભ થિાનો વનયત મડહનો જુલાઇ 2014 માચભ 2014 પણૂભ થયાનો ખરેખર મડહનો માચભ 2015 સપ્ટેમ્બર 2014 ટેન્િરમાાં આસ્ર્ફાલ્ટનો સ્ટાર દર િીજી 30 (60/70 ગ્રેિ)મ.ે ટન

ડદઠ ₹ 37,243

િીજી 30 (60/70ગ્રેિ) મ.ેટન. દીઠ ₹ 40,739.81

િીજી 10 (80/100ગ્રેિ) મ.ેટન. દીઠ ₹ 36,282

આસ્ર્ફાલ્ટ પર ભાિ-રે્ફરની ચકૂિણી ₹ 7.37 કરોિ ₹ 4.58 કરોિ

(માડહર્ીનો સ્ત્રોર્: પ્રભાગ પાસેથી મેળવેલા ર્દસ્ર્ાવેજો)

અમે અિલોકન કયુભ હત ુાં (જુલાઇ 2016) કે પ્રથમ કામમાાં િીજી 30 (60/70 ગે્રિ) અને િીજી 10 (80/100 ગે્રિ) નો દર મે 2012 માાં જ્યારે મસુદ્દારૂપ ટેન્િર કાગળો માંજૂર કરિામાાં આવ્યા હતા ત્યારે અનકુ્રમે મે.ટન દીઠ ₹ 42,013 અને મે.ટન દીઠ ₹ 41,052 હતા. આમ છતાાં ટેન્િર ર્ફાળિતી િખતે કાયભપાલક ઇજનેરે ભલૂભરેલી રીતે ઑગષ્ટ્ટ 2011 માાં પ્રિતભમાન સ્ટાર દરો (કોઠો 10 માાં દશાભવ્યા પ્રમાણે) અપનાવ્યા હતા. ઇજારદારે િીજી 30 (60/70 ગે્રિ) અને િીજી 10 (80/100 ગે્રિ) ના અનકુ્રમે 1,824.886 મે.ટન અને 3,487.558 મે. ટનનો િપરાશ કયો હતો. આમ, પ્રભાગે આસ્ર્ફાલ્ટ પરના ભાિરે્ફર તરીકે ₹ 2.53 કરોિની48 રકમની અવિક ચકૂિણી કરી હતી.

બીજા કામમાાં, મા. અને મ. વિભાગના મખુ્ય ઇજનેર અને અવિક સક્ષચિે, મસુદ્દારૂપ ટેન્િર કાગળો માંજૂર કરતી િખતે િીજી 10 (80/100 ગે્રિ)49 માટે સ્ટાર દરનોઉલ્લેખ કયો હતો (જુલાઇ 2012). આમ છતાાં, પ્રભાગ દ્વારા િીજી 30 (60/70 ગે્રિ) માટેના આસ્ર્ફાલ્ટના દર જેનો સ્ટાર દર જુલાઇ 2012 માાં મે. ટન દીઠ ₹ 42,818.25 હતો તેનો ઉપયોગ કરિામાાં આવ્યો હતો. આમ, પ્રિતભમાન દર કરતાાં નીચો દર અપનાિિામાાં આવ્યો હતો. ઇજારદારે િીજી 30 (60/70

48 1,824.886 મે. ટન × મે.ટન દીઠ ₹ 4,770 િત્તા 3,487.558 મે. ટન × મે. ટન દીઠ ₹ 4,770. 49 મે.ટન દીઠ ₹ 40,739.81.

31 માચભ 2017 ના રોજ પરુા થતા િર્ષભ માટેનો ઑડિટ અહિેાલ (આવથિક ક્ષેત્ર)- 2018 નો અહિેાલ નાં. 1

100

ગે્રિ) ના 4,120.515 મે.ટન આસ્ર્ફાલ્ટનો િપરાશ કયો હતો. આ રીતે, પ્રભાગે ઇજારદારને ₹ 0.86 કરોિની50 ભાિરે્ફરની અવિક ચકૂિણી કરી હતી.

આ કારણથી, મસુદ્દારૂપ ટેન્િર કાગળો માંજૂર કરતી અયોગ્ય સ્ટાર દરો અપનાિિાના પડરણામે આસ્ર્ફાલ્ટના અવિક ભાિરે્ફરની ₹ 3.39 કરોિની અવિક ચકૂિણી થઇ હતી.

સરકારે જણાવ્ય ુહત ુાં (સપ્ટેમ્બર 2017) કે ભાિરે્ફરની ચકૂિણી માટે મસુદ્દારૂપ ટેન્િર કાગળોમાાં સ્ટાર દરો વનયત કરિા માટે મસુદ્દારૂપ ટેન્િર કાગળોની માંજૂરીની તારીખના બદલે માંજૂર થયેલા અંદાજો મજુબ લેિામાાં આવ્યા હતા અને આથી ટેન્િરો મળ્યા હતા તે અંદાજીત ખચભથી નીચા હતા. િધમુાાં એવ ુ જણાિિામાાં આવ્ય ુ હત ુાં કે મસુદારૂપ ટેન્િર કાગળોમાાં જો આસ્ર્ફાલ્ટના દરો ઉંચા લેિામાાં આવ્યા હોત તો ટેન્િરો ઉપરની બાજુએ મળ્યા હોત.

સરકારની દલીલ પ્રવતતીજનક જણાતી નથી કારણ કે ટેન્િરના દસ્તાિેજો સ્પષ્ટ્ટપણે જણાિે છે કે આસ્ર્ફાલ્ટના સ્ટાર દરો સરકાર દ્વારા મસુદ્દારૂપ ટેન્િર કાગળોની માંજૂરીની તારીખે હોય તે હોિા જોઇએ. જો અંદાજમાાં અપનાિિામાાં આિેલા દરો અપનાિિાના હોત તો ટેન્િરના કાગળોમાાં જ તેનો ઉલ્લેખ કરિામાાં આવ્યો હોત. અંદાજીત ખચભ કરતાાં ટેન્િરના દરો નીચા મળિા તેનો આિાર ઘણા પડરબળો પર હોય છે અને તેને ટેન્િરમાાં આસ્ર્ફાલ્ટ માટેના ખોટા સ્ટાર દરો અપનાિિાને માટે પણૂભપણે કારણભતૂ અથિા તેનુાં િાજબીપણ ુસાક્ષબત કરિા માટે કરી શકાય નહીં.

આમ, નમનૂારૂપ ટેન્િર કાગળો દ્વારા જરૂરી હતા તે મસુદ્દારૂપ ટેન્િર કાગળો માંજૂર થયા તારીખે આસ્ર્ફાલ્ટ માટેના પ્રિતભમાન સ્ટાર દરો ન અપનાિિાના પડરણામે ₹ 3.39 કરોિની ભાિરે્ફરની અવિક ચકૂિણી થઇ હતી.

3.7 જજલ્લા સેવા સર્દનના બાાંિકામ પર વનવાર્ત ખચત

જમીનનો કબજો, માળખાકીર્ ડિઝાઇન અને જમીનની ભારવહન િમર્ાની ચકાસણીના અહવેાલોનુાં પથૃક્કરણ કર્ાત વવના અર્દાજો રૈ્ર્ાર કરવાથી અંર્દાજોમાાં સિુારો કરવો પિયો જે ₹ 2.36 કરોિના અવિક ખચત દ્વારા વિારાના ખચતમાાં પડરણમ્ર્ો હર્ો.

ગજુરાત જાહરે બાાંિકામ વનયમાિલી (વનયમાિલી) વનયત કરે છે કે માળખાની વિગતિાર ડિઝાઇન માંજૂર થાય ત્યારબાદ જ કામની શરૂઆત કરિી જોઇએ. િધમુાાં, અન્ય બાબતો સાથે તે એિી પણ જોગિાઇ કરે છે કે એિી જમીન કે જેની જિાબદાર વસવિલ અવિકારી દ્વારા સોંપણી કરિામાાં આિી ન હોય તો કોઈ કામ શરૂ કરવુાં ન જોઇએ.

નિા રચિામાાં આિેલા અરિલ્લી જજલ્લાના મોિાસા ખાતે જજલ્લા સેિા સદનના બાાંિકામ માટે માગભ અને મકાન વિભાગે (મા. અને મ. વિ) ₹ 20 કરોિ અને ₹ 20.94 કરોિની અનકુ્રમે િહીિટી માંજૂરી અને તાાંવત્રક માંજૂરી આપી હતી (ડિસેમ્બર 2013). મકાનના બાાંિકામ માટે જરૂરી

50 4,120.515 મે. ટન x મે. ટન દીઠ ₹ 2,078.44.

પ્રકરણ III – પતૂભતા ઑડિટ

101

જમીન મા. અને મ. પ્રભાગ, ડહમતનગર (પ્રભાગ) ના કબજામાાં ન હતી, છતાાં કલેક્ટર કચેરી અને સાંબ ાંવિત કચેરીઓને સમાિિા માટે ₹ 20.35 કરોિ માટે લાક્ષક્ષણક ડિઝાઇનના51 આિારે મકાનના બાાંિકામ માટે કાયભપાલક ઇજનેરે અંદાજો તૈયાર કયાભ હતા (ડિસેમ્બર 2013). ભોંયતળીયુાં િત્તા બે માળ સાથેના 9,510 ચોરસ મીટર (ચો.મી.) વિસ્તારના બાાંિકામ સડહતના મકાન માટે અંદાજો તૈયાર કરિામાાં આવ્યા હતા. મા. અને મ. વિભાગે ₹ 15.95 કરોિનુાં સૌથી નીચુાં ટેન્િર સ્િીકાયુાં હત ુાં (જાન્યઆુરી 2014). કાયભપાલક ઇજનેરે નિેમ્બર 2014 સિુીમાાં પણૂભ કરિાનુાં વનયત કરીને કાયભ હુકમ જારી કયો હતો (રે્ફબ્રઆુરી 2014).

દરવમયાનમાાં, કલેક્ટર, મોિાસાએ જજલ્લા સેિા સદન અને અન્ય કચેરીઓના મકાન માટે કાયભપાલક ઇજનેરને મોિાસા ખાતે 12.19 હકે્ટર (1,21,900 ચો.મી.) જમીનની ર્ફાળિણી કરી હતી (જાન્યઆુરી 2014). જમીનનો કબજો મેળવ્યા બાદ, કાયભપાલક ઇજનેરે જમીનની ભારિહન ક્ષમતા (SBC) ચકાસણી અને જમીનની જીયો-ટેકનીકલ તપાસ કરી હતી (રે્ફબ્રઆુરી 2014). કાયભપાલક ઇજનેરે ભારિહન ક્ષમતા અને કલેક્ટર દ્વારા જણાિિામાાં આિેલી િિારાની જરૂડરયાતોના આિારે માળખાકીય ડિઝાઇન તૈયાર કરિા માટે અવિક્ષક ઇજનેર, ડિઝાઇન િતુભળને દરખાસ્ત રજુ કરી હતી (માચભ 2014). અવિક્ષક ઇજનેર, ડિઝાઇન િતુભળ દ્વારા તૈયાર કરિામાાં આિેલી ડિઝાઇનના ઉપલક્ષ્યમાાં, ₹ 36.75 કરોિ માટેની સિુારેલી દરખાસ્ત મા. અને મ. વિભાગને રજુ કરિામાાં આિી હતી (એવપ્રલ 2015). આના માટે જણાિિામાાં આિેલા કારણો બાાંિકામનો વિસ્તાર 9,510 ચો.મી. થી 12,500 ચો. મી. અને માળખાકીય ડિઝાઇનમાાં રે્ફરર્ફારોથી મળૂ આયોજન અને ટેન્િર કરિામાાં આિેલા ભોંયતળીયુાં િત્તા બે માળની જગ્યાએ ભોંયતળીયુાં િત્તા ચાર માળથી માળખાકીય ડિઝાઇનમાાં રે્ફરર્ફારો જરૂરી બન્યા હતા.

સરકારે સિુારેલી દરખાસ્ત માંજૂર કરી હતી (મે 2015 અને મે 2016). સરકારે સમય મયાભદા પણ ડિસેમ્બર 2015 સિુી લાંબાિિાની માંજૂરી આપી હતી (મે 2016). દરવમયાનમાાં, ₹ 29.63 કરોિના ખચે કોન્રાક્ટરે કામ પણૂભ કયુું હત ુાં (ડિસેમ્બર 2015).

ટેન્િરની શરત મજુબ, કામના ટેન્િરના જથ્થાના 130 ટકા કરતાાં િિારે જથ્થાનુાં કામ કરિામાાં આવ્યુાં હોય તો ટેન્િરના દરોને ધ્યાનમાાં લીિા વસિાય, જે િર્ષભમાાં અવિક જથ્થાનુાં કામ પ્રથમ કરિામાાં આવ્યુાં હોય તે િર્ષભના દરોની સકૂ્ષચમાાં દશાભિેલા દરો મજુબ ચકૂિણી કરિામાાં આિશે. 130 ટકા સિુીના કરિામાાં આિેલા કામ માટે ટેન્િરના ભાિો લાગ ુપિશે.

ઓડિટે અિલોકન કયુું હત ુાં (મે 2016) કે કરિામાાં આિેલા છેિટના કામના આિારે કામોની કુલ 157 બાબતો પૈકી 97 માાં િિારાનો જથ્થો સાંિોિાયેલો હતો. 97 પૈકી 81 બાબતોમાાં કરિામાાં આિેલા જથ્થાનુાં પ્રમાણ 130 ટકા કરતાાં િિારે હત ુાં. 2013-14 ના દરોનુાં પત્રક 2014-15 માાં પણ લાગ ુ પિત ુ હોિાથી, 81 બાબતો પૈકી 66 માાં, દરોના પત્રકના દરો ઉંચા હતા જ્યારે બાકીની 15 બાબતોમાાં ટેન્િરના દરો કરતાાં દરોની સકૂ્ષચના દર નીચા હતા. આના પડરણામે,

51 નિરક્ષચત જજલ્લાઓમાાં બાાંિિાના મકાનો માટે તૈયાર કરેલી ડિઝાઇનો.

31 માચભ 2017 ના રોજ પરુા થતા િર્ષભ માટેનો ઑડિટ અહિેાલ (આવથિક ક્ષેત્ર)- 2018 નો અહિેાલ નાં. 1

102

ઇજારદાર દ્વારા કરિામાાં આિેલા કામની િિારાની બાબતો પર દરોના પત્રકના આિારે કરિામાાં આિેલી ચકૂિણી મજુબ ₹ 2.36 કરોિનો52 ચોખ્ખો િિારાનો ખચભ થયો હતો.

અમે એવુાં પણ અિલોકન કયુું હત ુાં કે જમીન ઉપલબ્િ હતી એ પહલેાથી જ વિવશષ્ટ્ટ ડિઝાઇનના આિારે અંદાજો તૈયાર કરિા, ટેન્િરો આમાંવત્રત કરિા અને કામની સોંપણી કરિાનુાં મા. અને મ. વિભાગના પગલાના િાજબીપણા માટે રેકિભ પર કાાંઇ ન હત ુાં. બાાંિકામનો વિસ્તાર િધ્યો હતો અને માળખાકીય ડિઝાઇનમાાં સિુારો કરિો પિયો હતો કારણ કે મકાનના બાાંિકામનો વ્યાપ બે માળથી ચાર માળ થયો હતો. ઓડિટનુાં મ ાંતવ્ય એવુાં છે કે જો કાયભપાલક ઇજનેરે જમીનની ર્ફાળિણીની રાહ જોઇ હોત તો આયોજનમાાં પછી કરિામાાં આિેલો રે્ફરર્ફાર અને કાયભ હુકમના કામના જથ્થામાાં સિુારાિિારા વનિારી શકાયા હોત. આનાથી માત્ર વનયમાિલીની જોગિાઇઓનો ભાંગ જ ન થયો પરાંત ુિિારનો ખચભ પણ થયો હતો.

