સરકારી આસ & કોમસ કોલેજ. વંથલી..જૂનાગઢ....
TRANSCRIPT
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 1
સરકારી આ�સ� & કોમસ� કોલેજ. વંથલી.�.જૂનાગઢ.
�થમ વષ� બી.એ. મનોિવ�ાન
“Basic Psychology Concepts”
(મનોિવ�ાનના મૂળભુત �યાલો)
િવ�ાથ�ઓ માટે વાંચન સાહી�ય
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 2
�કરણ:-1-મનોિવ�ાનનો પ�રચય.
**1. �ા�તાિવક:-
માનવ�ત આજથી દસેક વષ� પૂવ� િહમયુગમાં અિ�ત�વમા ં આવી છે તેમ માનવામાં આવે છે.આ સમયથી માંડી
આજદીન સુધી માનવીએ ઉ�રો�ર િવકાસ સા�યો છે,આદી કાળથી માનવી પોતાના �વન િવશે તેમજ આ િવશાળ
િવ�વ િવશે �ણવાની િજ�ાસા કરતો આ�યો છે.માનવીની આવી િજ�ાસાના પ�રપાક�પે અનેક િવ�ાનોનો જ�મ થયો
છે.માનવીના �વન અને વત�નની સમજૂતી �ા�ત કરવાની િજ�ાસા સંતોષવા માટે મનોિવ�ાનનો ઉ�ભભવ થયો છે.
મનોિવ�ાનનો ઉ�ભભવ અને િવકાસનો ઈિતહાસ ધણો જ રસમય છે.મનોિવ�ાનના િવકાસમાં અનેક
�વાહોએ મહ�વનો ફાળો આ�યો છે.મનોિવ�ાનના િવકાસમાં ��વ�ાન,શરીરિવ�ાન, �વિવ�ાન,ભૌિતકિવ�ાન
વગેરે◌ેએ અગ�યનો ફાળો આ�યો છે.મનોિવ�ાનના અ�યાસ��નો અને અ�યાસપ�ધિતઓ િવષેના બદલાતા
અિભગમોનો �યાલ આવ ેછે.તેમજ મનોિવ�ાનનું વત�માન દિ��બદુ બરાબર સમ�ય છે.મનોિવ�ાનનો ઉ�બભવ અને
િવકાસનો ઈિતહાસ આપણે બ ેિવભાગોમાં ચચ�શું.
(1) મનોિવ�ાનનો પૂવ� વૈ�ાિનક યુગ.
(2) વૈ�ાિનક મનોિવ�ાનનો િવકાસ
આપણે આ બ ેિવભાગોમાં મનોિવ�ાનનો િવકાસ તપાસીએ.
**1. મનોિવ�ાનનો પૂવ�વૈ�ાિનક યુગ:-
આજથી પાંચેક હ�ર વષ� પહેલા ંમાનવીએ પોતાની �તન ેસમજવા �યાસો કયા� હતાં.શ�આતમાં માનવીએ
એવી ક�પના કરી ક ેતેની અંદર બી� કોઈ શિ�ત ક ે��વ છે જે તેના બધા અનુભવો, રોગો અને અસમતોલ વત�ન માટે
જવાબદાર છે.માનવી પોતાના આવા વત�ન માટે તેની અંદર રહેલાં કોઈ શેતાન ક ે�ેતને જવાબદાર લખેતો હતો. વત�ન
સમ�વા માટે આવી કોઈ શેતાન (spirit) અને શેતાન ક ે �ેતની (demon) ક�પનાને શિ�તવાદ (spiritism) અને
�ેતવાદ (demonology) કહ ેછે.આ શિ�ત શેતાનો કે �ેત અનુભવના જગતથી પરનાં ��વો છે.તેથી તેઓને અિત�ાકૃત
(supernatural) ત�વો તરીક ે ઓળખવા લાગે છે.આવા ં ત�વોને આધારે વત�નની સમજૂતી આપતી િવચારધારાને
અિત�ાકૃતવાદ (supernaturalism) કહ ે છે. માનવીની આવી અિત�ાકૃતવાદની િવચારધારાને �ણ હ�ર વષ�
પહેલાંના �ીક ત�વ�ાનીઓએ પડકારી અને માનવીને વહેમ તથા અંધ�વ�ધા જેવી મા�યતા માંથી �કૃિતવાદની
(Naturalism) વૈ�ાિનક િવચારધારા તરફ લઈ �ય છે.