સરકારે જણાવ્યુાં હત ુાં (સપ્ટેમ્બર 2017) કે કામના અમલ દરવમયાન સાંભવિત ભાવિ વિસ્તરણ માટે બે િિારાના માળની જોગિાઇને ધ્યાનમાાં રાખીને સિુારેલી માળખાકીય ડિઝાઇન તૈયાર કરિાનુાં વનયત કરિામાાં આવ્યુાં હત ુાં. એવુાં પણ જણાિિામાાં આવ્યુાં હત ુાં કે સિુારેલી ડિઝાઇન મજુબ મકાનના બાાંિકામનો વિસ્તાર િિીને 12,500 ચો.મી. થયો હતો. ઉપરાાંત, જમીનના મોટા વિસ્તારના ડહસાબે કમ્પાઉન્િ િોલની લાંબાઇમાાં થયેલા િિારાએ પણ કામોમાાં અવિક/ િિારાની બાબતોમાાં ર્ફાળો આપ્યો હતો. ટેન્િરની જોગિાઇઓ મજુબ િિારાના/ અવિક કામ માટે ઇજારદારને ચકૂિણી કરિામાાં આિી હતી.

જિાબ પ્રવતતીજનક નથી કારણ કે જો મા. અને મ. વિભાગે જમીનની ભારિહન ક્ષમતાની તપાસનો અહિેાલ અને માળખાકીય ડિઝાઇનને ધ્યાનમાાં રાખીને જમીનની ર્ફાળિણી થયા બાદ જ અંદાજો તૈયાર કરીને ટેન્િર આમાંવત્રત કયાભ હોત તો તેને િિારે સ્પિાભત્મક દરોએ કામની સોંપણી કરિાની તક મળી હોત કારણ કે હાલનુાં ટેન્િર દરોના પત્રક કરતાાં 18.18 ટકા નીચુાં હત ુાં અને આિા કામ માટે ત્યારબાદ માચભ 2014 થી માચભ 2016 દરવમયાન મળેલા ટેન્િરો દરોના પત્રક કરતાાં 13.83 થી 34.66 ટકા નીચા હતા. ડિસેમ્બર 2013 ના બોલીના દરોના બદલ ેદરોના પત્રકના દરો મજુબ ટેન્િરોની ટેન્િરની શરતો મજુબ કામની િિારાની/ અવિક કામની સોંપણી કરિાથી વિભાગ િિારાના કોઇ પણ ખચભ કરિાનુાં વનિારી શક્યો હોત.

આમ, જમીનનો કબજો મળ્યા વિના અને માળખાકીય ડિઝાઇનને આખરીરૂપ અપાયા પહલેાાં અંદાજો તૈયાર કરિા અને ટેન્િરો આમાંવત્રત કરિાની બાબતો અવિક/ િિારાની બાબતો રૂપે ₹ 2.36 કરોિના અવિક ખચભ તરર્ફ દોરી ગઇ હતી.

52 66 બાબતો પર ₹ 2.40 કરોિની વનિાયભ ચકૂિણી થઇ હતી. બીજી બાજુ, 15 બાબતોમાાં ₹ 0.04 કરોિની બચત

થઇ હતી.

પ્રકરણ III – પતૂભતા ઑડિટ

103

3.8 અર્ોગ્ર્ અંર્દાજોના ડહસાબે ર્પાસ ખચતની વસલૂાર્ ન થવી

મળૂ અર્દાજીર્ ખચતના વ્ર્ાપમાાં કામની કેટલીક બાબર્ોનો સમાવેિ ન કરવાના પડરણામે વિારાના અને અવિક કામો પર ટેન્િરની રકમના 16 થી 181 ટકા વચ્ચે ખચત થર્ો હર્ો. આના પડરણામે ₹ 1.51 કરોિના ર્પાસ ચાર્જની પણ ક્ષબન-વસલૂાર્ થઇ હર્ી.

ગજુરાત જાહરે બાાંિકામ વનયમાિલી અન્ય બાબતો સાથે વનયત કરે છે કે િિારાની/ અવિક બાબતોના ડહસાબે કોન્રેક્ટ આપ્યા બાદ કામોમાાં િારાંિાર થતા રે્ફરર્ફારો વનિારિા માટે વિગતિાર ડિઝાઇનો અને કામોના અંદાજોને આખરીરૂપ આપતી િખતે કાળજી લેિી જોઇએ. િધમુાાં, ટેન્િરના આદશભ કરાર મજુબ, માલસામાન અને કામગીરીની ગણુિત્તાની ચકાસણી માટે ઇજારદારના રનીંગ એકાઉન્ટ ક્ષબલમાાંથી કોન્રેક્ટના અંદાજીત રકમના એક ટકાની કપાત કરિાની રહશેે. ઇજારદાર પાસેથી િિારાનો કોઇ તપાસનો ચાર્જ િસલૂ કરિામાાં આિશે નહીં. પડરણામે, િિારાના/ અવિક53 કામો જે અંદાજીત રકમનો ભાગ ન બનતા હોય, તેની બાબતમાાં તપાસ ચાર્જની િસલૂાત કરી શકાય નહીં.

ઓડિટે પડરવશષ્ટ્ટ XII માાં ચચાભ કરી છે એ મજુબ કાયભપાલક ઇજનેર, જજલ્લા માગભ અને મકાન પ્રભાગ (પ્રભાગ), અમદાિાદ દ્વારા સોંપણી (એવપ્રલ 2012 થી જુન 2014 િચ્ચે) કરિામાાં આિી હતી. તે આઠ કામોની પ્રવતક ચકાસણી કરી હતી. આ કામો મે 2013 અને માચભ 2016 િચ્ચે પણૂભ કરિાનુાં વનયત કરિામાાં આવ્ય ુહત ુાં. આ આઠ કામો પૈકી, સાત કામો મે 2013 અને મે 2014 િચ્ચે પણૂભ કરિામાાં આવ્યા હતા અને એક કામ સપ્ટેમ્બર 2017 સિુી પ્રગવતમાાં હત ુાં. વિભાગે સપ્ટેમ્બર 2017 સિુીમાાં આઠ કામો પર ₹ 259.94 કરોિનો ખચભ કયો હતો. આ કામોના અમલ દરવમયાન, સરકારે આઠ કામોમાાં ₹ 109.59 કરોિના અવિક કામો અને ચાર કામોમાાં ₹ 1.49 કરોિના િિારાના કામો માંજૂર કયાભ હતા (ઓક્ટોબર 2012 અને ઓક્ટોબર 2016).

અવિક/ િિારાના કામો માટેના િાજબીપણાની બાબતમાાં અસાંગતતાઓના કેસ-િાર ઓડિટ વિશ્લેર્ષણ અને પડરબળો દશાભિે છે કે આનો સમાિેશ મળૂ અંદાજમાાં સમાિેશ કરી શકાયો હોત તે પડરવિષ્ટ XII માાં આપ્યા છે. આ ઓડિટ અિલોકનોનો સારાાંશ નીચે આપેલો છે:

માગભની પરેૂપરૂી લાંબાઇમાાં ચઢાિ-ઉતાર વનિારિા માટે એ જરૂરી હત ુાં છતાાં પ્રસ્તતુ માગભ પહોળો કરતી િખતે હયાત માગભના ભાગોના જરૂરી મજબતૂીકરણ માટે દરખાસ્ત કરિામાાં આિી ન હતી. આની દરખાસ્ત અવિક/ િિારાના કામ તરીકે કરિામાાં આિી હતી (પડરવિષ્ટ XII નો અન.ુ નાં 1)

ગજુરાત ઇજનેરી સાંશોિન સાંસ્થા (ગેરી) ના િોરણો મળૂ અંદાજમાાં પરેૂપરૂા ધ્યાન પર લેિામાાં આવ્યા ન હતા. બાદમાાં જરૂડરયાત પણૂભ કરિા માટે આની અવિક/ િિારાના કામો તરીકે દરખાસ્ત કરિામાાં આિી હતી (પડરવિષ્ટ XII ના ક્માાંક 2 અને 5).

53 અવિક કામો એ એિા કામો છે જે ટેન્િર દસ્તાિેજમાાં આપેલા ટેન્િરના જથ્થાથી િિારે હોય છે.

િિારાના કામો એછે જે તદ્દન નિા હોય છે અને કોન્રેક્ટના કામોમાાં િિારા તરીકે હોય છે.

31 માચભ 2017 ના રોજ પરુા થતા િર્ષભ માટેનો ઑડિટ અહિેાલ (આવથિક ક્ષેત્ર)- 2018 નો અહિેાલ નાં. 1

104

હયાત માગોમાાં નકુ્સાન, જે મળૂ અંદાજો તૈયાર કરતી િખતે અસ્સ્તત્િમાાં હતા તે પ્રસ્તતુ માગભને પહોળો કરિાના કામની દરખાસ્ત કરતી િખતે ધ્યાનમાાં લેિામાાં આવ્યુાં ન હત ુાં. પાછળથી અવિક/ િિારાના કામ તરીકે આની દરખાસ્ત કરિામાાં આિી હતી (પડરવિષ્ટ XII ના ક્રમાાંક 3 અને 4).

હયાત માગભની નીચે પાણીનુાં ચિુાણ અટકાિિા માટે હયાત અને પહોળા કરેલા માગભની સપાટી િચ્ચેના સાાંિાઓ ભરિાના કામો, અવિક કામ તરીકે પાછળથી હાથ પર લેિામાાં આવ્યા હતા. જો કે, હલનચલન રોકિા માટે કોઇ પણ માગભ પહોળો કરતી િખતની આ એક જરૂડરયાત હોય છે અને મળૂ કામના ભાગ તરીકે ધ્યાનમાાં લેવુાં જોઇત ુાં હત ુાં (પડરવિષ્ટ XII ના ક્રમાાંક 6 અને 8).

બગોદરા-િાંધકુા-બરિાળા માગભમાાં મળૂ િહીિટી માંજૂરીમાાં સામેલ ન હતા એિા કામો, તે િિારાના કામો હતા જેના માટે અલગ ટેન્િરની પ્રડક્રયા જરૂરી હતી છતાાં અલગ માંજૂરી મેળિીને અવિક/ િિારાના કામો તરીકે હાથ િરિામાાં આવ્યા હતા. અવિક/ િિારાના કામોનો ખચભ મળૂ ટેન્િર ડકિંમતના 181 ટકા હતો. (પડરવિષ્ટ XII નો ક્રમાાંક 7).

ઓડિટે અિલોકન કયુું હત ુાં (જાન્યઆુરી 2016) કે અવિક/ િિારાના કામો હાથ િરિા માટે એ જ ઇજારદારોને તેમણે ટાાંકેલા ટેન્િર દરોએ આપિામાાં આવ્યા હતા. આ અવિક/ િિારાના કામોનો ખચભ મળૂ ટેન્િર ડકમતના 16 થી 181 ટકા િચ્ચે હતો. ઓડિટનુાં મ ાંતવ્ય એવ ુ છે કે ભ ાંિોળના અભાિે જરૂરી િોરણો કરતાાં નીચે કામ િરવુાં અને બાદમાાં મળૂ સોંપણી કરેલા કામમાાં અવિક/ િિારાના કામ તરીકે સામેલ કરિાની બાબતને િાજબી ઠેરિી શકાય નહીં. તે એિો સાંકેત આપે છે કે ક્યાાં તો મહત્તમ િોરણો કરતાાં નીચી ગણુિત્તાિાળુ કામ કરિામાાં આવ્ય ુછે તેના માટે સમય કરતાાં િહલેા વનભાિણીની જરૂર પિે અથિા ઇજારદાર(રો)ને અિાાંવછત લાભ કરાિિા માટે ઇરાદાપિૂભક મળૂ ટેન્િરમાાં તેનો સમાિેશ કરિામાાં આવ્યો ન હતો.

ઓડિટે િધમુાાં અિલોકન કયુું હત ુાં કે ચકાસણી ચાર્જ જે કોન્રેક્ટના અંદાજીત ખચભના એક ટકાના દરે િસલૂ કરિામાાં આિે છે તેની અવિક/ િિારાના કામો માટે િસલૂાત કરી શકાઇ ન હતી કારણ કે આ કામોનો મળૂ અંદાજોમાાં સમાિેશ કરિામાાં આવ્યો ન હતો. ઓડિટે મળૂ અંદાજોમાાં ધ્યાનમાાં રાખિામાાં ન આિેલા અવિક/ િિારાના કામોના54 ખચભની ગણતરી ₹ 151.07 કરોિ જેટલી કરી હતી જે સચૂિે ઇજારદાર પાસેથી ₹ 1.51 કરોિના ચકાસણી ચાર્જની ક્ષબન-િસલૂાત સચૂિે છે. આથી, અવિક/ િિારાના કામોની બાબતમાાં ચકાસણી ચાર્જ વિભાગે ભોગિિાનો રહશેે.

સરકારે જણાવ્યુાં હત ુાં (સપ્ટેમ્બર 2017) કે સ્થળની તપાસ, શક્ય હોય ત્યાાં સિુી ડિઝાઇન અથિા વનયત કરિામાાં આિેલા વનયમો અનસુાર જથ્થા અપનાિીને અંદાજો તૈયાર કરિામાાં આિે છે અને ત્યારબાદ ટેન્િર આમાંવત્રત કરિામાાં આિે છે. િધમુાાં એવુાં જણાિિામાાં આવ્યુાં હત ુાં કે કેટલાક કેસોમાાં ખરેખર બાાંિકામ દરવમયાન સ્થળની સ્સ્થવત અને ખરેખર જરૂડરયાત મજુબ

54 અવિક કામોના અંદાજીત ખચભની ગણતરી અવિક કામોના જથ્થાને ટેન્િર દસ્તાિેજમાાં દશાભિેલા કામિાર દર િિ ે

ગણુાકાર કરીને કરિામાાં આિી હતી. ઉપરાાંત, િિારાના કામોના અંદાજીત ખચભની ગણતરી માટે, ટેન્િરની ટકાિારીની નીચે હોય એટલી રકમ પહલેાાં વિચારણામાાં લેિામાાં આિે છે અને ત્યારબાદ તેને 100 ટકા સિુી િિારિામાાં આિે છે.

પ્રકરણ III – પતૂભતા ઑડિટ

105

પહોળો કરિા અથિા મજબતૂ કરિા માટે કેટલુાંક િિારાનુાં કામ કરિાનુાં જરૂરી હોય છે. આ િિારાના કામો, સ્થળની સ્સ્થવત અને ખરેખર જરૂડરયાત મજુબ ટેન્િરના ઉપિાક્ય મજુબ હાથ િરિામાાં આવ્યા હતા.