(અ) �ાચીન �ીક ત�વ�ાનીઓનો યુગ:-
ઈ.સ.પૂવ�ના �ીક ત�વ�ાનીઓએ આજથી �ણેક હ�ર વષ� પહેલા ંમનોિવ�ાનના અ�યાસની શ�આત કરી છે.શ�આતના
�ીક ત�વ�ાનીઓએ �કૃિતને સમ�વવા �યાસ કયા� હતો.થે�સે િવ�વની ઉ�પિતને �ાણીને આધારે સમ�વી હેરાકલીટસે
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 3
વા�તિવક ઘટનાના અ�યાસ ઉપર ભાર મૂકી િવ�વની ઉ�પિતના કારણ તરીકે અિ�નને દશા��યું પાયથાગોરાસે િવ�વ
સં�યાને આધારે સમ�વવા �યાસ કયા�.ડેમો�ે�ટસે અ�ઓ �ારા િવ�વને સમ�વીયું અને મનને સૂ�મ પરમા�ં�પ
દશા��યું. એના�ાગોરાસે પરમા�ંની ગોઠવણી અને સંયોજન ઉપર ભાર મૂકી િવ�વને સમ�વવાનો �યાસ કય� હતો.આ
સવ� �ીક ત�વ�ાનીઓએ જડ જગત અંગ ે�ચતન કયુ� અને �કૃિતવાદને િવકસા�યો હતો.
સો�ફ�ટ સમુદાયના િવચારકોએ જડ િવ�વ િવષ ે �ચતન કરવાને બદલે "માનવી" ની સમ�યાઓ િવશે
�યાવહા�રક અને મનોિવ�ાિનક �િ�એ �ચતન કરવાનંુ શ� કયુ�.સો�ફ�ટ ધંધાદારી િશ�ક હતો.�ોટાગોરાસ નામનો સો�ફ�ટે
એક સૂ� આ�યુ.ં" માનવી સવ� ઘટનાઓનું માપદંડ છે ".(man is the measure of all things) આ જ સમયમાં
હીપોકે�ટસે જણા�યું ક ેમાનવશરીર પર પૃ�વી, અિ�ન, વાયુ અને પાણી �ારા રચાયેલંુ છે.ભારતીય ત�વ�ાનમાં પણ પાંચ
મહાભૂતો અંગેની આવી જ િવચારધારાઓ જોવા મળે છે.હીપોકે�ટસે �ય�કત�વનું વગ�કરણ આ�યુ ં હતુ.ંતેણે પીળુ ં
પી��ધાન �ય�કત�વ, કાળું િપ��ધાન �ય�કત�વ તથા કફ�ધાન �ય�કત�વ એવા �ય�કત�વના �કારો દશા��યા હતાં.
સુ�િસ�ધ �ીક ત�વવે�ા સોકે�ટસે પોતાના સુ�િસ�ધ િવધાન "તારી �તની પહેચાન"(know thy self) ની
ઘોષણા �ારા માનવીના ખરા �વ�પ તથા તેના આ�માની ઓળખ પર ભાર મૂ�યો. અહ�થી જ મનોિવ�ાનના અ�યાસોનો
�ારંભ થયો કહેવાય.સો�ે�ટસના િશ�ય �લેટોએ મન અને શરીર વ�ચ ેસવ� �થમ ભેદરેખા દોરી.એ�ર�ટોટલે મન અને શરીર
વ�ચેના સંબંધની ચચૉ કરી. શરીરના કાય�ના અ�યાસ ઉપર ભાર મૂ�યો.એ�ર�ટોટલે મન અને શરીરના કાય�નું બોધનના
�યાપારો,ભાવ�યાપારો અને ચે�ા�યાવારોમાં વગ�કરણ કયુ�.તેણે મન: શિ�તઓ નો િવચારો રજૂ કય� અને સાહચય�ના
િનયમો આ�યા.�મૃિત તથા િશ�ણનો આધાર આ િનયમો ઉપર રહેલો છે.
�ાચીન �ીક ત�વ�ાનીઓએ વ�તુલ�ી વૈ�ાિનક પ�ધિત �ારા અ�યાસ કય� નહોતો.તેઓએ મા� તક�, �ચતન,
ક�પના તથા અંત: ��રણાને આધારે અ�યાસ કય� હતો.તેથી તેઓ અ�યાસોને અવૈ�ાિનક તરીકે ઓળખવામાં આ�યાં છે.