સરકારનો જિાબ પ્રવતતીજનક નથી કારણ કે પડરવિષ્ટ XII ના ક્રમાાંક 7 પરના કામની બાબતમાાં િિારાનુાં કામ િહીિટી માંજૂરીનો ભાગ ન હત ુાં અને તેને મોજણી અને તપાસ અહિેાલનો આિાર ન હતો. ઉપરાાંત, અન્ય છ કામોની બાબતમાાં (પડરવિષ્ટ XII) તકનીકી િષ્ષ્ટ્ટએ જરૂરી હોિા છતાાં ભ ાંિોળના અભાિે મળૂ અંદાજોમાાં તેમનો સમાિેશ કરિામાાં આવ્યો ન હતો. ત્યારબાદ આનો સમાિેશ િિારાના/ અવિક કામો તરીકે બચતોનો ઉપયોગ કરીને કરિામાાં આવ્યો હતો જે વ્યાજબી ઠેરિી શકાય એમ નથી. ઓડિટનુાં મ ાંતવ્ય એવ ુછે કે તકનીકી િોરણો મજુબના તમામ કામો એક સાથે હાથ િરિા જોઇએ અને આિા કામો ટેન્િરમાાં ટાાંકિામાાં આિેલા ટેન્િરના દરો ના આિારે ન કરી શકાય અથિા પછીના તબકે્ક બચત/ ભાંિોળની ઉપલબ્િતાના આિારે હાથ િરિા કે કેમ તે નક્કી કરવુાં જોઇએ કારણ કે તેનાથી કરિામાાં આિેલુાં કામ ઉતરતા િોરણો િાળુ થશે.

આમ, તકનીકી રીતે કામની જરૂરી બાબતોનો મળૂ અંદાજોમાાં સમાિેશ ન કરિાના પડરણામે અવિક/ િિારાની બાબતો પર ખચભ અને બાબતોનો અંદાજમાાં સમાિેશ ન કરિાના કારણે ₹ 1.51 કરોિના ચકાસણી ખચભની િસલૂાત થઇ ન હતી.

(ગરુિીન વસદ્ધુ) અમદાિાદ મહાલેખાકાર

તા. (આવથિક અને મહસેલૂ ક્ષેત્ર લેખાપરીક્ષા) ગજુરાત

પ્રવર્સહી

નવી ડર્દલ્લી (રાજીવ મહવર્િ) તા. ભારર્ના વનર્ાંત્રક અને મહાલેખાપરીિક

Lenovo
Typewritten text
13-Mar-2018
Lenovo
Typewritten text
15-Mar-2018

31 માચભ 2017 ના રોજ પરુા થતા િર્ષભ માટેનો ઑડિટ અહિેાલ (આવથિક ક્ષેત્ર)- 2018 નો અહિેાલ નાં. 1

106

પરિશિષ્ટો

107

પરિશિષ્ટ I

(સદંર્ભ: ફકિા ક્રમાકં. 1.7.1)

30 સપ્ટેમ્બિ 2017 ના િોજ વર્ભવાિ પડતિ િહલેા શનિીક્ષણ અહવેાલ ના ફકિાઓ ક્રમાકં શવર્ાગ 2012-13 સધુી 2013-14 2014-15 2015-16 2016-17 કુલ

શનિીક્ષણ અહેવાલ ની સં

ખ્યા

ફકિા ની સખં્યા

શનિીક્ષણ અહેવાલ ની સં

ખ્યા

ફકિા ની સખં્યા

શનિીક્ષણ અહેવાલ ની સં

ખ્યા

ફકિા ની સખં્યા

શનિીક્ષણ અહેવાલ ની સં

ખ્યા

ફકિા ની સખં્યા

શનિીક્ષણ અહેવાલ ની સં

ખ્યા

ફકિા ની સખં્યા

શનિીક્ષણ અહેવાલ ની

સખં્યા

ફકિા ની સખં્યા

1. કૃશિ અન ેસહકાિ 26 68 18 89 20 83 16 86 14 63 94 389

2. ઉર્જા અન ેપટે્રો કેશિકલ્સ

1 1 1 2 1 6 2 10 1 7 6 26

3. નાણા 1 3 0 0 1 2 2 7 2 9 6 21

4. વન અન ેપર્ાાવિણ

4 5 14 47 12 40 6 24 11 55 47 171

5. ઉદ્યોગો અન ેખાણ 15 66 10 33 5 12 9 44 13 56 52 211

6. નિાદા, જળસપંશિ, પાણી પિુવઠા અન ેકલ્પસિ શવભાગ

47 126 31 76 45 107 19 68 10 49 152 426

7. બદંિો અન ેવાહન વ્ર્વહાિ

0 0 1 4 0 0 2 6 4 9 7 19

8. િાગા અન ેિકાન 27 67 35 103 27 75 16 44 19 123 124 412

9. શવજ્ઞાન અન ેટેકનોલોજી

0 0 1 5 2 9 0 0 1 11 4 25

10. જળ-વાય ુપરિવિાન

0 0 0 0 0 0 1 9 1 4 2 13

કુલ 121 330 111 359 113 334 73 298 76 386 494 1,713

31 િાર્ા 2017 ના િોજ પિુા થિા વિા િાટેનો ઑરિટ અહવેાલ (આશથિક ક્ષેત્ર)- 2018 નો અહવેાલ ન.ં 1

108

પરિશિષ્ટ II

(સદંર્ભ: ફકિા ક્રમાકં. 2.5)

પસદં કિેલ યોજનાઓ અને પેટા યોજનાઓ ને દિાભવતી શવગતો

(રૂ. કિોડ મા ં) ક્રમાકં. યોજના /પેટા યોજના કુલ ખર્ભ 2012-17

આયોજન હઠેળ ની યોજનાઓ 1 FSH-2 (સામાન્ય)

(i) વાય ુશિશ્રણ ર્તં્ર િાટે િદદ 0.05

(ii) હોિી અને ર્જળ 0.77

(iii) ઉછેિ કેન્દ્ર નુ ંનવીનીકિણ 6.1

(iv) િત્સ્ર્ બીજ ઉછેિ 6.83

(v) આવિણ વાળા બોક્ષ 0.33

(vi) િાછલી/ઝીંગા બીજ નો સગં્રહ 1.43

2 FSH-2(અનસુચુર્ત જાતી ખાસ યોજના ) (i)) હોિી અને ર્જળ 0.15

(ii) િત્સ્ર્ બીજ ઉછેિ 0.55

(iii) િાછીિાિો િાટે િહઠેાણ 0

(iv) િાછલીના બીજ નો સગં્રહ 0.47

(v) ઝીંગા ના બીજ નો સગં્રહ 2.68

3 FSH-2(આરદ જાતી) (i) હોળી અને ર્જળ 0.53

(ii) ઉછેિ કેન્દ્ર નુ ંનવીનીકિણ 5.65

(iii) િત્સ્ર્ બીજ ઉછેિ 3.08

(iv) િાછીિાિો િાટે િહઠેાણ 2.39

(v) િહઠેાણ ની સવલિ 0.29

(vi) િ્િાઓ અને દીવા બત્તી શવગેિે 0.11

(vii) િત્સ્ર્ બીજ ઉત્સપાદન 3.98

(viii) િત્સ્ર્ બીજ ઉછેિ 2.02

(ix) િત્સ્ર્ બીજ સગં્રહ 2.92

(x) ઝીંગા બીજ નો સગં્રહ 10.46

4 FSH-5

(i) વાય ુશિશ્રણ ર્તં્ર િાટે િદદ 1.31

(ii) આંિિિાળખાકીર્ િ્િા શવકાસ 21.09

5 FSH-7

(i) ર્ાિ ઈંર્ જળર્િ પ્રાણી શ્વસનઇન્દ્ન્દ્રર્ ના િક્ષણ િાટે ર્જળ

4.36

Appendices

109

(ii) સ્ત્રીઓ ને એસ.એહ.જી. િાટે સહાર્ 0.14

(iii) શવદ્યિુ ઉપકિણો 9.86

(iv) જી,પી,એસ 4.93

(v) ઇન્દ્્યલુેટેિ બોક્ષ 5.01

(vi) જીવન સિુક્ષા ના સાધનો 34.87

(vii) સ્ત્રીઓ િાટે ર્ાશંત્રક ભાિ ગાિી એસ.એહ.જી.

0.15

6 FSH-8

(i) ર્તં્રો 5.13

7 FSH-9

(i) પ્રરિર્ાિાટેસાધનસાિગ્રી, િીિાગાિ શવગેિે .

6.1

8 FSH-13(સામાન્ય)

(i) િાછીિાિો િાટે િહઠેાણ 2.25

9 FSH-13( આરદજાતી શવસ્તાિ ખાસ કાયભક્રમ)

(i) િાછીિાિો િાટે િહઠેાણ 0

(ii) િ્િાઓ અને દીવા બત્તી શવગેિે 0

કુલ 145.99

આયોજન બહાિ ની યોજનાઓ 1 (i) િીઝલ વેટ સહાર્કી 421.23

કુલ સિવાળો 567.22

31 માર્ચ 2017 ના રોજ પરુા થતા વર્ચ માટેનો ઑડિટ અ

હવેાલ (આર્થિક ક્ષેત્ર)- 2018 નો અ

હવેાલ ન.ં 1

110

પરિશિષ્ટ: III

(સદંર્ભ: ફકિા ક્રમાકં 2.12.2)

અંતદેિીય માછીમાિી ની યોજનાઓ ના ર્ૌશતક લક્ષયાકં અને શસદ્ધિ ની શિગતો ક્રમાકં યોજના ન ંનામ એકમ 2012-13 2013-14 2014-15 2015-16 2016-17 કુલ

લક્ષયાકં શસદ્ધિ લક્ષયાકં શસદ્ધિ લક્ષયાકં શસદ્ધિ લક્ષયાકં શસદ્ધિ લક્ષયાકં શસદ્ધિ લક્ષયાકં શસદ્ધિ 1 મત્સ્ય બીજ ઉત્સપાદન અને અંતદેિીય મત્સ્યોદ્યોગ નો શિકાસ (FSH-2) સામાન્ય

મત્સ્ય બીજ ઉત્સપાદન લાભાથી 625 466 600 549 600 647 600 690 600 595 3025 2,947

ફામચ નવીનીકરણ સખં્યા 8 7 8 8 8 9 9 9 9 7 42 40

સભાગહૃ નો ર્નભાવ સખં્યા 1 1 40,001 21,131 40,001 29,501 40,001 31,107 40,001 25,501 1,60,005 1,07,241

માછલી ઘર મા ંમાછલી નો જન્મ આપવો

સખં્યા 40,000 27,850 40,000 27,850

મત્સ્ય બીજ નો સગં્રહ લાખ મા ં 504 526.28 408 902.13 408 360.06 472 703.85 439 456.92 2,231 2,949.24

પ્રોન બીજ નો સગં્રહ લાખ મા ં 0 0 0 0 0 0 0 0 0 0 0 0

હોિી અને જાળ સખં્યા. 80 245 47 289 60 189 93 293 93 319 373 1,335

માછલી વરે્ાણ માટે સહાય સ્ત્રીઓ 320 454 280 198 280 274 280 310 320 272 1,480 1,508

પ્લાસ્્ટક કે્રટ સખં્યા 2,000 1,924 2,330 1,330 2,330 1,605 3,000 855 2,440 275 12,100 5,989

ગ્રામ્ય તળાવ માટે હોિી એફ.આર.પી. (સખં્યા)

0 0 0 0 0 0 0 0 0 0 0 0

ટીન(સખં્ય) 0 0 0 0 0 0 0 0 0 0 0 0

રંગીન માછલીઓ માટે ગહૃ ઈંિા સવેવા ની જગ્યા (હરે્રી)

સખં્યા 20 6 22 9 22 0 13 12 14 5 91 32

ઉછેર માટે જગ્યા નો ર્વકાસ – જળાશય

હકેટર 22 21 20 15 20 10 17 9 9 1 88 56

111

પડરર્શષ્ટો

ક્રમાકં યોજના ન ંનામ એકમ 2012-13 2013-14 2014-15 2015-16 2016-17 કુલ

લક્ષયાકં શસદ્ધિ લક્ષયાકં શસદ્ધિ લક્ષયાકં શસદ્ધિ લક્ષયાકં શસદ્ધિ લક્ષયાકં શસદ્ધિ લક્ષયાકં શસદ્ધિ મત્સ્ય બીજ સેવવા ની હરે્રી સખં્યા 1 0 1 0 1 0 1 0 1 0 5 0

વાય ુર્મશ્રણકરવા ના યતં્ર માટે સહાય

સખં્યા 20 7 12 6 12 8 12 1 12 5 68 27

દેખરેખ અને માછલી એકઠી કરવાની હોિી

સખં્યા 2 3 2 1 2 44 4 6 4 5 14 59

ઇન્્યલુેટેિ બોક્ષ ખરીદવા માટે સહાય

સખં્યા 106 63 106 61 133 115 133 56 107 52 585 347

ફીશ કલ્ર્ર કેજ સખં્યા 0 0 0 0 67 36 67 20 120 62 254 118

ફૂટ માછીમાર સહાય સખં્યા 0 0 0 0 0 0 695 774 593 589 1,288 1,363

2 મત્સ્ય બીજ ઉત્સપાદન અને અંતદેિીય મત્સ્યોદ્યોગ નો શિકાસ (FSH-2) S C S આયોજન મત્સ્ય બીજ ઉછેર લાભાથી 200 123 200 163 180 165 220 163 220 185 1,020 799

મત્સ્ય વેર્ાણ સહાય લાભાથી 100 66 70 18 60 17 100 82 100 41 430 224

હોિી અને જાળ સખં્યા 20 9 20 11 10 29 20 8 20 59 90 116

તાલીમ તાલીમાથીઓ

4,000 4,129 3,800 3,841 3,800 3,837 4,000 4,038 3,660 3,714 19,260 19,559

માછીમારો માટે રહઠેાણ મકાન ની સખં્યા

30 0 30 0 12 0 26 0 2 0 100 0

રહઠેાણ મતે ની સવલત સખં્યા 0 0 1 0 1 0 2 0 1 0 5 0

મત્સ્ય બીજ નો સગં્રહ લાખ મા ં 55 38.25 51 163.08 54 26.78 60 32.93 49.5 187 269.5 448.04

પ્રોન બીજ નો સગં્રહ લાખમા ં 25 42.73 30 8.68 40 6 64 159.28 60 49.63 219 266.32

દેખરેખ અને માછલી એકઠી કરવાની હોિી અને માછલી ના વહન માટે વાહન.

હોિી (સખં્યા)

0 0 1 0 1 1 6 2 4 0 12 3

વાહન (સખં્યા .)

1 0 0 0 0 0 0 0 1 0

31 માર્ચ 2017 ના રોજ પરુા થતા વર્ચ માટેનો ઑડિટ અ

હવેાલ (આર્થિક ક્ષેત્ર)- 2018 નો અ

હવેાલ ન.ં 1

112

ક્રમાકં યોજના ન ંનામ એકમ 2012-13 2013-14 2014-15 2015-16 2016-17 કુલ

લક્ષયાકં શસદ્ધિ લક્ષયાકં શસદ્ધિ લક્ષયાકં શસદ્ધિ લક્ષયાકં શસદ્ધિ લક્ષયાકં શસદ્ધિ લક્ષયાકં શસદ્ધિ ર્તા, દીવા બત્તી અને સૌર ઉજાચ

અનસુરૂ્ીત જાતી ની રહઠેાણ ની વસાહત મા ં

વસાહત ની સખં્યા

1 0 0 0 0 0 0 0 0 0 1 0

3 મત્સ્ય બીજ ઉત્સપાદન અને અંતદેિીય મત્સ્યોદ્યોગ નો શિકાસ (FSH-2) આરદજાશત વહીવટ સખં્યા. 32 29 31 23 31 4 30 4 28 0 152 60

ફામચ નવીનીકરણ સખં્યા 9 9 9 11 9 13 9 10 9 6 45 49

માછલી ના ઈંિા નુ ંઉત્સપાદન કરોિમા ં 55 47.87 55 53 55 55 55 64.45 55 64.71 275 285.03

માછલી ના ઇંિાનો ઉછેર સ્ત્રીઓ 500 514 500 512 500 566 550 567 550 496 2,600 2,655

મત્સ્ય બીજ ઉછેર લાભાથી 600 726 600 761 600 751 550 693 550 796 2,900 3,727

જળાશય ની દેખરેખ ફેરા 0 0 0 0 0 0 0 0 0 0 0 0

હોિી અને જાળ સખં્યા 100 160 60 152 60 125 61 190 66 126 347 753

મત્સ્ય બીજ નો સગં્રહ લાખમા ં 150 473.67 150 280 200 371 200 393.66 200 129.44 900 1,647.77

પ્રોન બીજ નો સગં્રહ લાખમા ં 150 179.71 150 100 180 39 180 198.82 180 206.87 840 724.4

તાલીમ તાલીમાથીઓ

600 610 600 606 600 614 600 598 600 627 3,000 3,055

આડદજાર્ત ના તાલીમાથીઓ ને સાધનો (કીટ).

સખં્યા 600 575 600 607 600 574 500 568 600 592 2,900 2,916

ગ્રામ્ય તળાવો માટે એફ.આર.પી. ટીન હોિી

એફ,આરપી.(સખં્યા)

0 0 0 0 0 0 0 0 0 0 0 0

Tin (No.) 0 0 0 0 0 0 0 0 0 0 0 0

ઉછેર ની જગ્યા નો ર્વકાસ – જળાશય

હકેટર 11 6 3 2 4 2 1 1 1 1 20 12

માછીમારો માટે રહઠેાણ સખં્યા 140 142 130 120 100 155 110 53 100 8 580 478

રહઠેાણ ની સવલતો સખં્યા 0 0 2 4 2 1 1 1 1 2 6 8

ર્તા ,દીવા બત્તી અને સૌર ઉજાચ વસાહત 2 2 0 0 0 0 0 0 0 0 2 2

113

પડરર્શષ્ટો

ક્રમાકં યોજના ન ંનામ એકમ 2012-13 2013-14 2014-15 2015-16 2016-17 કુલ

લક્ષયાકં શસદ્ધિ લક્ષયાકં શસદ્ધિ લક્ષયાકં શસદ્ધિ લક્ષયાકં શસદ્ધિ લક્ષયાકં શસદ્ધિ લક્ષયાકં શસદ્ધિ પ્રકાશ ની સગવિ ની સખં્યા

4 અંતદેિીય મત્સ્યોદ્યોગ ના શિકાસ ના આંકડા (FSH-3) સામાન્ય કેન્રીય પ િ્કૃત યોજના વહીવટ

સખં્યા 0 0 0 0 4 4 4 0 4 0 12 4

5 મત્સ્ય ખેડૂત શિકાસ એજન્સી દ્વાિા મત્સ્ય બીજ ઉત્સપાદન (FSH-4) સામાન્ય

મત્સ્ય બીજ ઉછેર હકેટર 2,100 192 2,100 0 2,100 85 901 0 300 0 7,501 277

તળાવો ને ઉંર્ી કક્ષા એ લઇ જવા હકેટર 2,100 100 2,100 0 2,100 0 105 0 105 0 6,510 100

વહીવટ 0 0 0 0 0 0 0 0 0 0 0 0

અન્ય વહીવટી ખર્ચ 0 0 0 0 0 0 0 0 0 0 0 0

6 ર્ામ્ર્ાિા જાળ મા ંમત્સ્યોધોગ નો શિકાસ (FSH-5) સામાન્ય

મા્ટર નકશા કરણ હકેટર 875 587 875 0 875 0 875 0 0 0 3,500 587

તાલીમ તાલીમાથીઓ

500 633 500 507 500 600 500 611 800 670 2,800 3,021

ઝીંગા ના ઉછેર માટે બાધંકામ હકેટર 25 0 25 0 32 3 58 0 45 3 185 6

આંતરમાળખાકીય ર્વકાસ માગચ ડકલોમીટર 20 13 25 12 30 22 30 21 27 14 132 82

ભરૂર્ ના અલીયાબેટ મા ંમાછીમારી નો ર્વકાસ

કંપની 1 0 1 0 1 0 0 0 0 0 3 0

વાય ુર્મશ્રણકરવા ના યતં્ર માટે સહાય

સખં્યા 25 64 25 60 50 67 100 81 100 45 300 317

ઝીંગા ઉછેર ક્ષેત્ર નુ ંનવીનીકરણ હકેટર 75 87 75 80 100 124.32 175 151.35 155 37 580 479.67

દડરયા મા ંનકામા વન્પર્ત, ખદ નુ ંર્નિંદામણ કરવા મદદ.

સખં્યા 250 55 1,000 1,000 1,000 0 0 0 1,000 0 3,250 1055

પોલીથીન ના દોર વાળી પક્ષી/ કુતરા રોકવા માટે વાિ

હકેટર 0 0 100 0 100 22 200 93.68 100 67 500 182.68

FSH-2 (સામાન્ય), 3 પેટા યોજના નીચે FSH-2 (TASP) અને FSH-4. હઠેળ ની 2 પેટા યોજનાઓ એમ ત્રણ પેટા યોજના મા ંલક્ષયાકં શનશિત કયાાં ના હતા .

31 માર્ચ 2017 ના રોજ પરુા થતા વર્ચ માટેનો ઑડિટ અ

હવેાલ (આર્થિક ક્ષેત્ર)- 2018 નો અ

હવેાલ ન.ં 1

114

પરિશિષ્ટ IV

(સદંર્ભ ફકિા ક્રમાકં 2.15 અને 2.15.2)

દરિયાઈ મત્સ્યોધોગ યોજના ના ર્ૌશતક લક્ષયાકં અને શસદ્ધિઓની શિગતો ક્રમાંક

યોજના ન ંનામ એકમ 2012-13 2013-14 2014-15 2015-16 2016-17 ક લ

લક્ષયાકં શસદ્ધિ લક્ષયાકં શસદ્ધિ લક્ષયાકં શસદ્ધિ લક્ષયાકં શસદ્ધિ લક્ષયાકં શસદ્ધિ લક્ષયાકં શસદ્ધિ

1 મત્સ્યોધોગ ના બદંિો નો શિકાસ (FSH-6) મ ખ્ય સદિ 5051 સામાન્ય

લગંરવાની અન ેઉતારવાની સવલત

બદંર 4 0 2 0 2 0 1 0 8 0 17 0

માછીમારી ના બદંરો ની જાળવણી અને નવીનીકરણ s

બદંરો 0 0 0 0 0 0 0 0 0 0 0 0

માછીમારી ના બદંરો ના નવા ર્વકાસ , નવીની કરણ ના કામો અન ેપ્રી-ફેબ્રીકેટેિ કેબીન

બદંરો/કેબીન

0 0 0 0 0 0 0 0 0 0 0 0

માછીમારી ના બદંરો ઉપર કીર્િ ખસિેવા ના કામ

બદંરો 0 0 6 0 4 0 0 0 2 0 12 0

ટેકનીકલ એકમ ્થાપવ ુ એકમ 0 0 0 0 0 0 0 0 0 0 0 0

2 માછીમાિી ના બદંિો નો શિકાસ (FSH-19) મ ખ્ય સદિ 5050 સામાન્ય

માછીમારી ના બદંરો ની જાળવણી * (2016-17)

0 0 0 0 0 0 0 0 0 0 0 0

માછીમારી ના બદંરો ની જાળવણી અને કક્ષા ઉંર્ી લાવવી.

બદંરો 6 7 7 5 7 1 24 19 67 6 111 38

115

પડરર્શષ્ટો

ક્રમાંક

યોજના ન ંનામ એકમ 2012-13 2013-14 2014-15 2015-16 2016-17 ક લ

લક્ષયાકં શસદ્ધિ લક્ષયાકં શસદ્ધિ લક્ષયાકં શસદ્ધિ લક્ષયાકં શસદ્ધિ લક્ષયાકં શસદ્ધિ લક્ષયાકં શસદ્ધિ

ટેકનીકલ એકમ ્થાપવુ ં ઘટક 1 3 0 0 0 0 0 0 1 0 2 3

આર,આઈ.િી.એફ. –જખૌ અન ેઅન્ય બદંરો

10 10 0 0 0 0 0 0 0 0 10 10

એ.એસ.આઈ.િી.ઈ પ્રોજેક્ટ 2 1 0 0 0 0 0 0 0 0 2 1

પાણી પરુવઠો, વીજળી અન ેઉંર્ો ટાવર

બદંર 0 0 0 0 0 0 0 0 0 0 0 0

પ્રી ફેબ્રીકેટેિ કેબીન કેબીન 0 0 0 0 102 0 102 1 78 27 282 28

વાપકોસ પરામશચ કરતા 0 0 5 0 5 0 3 3 1 0 14 3

પાણી પરુવઠો - આર.આઈ.િી.એફ

0 0 3 0 19 0 8 8 0 0 30 8

જાફરાબાદ બદંર નો ર્વકાસ –

એ.એસ.આઈ.િી.ઈ.

0 0 1 0 1 0 0 0 2 0 4 0

પાણી પરુવઠો –જાફરાબાદ 0 0 0 0 1 0 0 0 2 0 3 0

મત્સ્ય ઉતરાણ કેન્ર ઉપર ર્વધતુ પરુવઠો

0 0 0 0 0 0 0 0 36 27 36 27

તરતી જેટી 0 0 0 0 0 0 0 0 1 0 1 0

આર.ઓ.પ્લાન્ટ* (2016-17) 0 0 0 0 0 0 0 0 4 0 4 0

ડે્રઝઝિંગ કામ* (2016-17) 0 0 0 0 0 0 0 0 2 0 2 0

31 માર્ચ 2017 ના રોજ પરુા થતા વર્ચ માટેનો ઑડિટ અ

હવેાલ (આર્થિક ક્ષેત્ર)- 2018 નો અ

હવેાલ ન.ં 1

116

ક્રમાંક

યોજના ન ંનામ એકમ 2012-13 2013-14 2014-15 2015-16 2016-17 ક લ

લક્ષયાકં શસદ્ધિ લક્ષયાકં શસદ્ધિ લક્ષયાકં શસદ્ધિ લક્ષયાકં શસદ્ધિ લક્ષયાકં શસદ્ધિ લક્ષયાકં શસદ્ધિ

3 શિશિધ મત્સ્ય કેન્રો ઉપિ પિેૂ માગેંલી સિલતો પિૂી પાડિી (FSH-7) સામાન્ય જીવન રક્ષક સાધનો સખં્યા 500 2,240 1,060 5,202 2,250 4,758 2,250 2,557 2,205 3,837 8,265 18,594

એલ.પી.જી. ગેસ સાધનો (કીટ)

સખં્યા 0 0 0 0 0 0 0 0 0 0 0 0

પોર્ક ની પધ્ધર્ત સખં્યા 0 0

મદદનીશ ડફશરીઝ અર્ધકારી/ મદદનીશ આંકિા શાસ્ત્રી

મદદનીશ ડફશરીઝ અર્ધકારી (સખં્યા)

49 18 49 0 49 0 49 0 0 0 196 18

મદદનીશ 38 9 38 0 38 0 38 0 0 0 152 9

પગરખા માટે માછીમાર ન ેમદદ

સખં્યા 694 1,392 1,138 1,241 2,083 1,292 2,083 1,956 2,080 1,608 8,078 7,489

પાડક્તાન કબજા હઠેળ માછીમાર ને મદદ

સખં્યા 300 422 300 327 462 305 462 523 462 462 1,986 2,039

વીજળી ઉપકરણો સખં્યા 1,366 1,472 1,723 552 1,621 985 1,621 1,420 905 2,778 7,236 7,207

માછીમાર હોિીઓ ની આવન જાવન

સરુક્ષા કમી 257 227 0 0 0 0 0 0 0 257 227

4 ઇંર્ ગીલ જાળ માટે મદદ

સખં્યા 160 59 160 131 400 185 400 517 400 1,026 1,520 1,918

હોિીઓમા ંસિંાશ .સખં્યા 200 0 200 543 500 1,168 500 606 580 1,950 1,980 4,267

સ્ત્રીઓના ્વય ંમદદ કરતા સમહૂ ન ેસહાય

વરે્ાણ કેન્ર 20 3 0 0 0 0 270 60 0 0 290 63

સ્ત્રીઓના ્વય ંમદદ કરતા સમહૂ માટે યારં્ત્રક ભાર ગાિી

10 0 0 0 0 0 0 0 276 146 286 146

117

પડરર્શષ્ટો

ક્રમાંક

યોજના ન ંનામ એકમ 2012-13 2013-14 2014-15 2015-16 2016-17 ક લ

લક્ષયાકં શસદ્ધિ લક્ષયાકં શસદ્ધિ લક્ષયાકં શસદ્ધિ લક્ષયાકં શસદ્ધિ લક્ષયાકં શસદ્ધિ લક્ષયાકં શસદ્ધિ

મત્સ્ય ક્ષેત્ર રક્ષક સખં્યા 0 0 257 226 257 212 257 224 257 265 1,028 927

સ્ત્રીઓ ના ્વય ંમદદ કરતો સમહૂ

પરામશચ ની ફી

0 0 0 0 26 0 0 0 0 0 26 0

સૌર ઉજાચ પ્રકાશ સખં્યા.

0 0 500 348 500 3,079 500 4,186 500 697 2,000 8,310

ઇન્્લ્યુલંટેેિ બોક્ષ સખં્યા 0 0 0 0 1,000 752 1,000 1,016 2,330 4,293 4,330 6,061

ફ્લકે્ષ/્લરી બરફ હોિી 0 0 0 0 10 0 10 0 43 0 63 0

જનરેટર સટે, તીવ્ર ર્મકારો બતાવતી બત્તી.