(બ) મ�યયુગમાં મનોિવ�ાનનો િવકાસ:- �ાચીન �ીક સમયના અંત બાદ મ�યયુગનો આરંભ થયો. આ યુગ એ
વહેમ અને અંધ��ધાના યુગ તરીકે ઓળખાય છે.તેન ેઅંધકાર યુગ તરીકે ઓળખવામાં આવે છે.આ સમયમાં ધમ�ને વધ ુ
મહ�વ આપવામાં આ�યું હતુ.ંિ��તી ધમ�ના ઉ�બભવ અને ચચ�ની �થાપના બાદ ધા�મક િસ�ધાંતોના �િતપાદન અને
અથ�ઘટન ન ેમુ�ય �થાન મ�યંુ.પોપની સતાને અિધક મહ�વ મ�યુ.ંતેથી આ યુગમા ંઅ�ય કોઈ િવચારસરણીનો િવકાસ થઈ
શ�યો નથી.કોઈ િવચારકોએ અગ�યના ફાળો આ�યો નથી.તેથી મ�યયુગ દરિમયાન મનોિવ�ાનનો િવકાસ અટકી ગયો
હતો.
(ક) નવ ��ૃિતકાળ દરિમયાન િવકાસ:- સોળમી સદીન ેનવ ��ૃિતકાળ કહ ે છે.આ સમય દરિમયાન �ાનની
દરેક �દશામાં નવા નવા િવચારો તથા �િ��બદુનો િવકાસ થયો.ખગોળશા��, ભૌિતકશા��, શરીરિવ�ાન અને �વિવ�ાન
�ે� ેઅનેક નવા સંશોધન થવા લા�યાં.મનોિવ�ાનનો પણ આ સમય દરિમયાન િવકાસ થવા લા�યો.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 4
ફે�સ ત�વ�ાની ડેકાટ� મન અને શરીરને િભ�ન બતા�યાં અને માનવ તથા �ાણી વત�ન વ�ચે તફાવત
બતા�યાં.માનવવત�ન બૌ��ક છે તથા �ાણી વત�ન યાંિ�ક છે.ડેકાટ� જ�મ�ત િવચારો ઉપર ભાર મૂ�યો હતો. �પીનોઝાએ
માનિસક ��યાઓ તથા શા�રરીક ��યાઓના એક જ ત�વના બ ેપાંસા તરીકે દશા�વી �પીનોઝાએ મન અને શરીરના વ�ચેના
સંબંધને સમાન તરીકે દશા��યો.જમ�ન ત�વ�ાની લાઈબિન�ઝે મન અને શરીરને િભ�ન દશા��યા અને જણા�યું કે શારી�રક
�યાપારો અને માનિસક �યાવારો વ�ચેના સંબંધ " પૂવ� િનિ�વત �યવ�થા " ને લીધે હોય છે.લાઈબિન�ઝે �પ�તા અને
સમાનતાની મા�ા �માણે માનિસક ��યાઓની ક�ાઓ પાડી છે.ડેકાટ�, �પીનોઝા અને લાઈબિન�ઝની િવચારધારાને
બૌ��કવાદ (Rationalism) તરીકે ઓળખવામાં આવે છે.
અઢારમી તથા ઓગણીસમી સદીમાં ��લે�ડના અનુભવવાદ(Empiricism) ની નવી ધારા િવકાસ
પામી.થોમસ હોઈઝે તેની શ�આત કરી.પરંતુ જહોન લોકે અનુભવવાદન ે િવકસા�યો.લોક ે જ�મ�તના િવચારોની
મા�યતાનું ખંડન કયુ� અને ક�ુ ં ક ે "મન એ કોરી �લેટ જેવું છે જેમાં અનુભવ �ારા �ાન�પી રેખાઓ પડે છે."બક�લે એ
અનુભવવાદન ેિવકસાવી જણા�યુ ંક"ેવ�તુના અિ�ત�વનો આધાર ��ય�ીકરણ ઉપર રહેલો હોય છે." ડેિવડ �ુમે તો એટલી
હદ સુધી જણા�યું ક ે મન જેવી કોઈ ચીજ જ નથી.મન તો મા� સંવેદનો અને તેની �િતમાઓનો સં�ા�વાહ જ
છે.અનુભવવાદીઓએ હાટ�લી, બેઈન,િમલ, �ાઉન અને હબા�ટ� િવકસા�યો.અનુભવવાદીઓએ િનરી�ણ પ�ધિત ઉપર
ભાર મૂ�યો હતો. જમ�ન ત�વ�ાની ઈમે�યુઅલ કે�ટે બૌ��કવાદ અને અનુભવવાદનો સમ�વય કય� અને આ�માના �યાલને
મનોિવ�ાનમાંથી િતલાંજલી આપી.કે�ટે મનોિવ�ાનને આનુભિવક િવ�ાન તરીકે દશા��યુ.ંજમ�નીમાંહબા�ટે સાહચય�વાદનો
(Associationism)િવકાસ કરી મનોિવ�ાનનું સવ� �થમ પુ�તક લ�યુ.ંઓગણીસમી સદીના પૂવા�ધમાં મનોિવ�ાનના
અનેક પુ�તકો �કાિશત થયા.ં
ઓગણીસમી સદીના મ�યભાગમાં પૂવ� વૈ�ાિનક મનોિવ�ાનનો યુગ પૂરો થયો.કેવળ કા�પિનક અને અસંગત
�યાલો દૂર થવા લા�યાં અને મનોિવ�ાન આનુભાિવક પાયા પર મૂકાયું.તરંગમય િવચારણાને બદલે વા�તિવક આનુભાિવક
િનરી�ણ અને પૃ�થકરણની પ�ધિત અપનાવવામાં આવી.