સખં્યા 0 0 0 0 290 37 290 637 300 1,077 880 1,751

જી,પી.એસ. હોિી 0 0 0 0 0 0 2,000 508 2,000 1,685 4,000 2,193

હોિી માઝલકો માટે ઇન્્યલુટેેિ બોક્ષ

એફ.આર.પી. (સખં્યા)

0 0 0 0 0 0 2,000 971 2,025 5,648 4,025 6,619

કોમ્પ્યટૂરાઈઝશેન 0 0 0 0 0 0 5 0 0 0 5 0

સી કેજ કલ્ર્ર *(2016-17) 0 0 0 0 0 0 0 0 178 89 178 89

4 માછીમાિી ની હોડીઓ ન ંયાતં્રીકિણ (FSH-8) સામાન્ય કેન્રીય પ િ્કૃત યોજના મશીનો – બ ે્રોક સખં્યા . 418 418 100 0 400 400 400 278 400 27 1,718 1,123

મશીનો – ર્ાર ્રોક સખં્યા . 141 0 333 21 333 55 333 66 333 90 1,473 232

5 હાઈ ્પીડ ડીઝલ ઉપિ શિકાસ િળતિ (FSH

103(12)) સામાન્ય કેન્રીય પ િ્કૃત યોજના

0 0 0 0 0 0 0 0 0 0 0 0

31 માર્ચ 2017 ના રોજ પરુા થતા વર્ચ માટેનો ઑડિટ અ

હવેાલ (આર્થિક ક્ષેત્ર)- 2018 નો અ

હવેાલ ન.ં 1

118

ક્રમાંક

યોજના ન ંનામ એકમ 2012-13 2013-14 2014-15 2015-16 2016-17 ક લ

લક્ષયાકં શસદ્ધિ લક્ષયાકં શસદ્ધિ લક્ષયાકં શસદ્ધિ લક્ષયાકં શસદ્ધિ લક્ષયાકં શસદ્ધિ લક્ષયાકં શસદ્ધિ

6 િાષ્રીય સ િક્ષા માટે કેન્રીય સહાય (FSH 103(13)) સામાન્ય કેન્રીય પ િ્કૃત યોજના

0 0 0 0 0 0 0 0 0 0 0 0

7 સકંટ સમયે સાિચેત કિત રાન્સમીટિ માટે સહાય (FSH-20) સામાન્ય કેન્રીય પ િ્કૃત યોજના ઉપર ની રીત ેમાછલા

મારવાનુ ંજહાજ સખં્યા 1,000 500 1,000 0 1,000 0 1,619 0 3,000 0 7,619 500

8 ખિીદ ,િેચાણ માટે સહાય ની યોજના (FSH-9) સામાન્ય

પ્રડક્રયા- પ્લાન્ટ, કોલ્િ ્ટોરેજ, બરફ નો પ્લાન્ટ, મલૂ્ય વધારનારંુ મશીન.

સખં્યા 32 8 42 2 34 0 6 3 3 2 117 15

સૌર ઉજાચ થી સકુવનારૂ 10

ડકલો ક્ષમતા સખં્યા 0 0 0 0 13 0 13 0 31 0 57 0

પ્રડક્રયા પ્લાન્ટ* ની ્થાપના (2016-17)

1 0 1 0

સૌર ઉજાચ થી સકુવનારૂ 250

ડકલો ક્ષમતા સખં્યા 0 0 0 0 2 0 2 0 3 0 7 0

* ત્રણ પેટા યોજનામા ંFSH-6 હઠેળ, બે પેટા યોજના મા ંFSH-19 હઠેળ, બે પેટા યોજના મા ંFSH-7 હઠેળ, અને બે યોજનાઓ FSH 103 (12) & FSH 103 (13) લક્ષયાકંો શનશિત કિાયા ન હતા.

પરિશિષ્ટો

118

પરિશિષ્ટો

119

પરિશિષ્ટ V

(સદંર્ભ: ફકિા ન.ં 3.1.2)

ગજુિાતમા ંવન્યજીવન અર્યાિણ્યો અને િાષ્ટ્ષ્િય ઉદ્યાનોની શવગતો

ક્રમાકં અર્યાિણ્ય / િાષ્ટ્ષ્િય ઉદ્યાન જાહિેનામાનુ ંવર્ભ

શવસ્તાિ (ચો.રક.મી.)

શનયતં્રક પ્રર્ાગ કચેિી

1 ગીિ િાષ્ટ્ષ્િય ઉદ્યાન 1975 258.71 ના.વ.સ.ં, વન્યજીવન પ્રભાગ, સાસણ ગીિ અન ેના.વ.સ.ં, (ગીિ) પશિમ પ્રભાગ, જુનાગઢ

2 ગીિ વન્યજીવન અભયાિણ્ય 1965 1,153.42

3 પાણીયા વન્યજીવન અભયાિણ્ય 1989 39.64 ના.વ.સ.ં,ગીિ (પવૂવ), પ્રભાગ, ધાિી 4 મીતીયાળા વન્યજીવન અભયાિણ્ય 2004 18.22 5 બિડા વન્યજીવન અભયાિણ્ય 1979 192.31 ના.વ.સ.ં, પોિબદંિ પ્રભાગ, પોિબદંિ 6 પોિબદંિ પક્ષી અભયાિણ્ય 1988 0.09 7 વળેાવદિ બ્લકે બક િાષ્ટ્ષ્િય ઉદ્યાન 1976 34.53 સ.વ.સ,ં BBNP, ભાવનગિ 8 ગીિનાિ વન્યજીવન અભયાિણ્ય 2008 178.87 ના.વ.સ.ં, જુનાગઢ પ્રભાગ, જુનાગઢ 9 િામપિા વન્યજીવન અભયાિણ્ય 1988 15.01 ના.વ.સ.ં, િાજકોટ પ્રભાગ, િાજકોટ 10 કચ્છના િણનુ ંઅભયાિણ્ય 1986 7506.22 ના.વ.સ.ં, કચ્છ (પવૂવ) પ્રભાગ, ભજુ 11 કચ્છ બસ્તાડવ અભયાિણ્ય 1992 2.03 ના.વ.સ.ં, કચ્છ (પશિમ) પ્રભાગ, ભજુ 12 નાિાયણ સિોવિ અભયાિણ્ય 1995 444.23 13 જગંલી ગધડેા અભયાિણ્ય 1973 4,953.70 ના.વ.સ.ં, ઘડુ ખિ, ધ્ાગંધ્ા 14 થોળ વન્યજીવન અભયાિણ્ય 1988 6.99 ના.વ.સ.ં, નળસિોવિ પક્ષી

અભયાિણ્ય, સાણદં 15 નળસિોવિ પક્ષી અભયાિણ્ય 1969 120.82 16 જેસોિ સ્લોથ િીંછ અભયાિણ્ય 1978 180.66 ના.વ.સ.ં, બનાસકાઠંા પ્રભાગ,

પાલનપિુ 17 બાલાિામ અંબાજી વન્યજીવન અભયાિણ્ય 1989 542.08 18 શળૂપાણેશ્વિ વન્યજીવન અભયાિણ્ય 1982 607.70 ના.વ.સ.ં, નમવદા પ્રભાગ, િાજપીપળા 19 િતનમહાલ વન્યજીવન અભયાિણ્ય 1982 55.65 ના.વ.સ.ં, વન્યજીવન પ્રભાગ,

વડોદિા 20 જંબઘુોડા વન્યજીવન અભયાિણ્ય 1990 130.38 21 પણૂાવ વન્યજીવન અભયાિણ્ય 1990 160.84 ના.વ.સ.ં, ડાગં (દક્ષક્ષણ), આહવા 22 વાસંદા િાષ્ટ્ષ્િય ઉદ્યાન 1979 23.99 ના.વ.સ.ં, દાગં (ઉત્તિ), આહવા 23 દરિયાઇ િાષ્ટ્ષ્િય ઉદ્યાન 1982 162.89 ના.વ.સ.ં, દરિયાઇ િાષ્ટ્ષ્િય ઉદ્યાન

(MNP), જમનગિ 24 ખીજડીયા વન્યજીવન અભયાિણ્ય 1981 6.05 25 ગાગા વન્યજીવન અભયાિણ્ય 1988 3.33 26 દરિયાઇ અભયાિણ્ય 1980 295.03 27 રહિંગોળગઢ પ્રકૃશત શિક્ષણ અભયાિણ્ય 1980 6.54 શનયામક, ગીિ (GEER) ફાઉન્ડેિન,

ગાધંીનગિ 28 છાિી ધાધં સિંક્ષણ અનામત 2008 227.00 ના.વ.સ.ં, કચ્છ (પશિમ) પ્રભાગ, ભજુ

31 માર્વ 2017 ના િોજપિુા થતા વર્વ માટેનો ઓરડટ અહવેાલ (આશથિક ક્ષેત્ર) – 2018 નો અહવેાલ ન.ં 1

120

પરિશિષ્ટ VI

(સદંર્ભ: ફકિા ન.ં 3.1.6)

31 જુલાઇ 2017 ના િોજ પયાભવિણ-સવેંદનિીલ ઝોનની સ્સ્િશતની શવગતો

ક્રમાકં અર્યાિણ્યો અને િાષ્ટ્ષ્િય ઉદ્યાનોનુ ંનામ

શવસ્તાિ (ચો.રક.મી.)

પયાભવિણ-સવેંદનિીલ ઝોનના જાહિેનામાની સ્સ્િશત

1 કચ્છના િણનુ ંઅભયાિણ્ય 7,506.22 દિખાસ્ત પડતિ છે.. 2 ઘડૂ ખિ અભયાિણ્ય 4,953.70 દિખાસ્ત પડતિ છે. 3 ગીિ વન્યજીવન અભયાિણ્ય 1,153.42 25.10.2016 ના િોજ મસુદ્દારૂપ જહિેનામ ુજિી

કિવામા ંઆવ્ુ.ં 4 શળૂપાણેશ્વિ વન્યજીવન અભયાિણ્ય 607.70 05.05.2016 ના િોજ શનણાવયક જહિેનામ ુજિી

કિવામા ંઆવ્ુ.ં 5 બાલાિામ અંબાજી વન્યજીવન

અભયાિણ્ય 542.08 દિખાસ્ત પડતિ છે.

6 નાિાયણ સિોવિ અભયાિણ્ય 444.23 31.05.2012 ના િોજ શનણાવયક જહિેનામ ુજિી કિવામા ંઆવ્ુ.ં

7 દરિયાઇ અભયાિણ્ય 295.03 22.08.2013 ના િોજ શનણાવયક જહિેનામ ુજિી કિવામા ંઆવ્ુ.ં

8 ગીિ િાષ્ટ્ષ્િય ઉદ્યાન 258.71 25.10.2016 ના િોજ મસુદ્દારૂપ જહિેનામ ુજિી કિવામા ંઆવ્ુ.ં

9 બિડા વન્યજીવન અભયાિણ્ય 192.31 28.04.2017 ના િોજ શનણાવયક જહિેનામ ુજિી કિવામા ંઆવ્ુ.ં

10 જેસોિ સ્લોથ િીંછ અભયાિણ્ય 180.66 06.02.2017 ના િોજ મસુદ્દારૂપ જહિેનામ ુજિી કિવામા ંઆવ્ુ.ં

11 ગીિનાિ વન્યજીવન અભયાિણ્ય 178.87 31.05.2012 ના િોજ શનણાવયક જહિેનામ ુજિી કિવામા ંઆવ્ુ.ં

12 દરિયાઇ િાષ્ટ્ષ્િય ઉદ્યાન 162.89 22.08.2013 ના િોજ શનણાવયક જહિેનામ ુજિી કિવામા ંઆવ્ુ ં

13 પણુાવ વન્યજીવન અભયાિણ્ય 160.84 31.05.2012 ના િોજ શનણાવયક જહિેનામ ુજિી કિવામા ંઆવ્ુ.ં

14 જંબઘુોડા વન્યજીવન અભયાિણ્ય 130.38 દિખાસ્ત પડતિ છે. 15 નળસિોવિ પક્ષી અભયાિણ્ય 120.82 07.06.2017 ના િોજ શનણાવયક જહિેનામ ુજિી

કિવામા ંઆવ્ુ.ં 16 િતનમહાલ વન્યજીવન અભયાિણ્ય 55.65 દિખાસ્ત પડતિ છે. 17 પાણીયા વન્યજીવન અભયાિણ્ય 39.64 25.10.2016 ના િોજ મસુદ્દારૂપ જહિેનામ ુજિી

કિવામા ંઆવ્ુ.ં 18 વેળાવદિ બ્લેક બક િાષ્ટ્ષ્િય ઉદ્યાન 34.53 06.07.2017 ના િોજ શનણાવયક જહિેનામ ુજિી

કિવામા ંઆવ્ુ.ં 19 વાસંદા િાષ્ટ્ષ્િય ઉદ્યાન 23.99 31.05.2012 ના િોજ શનણાવયક જહિેનામ ુજિી

કિવામા ંઆવ્ુ.ં

પરિશિષ્ટો

121

20 મીતીયાળા વન્યજીવન અભયાિણ્ય 18.22 25.10.2016 ના િોજ મસુદ્દારૂપ જહિેનામ ુજિી કિવામા ંઆવ્ુ.ં

21 િામપિા વન્યજીવન અભયાિણ્ય 15.01 10.01.2017 ના િોજ મસુદ્દારૂપ જહિેનામ ુજિી કિવામા ંઆવ્ુ.ં

22 થોળ વન્યજીવન અભયાિણ્ય 6.99 09.02.2015 ના િોજ શનણાવયક જહિેનામ ુજિી કિવામા ંઆવ્ુ.ં

23 રહિંગોળગઢ પ્રાકૃશતક શિક્ષણ અભયાિણ્ય

6.54 20.06.2017 ના િોજ શનણાવયક જહિેનામ ુજિી કિવામા ંઆવ્ુ.ં

24 ખીજડીયા વન્યજીવન અભયાિણ્ય 6.05 27.11.2015 ના િોજ મસુદ્દારૂપ જહિેનામ ુજિી કિવામા ંઆવ્ુ.ં

25 ગાગા વન્યજીવન અભયાિણ્ય 3.33 07.06.2017 ના િોજ શનણાવયક જહિેનામ ુજિી કિવામા ંઆવ્ુ.ં

26 કચ્છ બસ્ટાડવ અભયાિણ્ય 2.03 દિખાસ્ત પડતિ છે. 27 પોિબદંિ પક્ષી અભયાિણ્ય 0.09 20.11.2015 ના િોજ મસુદ્દારૂપ જહિેનામ ુજિી

કિવામા ંઆવ્ુ.ં કુલ 17,099.90

31 માર્વ 2017 ના િોજપિુા થતા વર્વ માટેનો ઓરડટ અહવેાલ (આશથિક ક્ષેત્ર) – 2018 નો અહવેાલ ન.ં 1

122

પરિશિષ્ટ VII

(સદંર્ભ: ફકિા ન.ં 3.1.9.3)

જુલાઇ 2017 ની સ્સ્િશતએ ચોખ્ખી વતભમાન રકિંમત ની બબન વસલુાત અને યોજનાના ખચભના પાચં ટકાની દિાભવતી શવગતો

ક્રમાકં વપિાિકાિ એજન્સી વસલૂાતપાત્ર ચોખ્ખી વતભમાન રકિંમત (₹ લાખમા)ં

વસલૂાતપાત્ર યોજનાનો ખચભ (₹ લાખમા)ં

વણભન

1 ગજુિાત ઉજવ પ્રવાહન કંપની ક્ષલશમટેડ

51.45 વસલૂ કિવામા ંઆવયો.

માગાાંતિ કિેલી 11.747 હકે્ટિ ક્ષબન-વન જમીનની બાબતમા ં ર્ોખ્ખી હાલની રકિંમત વસલૂ કિવાની બાકી હતી કાિણ કે માગંણા નોટીસ આપવામા ંઆવી ન હતી.

2 ઓ.એન.જી.સી. ક્ષલ. 664.27 વસલૂ કિવામા ંઆવયો.

માગંણા નોટીસ આપવામા ં આવી હતી પિંત ુવપિાિકાિ એજન્સીએ ભાિતની સવોચ્ર્ અદાલત

એ ર્ોખ્ખી વતવમાન રકિંમતની ચકૂવણી કિવા માટે શનદેિ આપ્યો ન હતો એવી દલીલ કિીને

વસલૂાતનો શવિોધ કયો હતો. 3 ડેડીકેટેડ ફે્રઇટ િેલ

કોપોિેિન ઓફ ઇષ્ટ્ન્ડયા, અજમેિ

વસલૂ કિવામા ંઆવયો.

60.00 મજૂંિી હુકમમા ં યોજનાના ખર્વના 5 ટકાની વસલૂાત કિવાની િિત ઉમેિવામા ંઆવી ન હતી પિંત ુ વાશર્િક ₹ પારં્ લાખની વસલૂાતની ર્ોક્કસ િિત સામેલ હતી, જો કે, તેની વસલૂાત ત્રણ વર્વ માટે બાકી હતી (2014-17).

15.00

4 િેલ ડેવલપમેન્ટ કોપોિેિન ઇષ્ટ્ન્ડયા ક્ષલશમટેડ

વસલૂ કિવામા ંઆવયો.

26.45 મજૂંિી હુકમમા ં યોજનાના ખર્વના પારં્ ટકાની વસલૂાત કિવાની િિત સામેલ ન હતી.

5 પાવિ ગ્રીડ કોપોિેિન ઇષ્ટ્ન્ડયા ક્ષલશમટેડ

1,534.51 268.00 મજૂંિી હુકમમા ંયોજનાની ર્ોખ્ખી વતવમાન રકિંમત અને યોજનાના ખર્વના પારં્ ટકાની વસલૂાત માટેની િિત સામેલ ન હતી પિંત ુ એક ર્ોક્કસ િિત સામેલ હતી જે હઠેળ વપિાિકાિ એજન્સીએ યોજનાના ખર્વના પારં્ ટકા જેટલો ખર્વ કિવાનો હતો/ અભયાિણ્ય શવસ્તાિમા ં િહઠેાણમા ં સધુાિો અને વન્યજીવન સિંક્ષણ પિ પયાવવિણ અને વન શવભાગના હવાલે મકુવાનો હતો.

6 સિદાિ સિોવિ નમવદા શનગમ ક્ષલશમટેડ (સ.સ.ન.શન.ક્ષલ.)

1,007.03 ગણતિી કિી િકાઇ ન હતી કાિણ કે NBWL ને મોકલવામા ંઆવેલી દિખાસ્તમા ંયોજનાનો કુલ ખર્વ ઉપલબ્ધ ન હતો. .

7 વોડાફોન એસ્સાિ 22.57 મજૂંિી હુકમમા ં ર્ોખ્ખી વતવમાન રકિંમત અને યોજનાના ખર્વના પારં્ ટકાની વસલૂાત માટેની િિત સામેલ ન હતી.

8 ગજુિાત ઉજવ પ્રવાહન શનગમ ક્ષલશમટેડ (2016 મા ંમાગાાંતિ મજૂંિ થ્ુ)ં

212.29 મજૂંિી હુકમમા ં ર્ોખ્ખી વતવમાન રકિંમત અને યોજનાના ખર્વના પારં્ ટકાની વસલૂાત માટેની િિત સામેલ ન હતી.

9 વેસ્ટાસ વીંડ 81.47 મજૂંિી હુકમમા ં ર્ોખ્ખી વતવમાન રકિંમત અને

પરિશિષ્ટો

123

ટક્નોલોજી ઇષ્ટ્ન્ડયા પ્રાઇવેટ ક્ષલશમટેડ.

યોજનાના ખર્વના પારં્ ટકાની વસલૂાત અને પટ્ટાના1 સમયગાળા માટે મેગા વોટ દીઠ ₹ 30,000 ના પટ્ટાના ભાડાની વસલૂાત માટેની િિત સામેલ ન હતી. (સદંર્ભ ફકિો 3.1.9.1)

10 અદાણી પાવિ ક્ષલશમટેડ (APL)

324.90 વસલૂ કિવામા ંઆવયો.

શવભાગીય વન અશધકાિીએ 40.768 હકે્ટિ અભયાિણ્યની ક્ષબન-જગંલ જમીનના માગાવન્તિ માટે યોજનાની ર્ોખ્ખી વતવમાન રકમતની વસલૂાત માટે માગંણા નોટીસ આપી ન હતી. એવુ ં પણ ધ્યાન પિ આવ્ુ ં હત ુ ં કે બાકીની 18.20 હકે્ટિ જમીન માટે યોજનાની ર્ોખ્ખી રકિંમતની માગંણી હકે્ટિ દીઠ ₹ સાત લાખ ના દિે કિવામા ં આવી હતી કિવામા ંઆવી હતી જે હકે્ટિ દીઠ ` 7.30 લાખના મજૂંિ થયેલા દિ કિતા ં નીર્ો હતો. જગંલની જમીનના માગાવન્તિ પિ યોજનાની ર્ોખ્ખી વતવમાન રકિંમતની ઓછી વસલૂાત અને ક્ષબન-જગંલ જમીનના માગાવન્તિ માટે યોજનાની ર્ોખ્ખી રકિંમતની ક્ષબન-વસલૂાત અદાણી પોટવ ક્ષલશમટેડ પાસેથી ` 3.24 કિોડની2 યોજનાની ર્ોખ્ખી રકિંમતની કુલ ક્ષબન-વસલૂાત તિફ દોિી ગઇ હતી. (સદંર્ભ ફકિો 3.1.9.2)

(સ્ત્રોત: - શવર્ાગના િેકર્ભ પિિી મારહતી સકંબલત કિવામા ંઆવી)

1 પવન ર્ક્કીઓના કેસમા,ં મે 2004 ની પયાવવિણ, વન અને જળવા્ ુપરિવતવન મતં્રાલયની માગવદશિિકા અનસુાિ

તે વધાિાની વસલૂાત છે. 2 (18.2 હકે્ટિ X 5 X ₹ 30,000 વત્તા 40.768 હકે્ટિ x ₹ 7.30 લાખ).

31 માર્વ 2017 ના િોજપિુા થતા વર્વ માટેનો ઓરડટ અહવેાલ (આશથિક ક્ષેત્ર) – 2018 નો અહવેાલ ન.ં 1

124

123

પરિશિષ્ટો

31 માર્ચ 2017 ના િોજ

પર્ચ થતા વર્ચ માટેનો ઑરિટ અ

હવેાલ (આશથિક ક્ષેત્ર) - 2018 નો અ

હવેાલ ન.ં1

124 પરિશિષ્ટ VIII

(સદંર્ભ: ફકિા ન.ં 3.2.5.1)

ર્લામણ કિેલા પગલા અને પણૂભતાની માર્ભ 2017 ની સ્થિશત

(અન્ય રૂપે દિાચવ્યા ન હોય તો સખં્યા મા)ં માળખા ઉચ્ર્ કક્ષા સશમશત-I ઉચ્ર્ કક્ષા સશમશત-II ઉચ્ર્ કક્ષા સશમશત

દ્વાિા ર્લામણ કિાયેલ માળખાની

કુલ સખં્યા

પણૂભ િયેલા માળખાની કુલ સખં્યા

પણૂભતાની ટકાવાિી ઉના-માધવપિુ ર્ાવનગિ-ઉના માધવપિુ-માળીયા માળીયા-લખપત

ર્લામણ કિેલ

પણૂભ િયેલ

ર્લામણ કિેલ

પણૂભ િયેલ

ર્લામણ કિેલ

પણૂભ િયેલ

ર્લામણ કિેલ

પણૂભ િયેલ

ભિતી શનયતં્રક અને બધંાિા (TR) 17 18 37 14 71 14 55 54 180 100 55.56 આિ બધંો (CD) 75 181 300 214 460 279 740 684 1,575 1,358 86.22 રિર્ાર્જ ટાકંા (RT) 7 5 30 21 60 6 25 9 122 41 33.61 રિર્ાર્જ કુવા (RW) 200 198 450 135 680 64 150 847 1480 1,244 84.05 રિર્ાર્જ જળાિયો (RR) 0 2 22 10 21 6 0 0 43 18 41.86 ગલી/ નાળા બધં કિવા 0 4,487 20,000 0 45,400 0 20,000 0 85,400 4,487 5.25 અજમાયિ-સહ-શનદિચન ફામચ 3 0 6 0 0 0 70 0 79 0 0.00 વનીકિર્ (હકે્ટિમા)ં 50,000 5,867 15,750 0 25,000 0 14,000 0 1,04,750 5,867 5.60 દરિયાકાઠંાની જમીનની નવપ્રાપ્તત (હકે્ટિમા)ં 0 0 13,000 0 16,500 0 10,000 0 39,500 0 0.00 િેલ્ટિ બેલ્ટ ઉંર્ો કિવો 0 0 0 0 0 0 4,900 0 4,900 0 0.00 મેન્રવુ જગંલની સધુાિર્ા અને વનીકિર્ 0 0 0 0 0 0 1,050 0 1,050 0 0.00 દરિયાકાઠંાના પાળા (રક.મી.) 0 0 0 0 0 0 60 0 60 0 0.00 શવસ્તિર્ કાસં અને જોિતો કાસં (રક.મી.) 60 74.29 140 6.29 540 139.48 166 71 906 291 32.12

125

પરિશિષ્ટો

પરિશિષ્ટ IX

(સદંર્ભ: ફકિા ન.ં 3.2.5.1)

અગ્રતા ધિાવતા શવથતાિોમા ંર્લામણ કિેલા અને પણૂભ િયેલા પગલાની માર્ભ 2017 ની સ્થિશત

(સખં્યા મા)ં

શવગતો ઉચ્ર્ કક્ષા સશમશત-I ઉચ્ર્ કક્ષા સશમશત-II શવથતાિ ઉના-માધવપિુ ર્ાવનગિ-ઉના માધવપિુ-માળીયા માળીયા-લખપત માળખા મેઘલ નદી બેઝીન માલેશ્રી નદી કે્ષત્ર

બેઝીન કાળીપટ નદી

બેઝીન રૂપાિેલ નદી

બેઝીન મચ્ુ નદી બેઝીન ભખુી નદી બેઝીન ખિોડ-િાજડા નદી

બેઝીન કંકાવટી નદી

બેઝીન ર્લામણ કિેલ

પણૂભ િયેલ

ર્લામણ કિેલ

પણૂભ િયેલ

ર્લામણ કિેલ

પણૂભ િયેલ

ર્લામણ કિેલ

પણૂભ િયેલ

ર્લામણ કિેલ

પણૂભ િયેલ

ર્લામણ કિેલ

પણૂભ િયેલ

ર્લામણ કિેલ

પણૂભ િયેલ

ર્લામણ કિેલ

પણૂભ િયેલ

ભિતી શનયતં્રક/ બધંાિા

1 1 2 1 1 1 1 0 1 0 2 0 1 2 1 1

આિ બધં 14 37 14 24 2 2 3 4 7 4 4 4 0 16 3 14

રિર્ાર્જ ટાકંા 0 0 1 1 0 0 0 0 0 0 0 0 1 0 0 0

રિર્ાર્જ કુવા 0 33 20 11 30 0 30 10 30 0 10 10 10 60 10 74

રિર્ાર્જ જળાિય 0 1 2 1 1 0 1 0 4 4 0 0 0 0 0 0

31 માર્ચ 2017 ના રોજ પરુા થતા વર્ચ માટેનો ઓડિટ અહવેાલ (આર્થિક ક્ષતે્ર) - 2018 નો અહવેાલ ન ં1

126

પરિશિષ્ટ X

(સદંર્ભ: ફકિા ન.ં 3.2.6.5)

નદી મખુથી દૂિ બાંધવામા ંઆવેલા ર્િતી શનયતં્રકો/ બધંાિાની શવગતો

ક્રમાકં ર્િતી શનયતં્રક/ બધંાિાનુ ં નામ

જે નદી પિ બાધંવામા ંઆવ્યા તેનુ ં

નામ

પરૂ્ભતાનુ ંવર્ભ નદી મખુથી ર્િતી

શનયતં્રક/ બધંાિાનુ ંઅંતિ

(રક.મી. મા)ં

જયા ંસધુી ર્િતીનુ ંપાર્ી નદીમા ંજત ુહત ુ ં

તે અંતિ (રક.મી. મા)ં

દરિયાના પાર્ીનો પ્રવેિ

અટક્યો તે અંતિ

(રક.મી. મા)ં 1 છિવાિા બધંારા ગપુ્ત 2010-11 2.50 2.00 0 2 વીરા બધંારા

(બાધંકામ હઠેળ) લહેરખ પ્રગર્તમા ં 2.00 0.40 0

3 ગુદંાળા (લણુી) બધંારા

લણુી 2013-14 1.00 0.50 0

4 લાયજા-2 બધંારા ખરોિ 2012-13 3.50 0.60 0 5 કોસા વિસર ભરતી

ર્નયતં્રક મીટ્ટી 2010-11 5.90 1.10 0

6 સથુારી (અકરી) બધંારા

રાખિી 2014-15 1.30 1.00 0

પડરર્િષ્ટો

127

પરિશિષ્ટ XI

(સદંર્ભ: ફકિા ન.ં 3.2.7.2 (a))

ઓગળેલા કુલ ક્ષાિોના આધાિે જુદા જુદા ક્ષાિીયતા કે્ષત્રોમા ંશવસ્તાિવાિ કુવાઓની સખં્યા

શવસ્તાિો મીઠા પાર્ીનુ ંકે્ષત્ર ઓગળેલા કુલ ક્ષાિો < 2000 પીપીએમ

ઓછી ક્ષાિીયતાવાળુ કે્ષત્ર ઓગળેલા

કુલ ક્ષાિો 2000 થી 4000

પીપીએમ

મધ્યમ ક્ષાિીયતા

ઓગળેલા કુલ ક્ષાિો 4000 થી 6000 પીપીએમ

ઉંચ ુક્ષાિીયતા

કે્ષત્ર ઓગળેલા કુલ ક્ષાિો > 6000 પીપીએમ

કુલ

ઉના-માધવપિુ

મ-ે2012 125 76 43 11 255 મ-ે2013 110 47 58 25 240 મ-ે2014 111 60 46 33 250 મ-ે2015 125 60 49 23 257 મ-ે2016 116 54 51 30 251 ઓક્ટોબર

2016 147 53 46 15 261

ર્ાવનગિ-ઉના

મ-ે2012 98 52 12 16 178 મ-ે2013 70 53 18 21 162 મ-ે2014 58 39 13 14 124 મ-ે2015 71 30 15 12 128 મ-ે2016 54 40 12 16 122

માધવપિુ-માળીયા

મ-ે2012 271 98 36 15 420 મ-ે2013 152 171 72 54 449 મ-ે2014 135 142 60 49 386 મ-ે2015 195 135 55 27 412 મ-ે2016 144 139 65 42 390

માળીયા-લખપત

મ-ે2012 66 64 10 9 149 મ-ે2013 41 70 25 11 147 મ-ે2014 15 33 23 22 93 મ-ે2015 28 33 21 09 91 મ-ે2016 33 35 12 14 94