**૩.વૈ�ાિનક મનોિવ�ાનનો િવકાસ:-
વૈ�ાિનક મનોિવ�ાનનો િવકાસ ૧૯મી સદીના ઉતાધ�માં થયો છે.વૈ�ાિનક મનોિવ�ાનના વત�નના વ�તુલ�ી અ�યાસ
માટે િનરી�ણ અને �યોગની પ�ધિતને અપનાવી છે.
ઈ.સ.૧૮૭૯મા ં જમ�નીમાં લીપઝ�ગ યુિનવ�સટી ખાતે �ોફેસર વુ�ટ ે મનોિવ�ાનની સવ� �થમ �યોગશાળા
�થાપી અને માનિસક ��યાઓનો અ�યાસ કરવા માટે �યોગો કયા�.વુ�ટ ેસંવેદન, લાગણી, �િતમા અને �િત��યા સમય
અંગ ે �યાસો કયા� હતા.વુ�ટેના �યોગશાળામાં તાલીમ પામેલ તેના િવધાથ�ઓએ અમે�રકા તથા ઈ�લે�ડ ખાતે
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 5
�યોગશાળાઓ �થાપી, �ાયોિગક મનોિવ�ાનનો િવકાસ કયા�. મનોિવ�ાનમાં �યોગ પ�ધિતને અપનાવવાથી તે ખરા
અથ�માં િવ�ાન બ�યંુ છે,અને વત�નનો વ�તુલ�ી �િ�એ અ�યાસ થવા લા�યો છે.
શરીરિવ�ાન તથા �વિવ�ાનના સંશોધનોની અસર મનોિવ�ાન ઉપર ધણી જ થઈ છે.શરીરવૈ�ાિનકોએ મગજ,
કરોડર�જુ, �ાનેિ��ય તથા �નાયુઓ ઉપર સંશોધન કયા� અને મનોવૈ�ાિનક �િ�એ મહ�વનો ફાળો આ�યો છે.શ�આતનુ ં
�ાયોિગક મનોિવ�ાન શરીરલ�ી મનોિવ�ાન હતુ.ં શરીરિવ�ાનની �િ�એ મનોિવ�ાનનાંપુ�તકો પણલખાયાં.ડા�વનના
"ઉ��ાંિતવાદ"ની અસર મનોિવ�ાન ઉપર પડી અને મનોિવ�ાનમાં તુલના�મક અને િવકાસા�મક અિભગમોનો િવકાસ
થયો.
ભૌિતકશા��ે પણ વૈ�ાિનક મનોિવ�ાનના િવકાસમાં મહ�વનો ફાળો આ�યો છે.જમ�ન મનોિવ�ાન ભૌિતકશા��
ઉપર રચાયેલંુ છે.વેબર અને ફેકનરના �ાયોિગક અ�યાસોને લીધ ેમનોભૌિતકશા��નો (Psychophysics) િવકાસ થયો
છે.
િચ�ક�સાશા��ે પણ વૈ�ાિનક મનોિવ�ાનના િવકાસમા ંઅગ�યનો ફાળો આ�યો છે.માનિસક રોગોનાં િનદાન અને
સારવાર માટે અનેક નવી પ�ધિતઓ શોધવામાં આવી અને તેને પ�રણામે "મનોિવકૃિતના મનોિવ�ાન" નો જ�મ
થયો.ડૉ.શાકા�ટ,�ુયર, ફોઈડ, યુંગ, એડલર વગેરેએ મનોરોગીઓની સારવાર માટે ખૂબ જ �યાસો કયા�.િહ�ટી�રયાની
િચ�ક�સા કરવા માટે સંમોહન (હી�નોટીઝમ) નો ઉપયોગ થયો.આ રીતે મનોિચ�ક�સાશા��નો િવકાસ થયો.
બાળક અને �ાણી વત�નનો વૈ�ાિનક રીતે અ�યાસ થયો, જેન ે પ�રણામે બાળમનોિવ�ાન તથા �ાણી
મનોિવ�ાનનો ઉ�ભવ થયો.મનોવૈ�ાિનક કસોટીઓનો િવકાસ થયો.ફા�સમા ંબીને અને સાયમને બુ�� કસોટીઓની રચના
કરી.અમે�રકામાં �ો.ટમ�ને બુ��કસોટીઓનું અં�ે�મા ંભાષાંતર કયુ�.ગા�ટન અને કેટેલે �ય�કતગત િભ�નતાની કસોટીઓ
રચી.
વૈ�ાિનક મનોિવ�ાનના િવકાસને લીધે મનોિવ�ાનના અ�યાસ ��વો તથા અિભગમોમાં �યાપક પ�રવત�ન
આ�યું.આ�મ,મન ક ે ચેતનાના અ�યાસના બદલે વત�નનો વ�ૈાિનક અ�યાસ કરવાનો અિભગમ િવકાસ પા�યો. આવો
અ�યાસ માટે તક�, ક�પના, તરંગ ક ેઅંત: ��રણાને બદલે વ�તુલ�ી િનરી�ણ અને વૈ�ાિનક પ�ધિતઓ અપનાવવામાં
આવી છે.
**૪.મનોિવ�ાનનો વત�માન દર�જો:-
મનોિવ�ાન એક સમય ેત�વ�ાનની શાખા ગણાતંુ હતુ.ંએક સમયે અધ�િવ�ાન(Pseudo science) ગણાતંુ
હતુ.ંપરંતુ આધુિનક મનોિવ�ાન ખરેખરા અથ�માં �વતં� િવ�ાન બ�યંુ છે.તે ભૌિતકશા��, શરીરિવ�ાન તથા �વિવ�ાન
જેવા �ાકૃિતક િવ�ાનોની હરોળમાં બેસવા માટે સમથ� બ�યંુ છે.�ાકૃિતક િવ�ાનોની િનરી�ણ અને �યોગની પ�ધિત
અપનાવી મનોિવ�ાન વત�નનો વ�તુલ�ી �િ�એ અ�યાસ કરે છે.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 6
આજનંુ મનોિવ�ાન પોતાની સીમા મયા��દત રાખવા માંગતંુ નથી.આધુિનક મનોિવ�ાન ન ે�વનના દરેક �ે�માં જ
પલા�યું છે.કેળવણી,�યાપાર, ઉધોગ, ગુના સંશોધન, િચ�ક�સા વગેર ે �ે�ોમાં મનોિવ�ાન મહ�વનુ ં માગ�દશ�ન પૂ� ં પાડે
છે.આન ે પ�રણામે મનોિવ�ાનની અનેક શાખાઓ િવકાસ પામી છે.આધુિનક મનોિવ�ાન �યવહારલ�ી બ�યંુ
છે.મનોિવ�ાન માનવ�વનની અનેક સમ�યાઓ ઉકેલવા માટે મહ�વનુ ં�યવહા�રક માગ�દશ�ન આપે છે.
અંતમાં આપણે કહી શકીએ કે મનોિવ�ાને ઘણા જ ટુંકા ગાળામા ં ધણી િસ�� હાંસલ કરી છે.વૈ�ાિનક
મનોિવ�ાનના િવકાસને હજુ મા� ૧૦૦ વષ� થયાં છે.તેથી જ કહેવામાં આવે છે કે "મનોિવ�ાનનો ભૂતકાળ લાંબો તેનો
ઈિતહાસ ટુંકો છે."