કુલ મ-ે2012 560 290 101 51 1002 મ-ે2013 373 341 173 111 998 મ-ે2014 319 274 142 118 853 મ-ે2015 419 258 140 71 888 મ-ે2016 347 268 140 102 857

(સ્ત્રોત: શવર્ાગ દ્વાિા િજુ કિવામા ંઆવેલી મારહતી)

127

પરિશિષ્ટો

31 માર્ચ 2017 ના િોજ પિુા થતા વર્ચ માટેનો ઓ

રિટ અહવેાલ (આ

શથિક ક્ષેત્ર) - 2018 નો અહવેાલ ન.ં1

128 પરિશિષ્ટ XII

(સદંર્ભ: ફકિા ન.ં 3.8)

ઇજાિદાિને સોંપવામા ંઆવેલા વધાિાના/ અશધક કામો જે ટેસ્ટીંગ ચાર્જ ના નકુ્સાન તિફ દોિી ગયા તે દિાભવત ુ ંપત્રક

ક્રમાકં કામનુ ંનામ અંદાજીત રકિંમત

ટેન્ડિ રકમત

કિેલુ ંકામ

(₹

કિોડમા)ં

અશધક/ વધાિાની બાબતોની

રકિંમત (₹ કિોડમા)ં અને ટકાવાિી

અશધક અને વધાિાની બાબતોની

અંદાજીત રકમત (₹ કિોડમા)ં અને ટકાવાિી

કામનો વ્યાપ

અશધક/ વધાિાની બાબતોનો વ્યાપ

ફાઇલો/ પત્રવ્યવહાિમા ંજણાવેલા અશધક/ વધાિાની બાબતોના કાિણો

અશધક/ વધાિાની દિખાસ્તનુ ંઓરડટનુ ંખડંન કામના હુકમની તાિીખ

પણૂભતાની શનયત તાિીખ

પણૂભતાની ખિેખિ તાિીખ

1 ધધંકુા-ધોલેિા માર્ચ 0/0 થી 27/0 રક.મી ને મજબતૂ કિવો

9.35 7.58 10.01

1.86 0

(25)

2.37 (25)

મળૂ અંદાજ

10/0 થી 22/0 રક.મી. લબંાઇમા ં75 મી.મી. બબલ્ટ અપ સ્પ્રે ગ્રાઉટ અને 0/0 થી 27/0 રક.મી. લબંાઇમા ં 37.50 મી.મી. બબટુમીનસ મકાદમ અને 25 મી.મી. સેમી િેન્સ બબટુમીનસ કાિપેટ

વધાિાની બાબતની િજુ કિવામા ંઆવેલી (રિસેમ્બિ 2012) દિખાસ્પ્ત શવભાર્ દ્વાિા ₹ 1.85 કિોિ માટે મજૂંિ કિવામા ંઆવી હતી.

ભિંોળની મશુ્કેલીના કાિણે, 0/0 થી 10/0 રક.મી. અને 22/0 થી 27/0 રક.મી. (કુલ 15 રક.મી.) માટેનો બી.ય.ુએસ.જી. સાથે મજૂંિ થયેલા અંદાજમા ં સામેલ કિવામા ંઆવ્યો ન હતો.

અશધક બાબત માટેના કાિણો વ્યાજબી નથી કાિણ કે રભાર્ને જાણ હતી કે 10/0 થી 22/0 રક.મી. લબંાઇમા ં (75 મી.મી. +

37.5 મી.મી. + 25 મી.મી.) જોર્વાઇ કયાચ મજુબ 137.50 મી.મી. જાિાઇનો થિ જાળવવા માટે 0/0 થી 10 રક.મી. અને 22/0 થી 27/0 લબંાઇમા ંપણ 75 મી.મી. બી.ય.ુએસ.જી. પરુૂ પાિવ ુજરૂિી હત ુ.ં

માર્ચની લબંાઇની િરૂઆતમા ંઅને અંતમા ંઉતાિ-ર્ઢાવ શનવાિવા માટે આ જરૂિી હત ુ.ં

આમ, ઉપિની જરૂરિયાતોને ધ્યાનમા ં ન લેવાના કાિણે રભાર્ે ખામીવાળા અંદાજો તૈયાિ કયાચ હતા અને છેવટનો ખર્ચ અંદાજીત િકમ કિતા ંવધ ુહતો.

12.09.2012 11.05.2013 01.05.2013

અશધક બાબત

ઉપિ આવિી ન લેવાયેલ 0/0 થી 10 રક.મી. લબંાઇ અને 22/0 થી 27/0 રક.મી. લબંાઇમા ં 75 મી.મી. બબલ્ટ અપ સ્પ્રે ગ્રાઉટ.

2 સાણદં-નળસિોવિ માર્ચ ((1/200 થી 32/800 રક.મી.),

45.56

38.25

48.01

5.56

1.17

(18)

6.91

(15) મળૂ અંદાજ પહોળા કિવાના ભાર્ માટે 50 મી.મી. બીએમ અને 25 મી.મી.

અશધક/ વધાિાની દિખાસ્પ્ત િજુ કિવામા ં આવી હતી (ઓક્ટોબિ 2012) અને અશધક બાબતો માટે

અશધક અને વધાિાના કામો માટેના કાિણો વાજબી નથી કાિણ કે અંદાજો તૈયાિ કિતી વખતે સી.બી.આિ. અને બી.બી.િી.

129

પરિશિષ્ટો

ક્રમાકં કામનુ ંનામ અંદાજીત

રકિંમત

ટેન્ડિ રકમત

કિેલુ ંકામ

(₹

કિોડમા)ં

અશધક/ વધાિાની બાબતોની

રકિંમત (₹ કિોડમા)ં અને ટકાવાિી

અશધક અને વધાિાની બાબતોની

અંદાજીત રકમત (₹ કિોડમા)ં અને ટકાવાિી

કામનો વ્યાપ

અશધક/ વધાિાની બાબતોનો વ્યાપ

ફાઇલો/ પત્રવ્યવહાિમા ંજણાવેલા અશધક/ વધાિાની બાબતોના કાિણો

અશધક/ વધાિાની દિખાસ્તનુ ંઓરડટનુ ંખડંન કામના હુકમની તાિીખ

પણૂભતાની શનયત તાિીખ

પણૂભતાની ખિેખિ તાિીખ

માકંોલ-માખીયાવ િોિ (3/0 થી 6/30 રક.મી.) અને માખીયાવ-ઝોલાપિુ િોિ (0/0 થી 6/70 રક.મી.) પહોળો અને મજબતૂ કિવો

એસિીબીસી ` 5.43 કિોિ અને વધાિાના બાબતો કામો માટે ` 1.23 કિોિ શવભાર્ દ્વાિા મજૂંિ કિવામા ંઆવ્યા હતા (ઓક્ટોબિ 2012).

ગજુિાત ઇજનેિી સિંોધન સસં્પ્થા (ર્ેિી) દ્વાિા સી.બી.આિ. અને બી.બી.િી તપાસ ના આધાિે સરૂ્વાયેલ 40 મી.મી. બી.એમ. અને 120 મી.મી. િેન્સ બીટુમીનસ મકાદમની ટ્રીટમેન્ટોની સામે ભિંોળની મશુ્કેલીના કાિણે 50 મી.મી. બી.એમ. અને 25 મી.મી. એસ.િી.બી.સી. ની ઓછી જાિાઇની જોર્વાઇના કાિણે અશધક અને વધાિાના કામો જરૂિી હતા.

ર્કાસણીના આધાિે ર્ેિી (જી.ઈ.આિ.આઇ.) ના સરૂ્નને ધ્યાનમા ંલેવામા ંઆવ્ય ુન હતુ.ં. અશધક બાબત

પહોળા કિવાના ભાર્ પિ 75 મી.મી. બી.એમ. અને હયાત સપાટી પિ 25 મી.મી. એસ.િી.બી.સી. વધાિાની બાબત

િામિનુ ંપેઇન્ટીંર્ 19.06.2012 18.12.2013 18.12.2013

31 માર્ચ 2017 ના િોજ પિુા થતા વર્ચ માટેનો ઓ

રિટ અહવેાલ (આ

શથિક ક્ષેત્ર) - 2018 નો અહવેાલ ન.ં1

130 ક્રમાકં કામનુ ંનામ અંદાજીત

રકિંમત

ટેન્ડિ રકમત

કિેલુ ંકામ

(₹

કિોડમા)ં

અશધક/ વધાિાની બાબતોની

રકિંમત (₹ કિોડમા)ં અને ટકાવાિી

અશધક અને વધાિાની બાબતોની

અંદાજીત રકમત (₹ કિોડમા)ં અને ટકાવાિી

કામનો વ્યાપ

અશધક/ વધાિાની બાબતોનો વ્યાપ

ફાઇલો/ પત્રવ્યવહાિમા ંજણાવેલા અશધક/ વધાિાની બાબતોના કાિણો

અશધક/ વધાિાની દિખાસ્તનુ ંઓરડટનુ ંખડંન કામના હુકમની તાિીખ

પણૂભતાની શનયત તાિીખ

પણૂભતાની ખિેખિ તાિીખ

3 રક.મી. 0/00 થી 22/8 બાવળા-રૂપાલ-બેર્વા માર્ચ સધુાિવો, પહોળો અને મજબતૂ કિવો અને સીમેજ-કોઠ-ર્ારં્િ-કલ્યાણર્ઢ-લર્દાણા-બલદાણા િોિ 12/7 થી 22/7 રક.મી. અને 22/7 થી 29/2 રક.મી.

21.08 15.81 19.70

4.63 0

(29)

4.76 (23)

મળૂ અંદાજ 5.50 મી. થી 7 મી. મા ં પહોળા કિવાના ભાર્મા ં વોટિ બાઉન્િ મકાદમ, વોટિ મીક્ષ મકાદમ અને બીએમ અને સપંણૂચ 7 મી. પહોળાઇમા ંએસ.િી.બી.સી.

િજુ કિવામા ં આવેલુ ં વધાિાની બાબત શવભાર્ દ્વાિા રિસેમ્બિ 2012 મા ં ₹1.17 કિોિ માટે મજૂંિ કિવામા ંઆવ્યુ ંહત ુ.ં

છેલ્લા ર્ોમાસા દિશમયાન, માર્ચની સપાટીને ખિાબ િીતે નકુ્સાન થયુ ંહત ુ ં અને ઉતાિ-ર્ઢાવ જોવા મળ્યો હતો તેમા ંબન્ને માર્ોમા ંહયાત 5.50 મી. પહોળાઇમા ં જેને મજબતૂ કિવાની/ સધુાિો કિવાની જરૂિ છે.

અશધક બાબત માટેના કાિણ તિીકે જણાવવામા ં આવેલુ ં હયાત માર્ચમા ંર્ોમાસાના કાિણે થયેલુ ં નકુ્સાન અંદાજ તૈયાિ કિતી વખતે રભાર્ના ધ્યાનમા ંહત ુ ંકાિણ કે કામની સોંપણી સપ્ટેમ્બિ 2012 મા ં કિવામા ં આવી હતી તયા ં સધૂીમા ંર્ોમાસ ુ પરૂૂ ં થઇ ર્યુ ં હત ુ.ં આમ છતા,ં અંદાજમા ં બી.એમ. ની જોર્વાઇ કિવામા ંઆવી ન હતી.

વધમુા,ં બાવળા-રૂપાલ-બેર્વા માર્ચ ના 5/0 થી 22/7 મા ંરિસિફેસીંર્નુ ંકામ એક વર્ચ પહલેા ં 2010-11 મા ં ખાતાકીય િીતે પણૂચ કિવામા ં આવ્યુ ં હત ુ ં તેથી ઓછામા ંઓછ ં એ માર્ચ પિ અશધક બાબતની જરૂરિયાત ઉભી થવી જોઇતી ન હતી.

વધાિાની બાબત

વેટ મીક્ષ, સ્પ્કેિીફાયીંર્ અને રાઇમ કોટ અને સીમજ-કોઠ-ર્ારં્િ-કલ્યાણર્ઢ િોિની હયાત સપાટીમા ં 75 મી.મી. બી.એમ. અને બાવળા-રૂપાલ-બરે્વા િોિ ની હયાત સપાટીમા ં5.50 મી.મી. બી.એમ.

22.09.2012 19.03.2014 19.03.2014

4 નળ સિોવિ-વીિમર્ામ િોિ 26/200 થી 52/750 રક.મી.ને પહોળો અને મજબતૂ કિવો

23.72 18.33 20.82

2.98 0

(16)

3.23 (14)

મળૂ અંદાજ પહોળી કિેલી સાત મીટિ પહોળાઇમા ં 150 મી.મી. િેતીનુ ંસ્પ્તિ, 250 મી.મી. મેટલીંર્ સ્પ્તિ, 50 મી.મી. બી.એમ. અને 25 મી.મી. એસિીબીસી.

અશધક બાબત માટેની િજુ કિવામા ંઆવેલી (મે 2012) દિખાસ્પ્ત શવભાર્ દ્વાિા ` 2.98 કિોિ માટે મજૂંિ કિવામા ંઆવી હતી (માર્ચ 2013).

ર્ોમાસા દિશમયાન માર્ચને નકુ્સાન થયુ ંહત ુ,ં અન ે

મળૂ અંદાજ રિસેમ્બિ 2011 મા ં તૈયાિ કિવામા ં આવ્યો હતો એટલે કે ર્ોમાસા પછી અને એ કાિણથી નકુ્સાન પામેલા માર્ચને કાયચપાલક ઇજનેિ દ્વાિા અંદાજો તૈયાિ કિતી વખતે ધ્યાનમા ંલેવા જોઇતા હતા, અને

અશધક બાબત

131

પરિશિષ્ટો

ક્રમાકં કામનુ ંનામ અંદાજીત

રકિંમત

ટેન્ડિ રકમત

કિેલુ ંકામ

(₹

કિોડમા)ં

અશધક/ વધાિાની બાબતોની

રકિંમત (₹ કિોડમા)ં અને ટકાવાિી

અશધક અને વધાિાની બાબતોની

અંદાજીત રકમત (₹ કિોડમા)ં અને ટકાવાિી

કામનો વ્યાપ

અશધક/ વધાિાની બાબતોનો વ્યાપ

ફાઇલો/ પત્રવ્યવહાિમા ંજણાવેલા અશધક/ વધાિાની બાબતોના કાિણો

અશધક/ વધાિાની દિખાસ્તનુ ંઓરડટનુ ંખડંન કામના હુકમની તાિીખ

પણૂભતાની શનયત તાિીખ

પણૂભતાની ખિેખિ તાિીખ

09.04.2012 08.10.2013 19.09.2013

હયાત 3.66 મી. પહોળાઇ પિ 50 મી.મી. બી.એમ. અને વધાિાના 500 મીટિ લબંાઇના િોિને પહોળો કિવો

માર્ચની પહોળાઇ એકસિખી િાખવા માટે વધાિાના 500 મી (52/020 થી 52/520 રક.મી.) ની દિખાસ્પ્ત કિવામા ં આવી હતી કાિણ કે ભિંોળની સમસ્પ્યાના કાિણે અંદાજમા ંઆનો સમાવેિ કિવામા ં આવ્યો ન હતો.

રભાર્ે 26.520 રક.મી. ની સપંણૂચ લબંાઇની દિખાસ્પ્ત અંદાજમા ં કિી હતી પિંત ુ તયાિબાદ 500 મી. ની લબંાઇ અંદાજમાથંી બાકાત િાખવામા ંઆવી હતી જેથી અશધક બાબતના બીજા ભાર્ની જરૂરિયાત ઉભી થઇ હતી.

5 બર્ોદિા-નળ સિોવિ માર્ચ 0/0 થી 26/2 રક.મી. ને પહોળો અને મજબતૂ કિવો

31.00 24.02 31.74

6.60 0

(27)

8.07 (26)

મળૂ અંદાજ 0 થી 14 રક.મી. પિ 3.66 મી. થી 7 મી. પહોળા કિવાના ભાર્ પિ 150 મી.મી. િેતીનો થિ, 225 મી.મી. WBM, 225 મી.મી. WMM, 75 મી.મી. BUSG, 50 મી.મી. BM અને 25 મી.મી. એસ.િી.બી.સી. 14/0 થી 26/200 મા ં BUSG, BM and એસ.િી.બી.સી. દ્વાિા 7 મી. પહોળાઇને મજબતૂ કિવી

કાયચપાલક ઇજનેિે અશધક કામોની દિખાસ્પ્ત શવભાર્ને મોકલી હતી (રિસેમ્બિ 2012) અને શવભાર્ દ્વાિા દિખાસ્પ્ત મજૂંિ કિવામા ં આવી હતી (રિસેમ્બિ 2012).

અશધક કામો માટે નીર્ેના કાિણો હતા: ભિંોળની મશુ્કેલીના કાિણે પિની

જાિાઇ ર્ેિીએ સરૂ્વી હતી તેના કિતા ંઓછી િાખવામા ંઆવી હતી.

સલાહકાિે હયાત કેન્રના ભાર્ પિ વધાિાની જાિાઇ માટે સરૂ્ન કયુું હત ુ.ં

પિની ઓછી જાિાઇના કાિણ ેનકુ્સાન થયુ ં હત ુ,ં અને 7,300 મી. લબંાઇમા ંિબલ્ય.ુબી.એમ. ની જોર્વાઇ કિવી પિી હતી.

કાયચપાલક ઇજનેિે ર્ેિીનુ ં િામિની રરિયાના 190 મી.મી. જાિાઇનુ ં પિ પરુૂ ંપાિવાનુ ંસરૂ્ન સ્પ્વીકાયુું ન હત ુજે અશધક બાબતમા ંપરિણમ્યુ ંહત ુ.ં

કાયચપાલક ઇજનેિને જાણ હતી કે માર્ચનો કેટલોક ભાર્ બ્લેક કોટન સોઇલમાથંી પસાિ થતો હતો અને આ બાબતે માર્ચમા ંખલેલ ઉભી કિી હતી અને માર્ચની સપાટીને ઉંર્ી નીર્ી કિીને ટ્રારફક માટે મશુ્કેલી ઉભી કિી હતી. આમ છતા,ં અંદાજ તૈયાિ કિતી વખતે િબલ્યબુીએમ પરુૂ પાિવા 12,200 મી. લબંાઇના બદલ ે4,900 મી. ધ્યાનમા ં લેવામા ં આવી હતી જેથી 7,300 મી. અશધક બાબત તિીકે બાકી િહ્યા હતા.

20.09.2012 19.03.2014 18.03.2014

વધાિાનુ ંબાબત

3.66 મી. હયાત કેન્દ્ન્રય િોિની પહોળાઇમા ં 50 મી.મી. બી.એમ. અને 25 મી.મી. એસ.િી.બી.સી. અને 0/0 થી 14/0 રક.મી. 75

31 માર્ચ 2017 ના િોજ પિુા થતા વર્ચ માટેનો ઓ

રિટ અહવેાલ (આ

શથિક ક્ષેત્ર) - 2018 નો અહવેાલ ન.ં1

132 ક્રમાકં કામનુ ંનામ અંદાજીત

રકિંમત

ટેન્ડિ રકમત

કિેલુ ંકામ

(₹

કિોડમા)ં

અશધક/ વધાિાની બાબતોની

રકિંમત (₹ કિોડમા)ં અને ટકાવાિી

અશધક અને વધાિાની બાબતોની

અંદાજીત રકમત (₹ કિોડમા)ં અને ટકાવાિી

કામનો વ્યાપ

અશધક/ વધાિાની બાબતોનો વ્યાપ

ફાઇલો/ પત્રવ્યવહાિમા ંજણાવેલા અશધક/ વધાિાની બાબતોના કાિણો

અશધક/ વધાિાની દિખાસ્તનુ ંઓરડટનુ ંખડંન કામના હુકમની તાિીખ

પણૂભતાની શનયત તાિીખ

પણૂભતાની ખિેખિ તાિીખ

મી.મી. ના પહોળા કિેલા ભાર્મા ં BUSG. 14/0 થી 26/2 રક.મી. મા ં 7300 મી. મા ં 225 મી.મી. જાિાઇનો WBM અને િોિને ર્ાિ લેનનો બનાવીને 500 મી. સધુી જકં્િનમા ંસધુાિો કિવો.

6 વીિમર્ામ-બેર્િાજી િોિ 1/80 થી 43/60 રક.મી. (7 મી થી 10 મી.) ને પહોળો અને મજબતૂ કિવો.

22.52 16.66 17.97

3.18 0.14 (20)

3.60 (16)

મળૂ અંદાજ 4/900 થી 28/500 રક.મી. લબંાઇમા ં 3 મીટિ પહોળાઇના ભાર્મા ંWBM, WMM, 50 મી.મી. BM અને 25 મી.મી. એસ.િી.બી.સી. અને 1/800 થી 4/900 રક.મી. લબંાઇમા 10 મી. (3 મી. પહોળા કિેલા ભાર્ સરહત) મા ં 50 મી.મી. બી.એમ. અને 25 મી.મી. એસ.િી.બી.સી. .

કાયચપાલક ઇજનેિે અશધક બાબતની દિખાસ્પ્ત િજુ કિી હતી (જાન્યઆુિી 2013) જે શવભાર્ દ્વાિા જાન્યઆુિી 2013 મા ંમજૂંિ કિવામા ંઆવી હતી.

હયાત માર્ચની સપાટી અને પહોળા કિેલા માર્ચ વચ્ર્ે પિની નીર્ ેપાણીનુ ં ચવુાણ અટકાવવા માટ 25

મી.મી. એસ.િી.બી.સી. ના અશધક બાબતની જરૂરિયાત ઉભી થઇ હતી.

પાણીનુ ં ચવુાણ શનવાિવા માટે હયાત માર્ચની સપાટી અને પહોળા કિેલા માર્ચની સપાટી વચ્ર્ેના સાધંા પિુવાની જરૂરિયાત કોઇ એવી બાબત ન હતી કે જે અંદાજ તૈયાિ કિતી વખતે જાણમા ંન હોય.

અશધક બાબત 1/8 થી 28/500 લબંાઇમા ંિોિની 10 મી. સપંણૂચ. પહોળાઇમા ં25 મી.મી. એસ.િી.બી.સી..

28.05.2012 27.11.2013 03.06.2013

133

પરિશિષ્ટો

ક્રમાકં કામનુ ંનામ અંદાજીત

રકિંમત

ટેન્ડિ રકમત

કિેલુ ંકામ

(₹

કિોડમા)ં

અશધક/ વધાિાની બાબતોની

રકિંમત (₹ કિોડમા)ં અને ટકાવાિી

અશધક અને વધાિાની બાબતોની

અંદાજીત રકમત (₹ કિોડમા)ં અને ટકાવાિી

કામનો વ્યાપ

અશધક/ વધાિાની બાબતોનો વ્યાપ

ફાઇલો/ પત્રવ્યવહાિમા ંજણાવેલા અશધક/ વધાિાની બાબતોના કાિણો

અશધક/ વધાિાની દિખાસ્તનુ ંઓરડટનુ ંખડંન કામના હુકમની તાિીખ

પણૂભતાની શનયત તાિીખ

પણૂભતાની ખિેખિ તાિીખ

7 જજલ્લા થી જજલ્લા યોજના હઠેળ બર્ોદિા-ધધંકુા-બિવાળા માર્ચ 61/4 થી 131/5 (કામની લબંાઇ 61/4 થી 105/0 રક.મી.) માટે 10 મી. સધુી પહોળો કિવો

71.93 45.11 96.38

81.55 0.10 (181)

118.28 (164)

મળૂ અંદાજ

61/4 થી 105/0 રક.મી. લબંાઇમા ં 7 મી. થી 10 મી. ને પહોળો કિવાનુ ં કામ (104/30 થી 105/0 રક.મી. મા ંર્ાિ લેન)

મજૂંિ થયેલા અંદાજની રકિંમતની મયાચદામા ં વધાિાની બાબતનો અમલ કિવા માટે શવભાર્ે સૈધ્ધાશંતક મજૂંિી આપી હતી (જાન્યઆુિી 2015). વધાિાની બાબતની અશધક બાબત તિીકે (` 73.79 કિોિ) અને વધાિાની બાબત (` 1.54 કિોિ) તિીકે દિખાસ્પ્ત કિવામા ં આવી હતી અને સધુાિેલી વહીવટી મજૂંિી માટે કાયચપાલક ઇજનેિ દ્વાિા શવભાર્ને િજુ કિવામા ં આવ્યા હતા (રિસેમ્બિ 2015). શવભાર્ે દિખાસ્પ્ત મજૂંિ કિી હતી (ફેબ્રઆુિી 2016 અને ઓક્ટોબિ 2016) અને એ જ ઇજાિદાિને તેણે ટાકેંલા દિોએ કામની સોંપણી કિવાની સરૂ્ના આપી હતી.

બર્ોદિા-ફેદિા માર્ચના 105/0 થી 131/5 રક.મી. મા ં 10 મી. પહોળો કિવો અને 61/4 થી 82/3 મા ંર્ાિ લેનનુ ંકામ મજૂંિ થયેલી વહીવટી મજૂંિીના ભાર્ ન હતા તેમને મોજણી અને તપાસ અહવેાલોનુ ંસમથચન ન હત.ુ

વધમુા,ં સૈધ્ધાશંતક મજૂંિીમા ં જરૂિી હત ુ ં એ મજુબ વધાિાના કામોને AA ના મજૂંિ થયેલા ખર્ચની મયાચદામા ંિાખવામા ંઆવ્યા ન હતા અને નવા AA ની જરૂરિયાત ઉભી થઇ હતી.

આથી, રભાર્ે, દિખાસ્પ્ત કિેલી અશધક બાબતને ધ્યાને લેતા,ં અશધક કામો ટેન્િિની રકિંમતના 181 ટકા હોવાથી વધાિે સ્પ્પધાચતમક દિો મેળવવા માટે આ વધાિાની લબંાઇઓ માટે અલર્ ટેન્િિો આમશંત્રત

કિવાની જરૂિ હતી.

વધાિાનુ ંબાબત

બર્ોદિા થી ફેદિા માર્ચ 105/0 થી 131/5 લબંાઇમા ં10 મી. માર્ચ પહોળો કિવાની વધાિાની બાબત અને રક.મી. 61/4 થી 82/3 ર્ાિ લેનનુ ંકામ

17.06.2014 31.03.2016 રર્શતમા ં

8 શવિમર્ામ-બેર્િાજી માર્ચ રક.મી. 28/500 થી 43/600 રક.મી. ને પહોળો અને મજબતૂ કિવો

16.32

11.87

15.31

3.23

0.08

(28)

3.85

(24) મળૂ અંદાજ 28/5 થી 40/60 રક.મી. લબંાઇમા ં 7 મી. થી 10 મી પહોળો કિવો અને 40/6 થી 43/6 રક.મી. લબંાઇમા ં7 મી. મા ં

કાયચપાલક ઇજનેિે માર્ચની 10 મી. પહોળાઇ પિ એસ.િી.બી.સી. અને િામિના પેઇન્ટીંર્ માટેની અશધક અને વધાિાની બાબત માટે દિખાસ્પ્ત િજુ કિી હતી (જુન 2013). સિકાિે અશધક

રભાર્ે હયાત સપાટી અને પહોળી કિેલી સપાટી વચ્ર્ે પાણીના ચવુાણની બાબતનો રશ્ન મળૂ અંદાજ તૈયાિ કિતી વખત ેઆ પરિબળ ધ્યાનમા ંલેવુ ંજોઇત ુ ંહત ુ ંકાિણ કે માર્ચના બાધંકામમા ં આ હકીકત જાણીતી

31 માર્ચ 2017 ના િોજ પિુા થતા વર્ચ માટેનો ઓ

રિટ અહવેાલ (આ

શથિક ક્ષેત્ર) - 2018 નો અહવેાલ ન.ં1

134 ક્રમાકં કામનુ ંનામ અંદાજીત

રકિંમત

ટેન્ડિ રકમત

કિેલુ ંકામ

(₹

કિોડમા)ં

અશધક/ વધાિાની બાબતોની

રકિંમત (₹ કિોડમા)ં અને ટકાવાિી

અશધક અને વધાિાની બાબતોની

અંદાજીત રકમત (₹ કિોડમા)ં અને ટકાવાિી

કામનો વ્યાપ

અશધક/ વધાિાની બાબતોનો વ્યાપ

ફાઇલો/ પત્રવ્યવહાિમા ંજણાવેલા અશધક/ વધાિાની બાબતોના કાિણો

અશધક/ વધાિાની દિખાસ્તનુ ંઓરડટનુ ંખડંન કામના હુકમની તાિીખ

પણૂભતાની શનયત તાિીખ

પણૂભતાની ખિેખિ તાિીખ

03.04.2013 02.07.2014 15.05.2014

50 મી.મી. બી.એમ., 25 મી.મી. એસ.િી.બી.સી અને િામિના પેઇન્ટીંર્થી સપાટી મજબતૂ કિવી.

કામો મજૂંિ કયાચ હતા (જુન 2013). અશધક અને વધાિાની બાબતોની

જોર્વાઇ, હયાત સપાટી અને પહોળી કિેલી માર્ચની સપાટી વચ્ર્ે પાણીનુ ંચવુાણથી પાયાનો નીર્ેનો ભાર્ બેસી જતો અટકાવવા માટે કિવામા ંઆવી હતી.

છે.

અશધક બાબત

માર્ચની પિેૂપિૂી લબંાઇના 10 મીટિ પહોળાઈમા ંએસ.િી.બી.સી. પિુી પાિવી અને િોસ ડે્રનેજ પહોળી કિવી વધાિાની બાબત

િામિનો ટેક કોટ પિુો પાિવો કુલ 241.48

177.63 259.94

109.59 1.49

151.07

નોંધ: (i) કોલમ ન.ં 4 મા ંટકાવાિીની ર્ણતિી ટેન્િિના દિ મજુબ કુલ અશધકના અને તેની ટેન્િિ રકિંમતના સદંભચમા ંકિવામા ંઆવી છે. (ii) કોલમ ન. 5 મા ંટકાવાિી અશધક અન ેવધાિાના કામોનો કુલ અદાજીત િકમ અન ેકામના અંદાજીત િકમના સદંભચમા ંર્ણવામા ંઆવી છે.

135

પરિશિષ્ટો