**મનોિવ�ાનની �યા�યાઓ:-
સામા�ય માનવી એમ માને છે ક ેસામી �ય�કતના માનસને, �વભાવન,ે �વૃિતને ક ેવતુ�ણકને તેના ચહેરા ઉપરના
ભાવો �ારા �ણવા માટેનું િવ�ાન એટલ ે' મનોિવ�ાન '.મનોિવ�ાન એક �દુગરની માફક સામેની �ય�કત જોઈન ેતેના
િવષ ેસંપૂણ� �યાલ મેળવી શકે છે અને તેને પોતાની ઈ�છાને અનુ�પ બનાવી શકે છે.પરંતુ સામા�ય માનવીનો મનોિવ�ાન
અંગેનો આવો �યાલ બરાબર નથી.
મનોિવ�ાન એક �વતં� િવ�ાન તરીકે છે�લાં ૧૦૦ વષ�માં જ અિ�ત�વમાં આ�યું છે.જમ�ન ત�વ�ાની �ડો�ફે
"Psychology " શ�દ �યો�યો હતો.દરેક માનવીને પોતાનો �વભાવ તથા પોતાની �તન ેઓળખવાની િજ�ાસા હોય
છે. માનવી પોતાની આસપાસ ફેલાયેલા માનવ મહેરામણને પણ પહેચાનવાની ઉ�સુ�તા હોય છે.પોતાની �ત અને
જગતના અ�ય માનવબંધુઓને સમજવાની પહેચાનવાની િજ�ાસામાંથી મનોિવ�ાનનો ઉ�ભવ થયો છે.
એક િવ�ાન તરીકે મનોિવ�ાન માનવ�વભાવ,માનવ �વૃિત ક ેવત�નના અ�યાસ કરે છે અને તેઅંગેના િસ�ધાંતો
આપે છે.
**૨.મનોિવ�ાનની િવિવધ �યા�યાઓ:-
�ાચીન �ીક ત�વ�ાનીઓથી માંડીને આધુિનક વૈ�ાિનક યુગ સુધીમાં મનોિવ�ાનની અનેક �યા�યાઓ
આપવામાં આવી છે.જેમ જેમ મનોિવ�ાનનો િવકાસ થતો ગયો,તેમ તેમ તેમાં અવનવા ંસંશોધનો થવા ગયાં અને તેથી
તેનું �િ��બદ ુબદલાતંુ ગયુ ં છે.િવિવધ તબ�કાઓમાં મનોિવ�ાનમાં જે જુદી �યા�યાઓ આપવામાં આવી છે તે આપણે
અહ�યા તપાસીએ અને તેમાંથી મનોિવ�ાનની યો�ય �વીકાય� અને સવ�મા�ય �યા�યા ન�કી કરીએ.
(અ) મનોિવ�ાનની જુની �યા�યાઓ:-
મનોિવ�ાનની િવિવધ જુની �યા�યાઓ નીચે �માણે છે.:-
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 7
1. મનોિવ�ાન આ�માનંુ િવ�ાન છે.:-
મનોિવ�ાનને અં�ે�માં Psychology કહ ેછે.�યુ�પા�ની �િ�એ આ શ�દ બે �ીક શ�દોનો બનેલો છે:
(1) Psyche.
(2) Logos.
આનો અથ� આ �માણે થાય છે: Psyche એટલ ે આ�મા (soul) અને Logos અટલે િવ�ાન (science) તેથી
�યુ�પિત અનુસાર "મનોિવ�ાન એ આ�માનંુ િવ�ાન છે" તેવી જ �યા�યા સવ� �થમ આપવામાં આવે છે.મનોિવ�ાનની
આ સૌથી જુની �યા�યા છે.
**ટીકા:-આ �યા�યા ત�વ�ાનયુ�ત છે;તેથી તે �વીકાય� નથી.આ�માનો �યાલ આ�યાિ�મક છે. જેનો વૈ�ાિનક પ�ધિતથી
અ�યાસ થઈ શ�યો નથી.મનોિવ�ાન એક �ાકૃિતક િવ�ાન હોવાથી તેમાં કોઈપણ �કારના આ�ાિ�મક તથા �ાિ�વક
�યાલને �થાન હોઈ શકે નહ�. ૧૭મી સદી બાદ આ�માના �યાલો ન ે મનોિવ�ાનના �ે�માંથી સદંતર િતલાંજિલ
આપવામાં આવી છે.આધુિનક મનોિવ�ાનમાં આવી ત�વ�ાન યુ�ત તથા આ�યાિ�મક �યા�યાન ેકોઈ જ �થાન નથી.
(2) મનોિવ�ાન મનનંુ િવ�ાન છે.:-
આ�મા શ�દ �યોગ માટે ઉઠેલા િવરોધને લીધે psyche શ�દનો અથ� mind = "મન" કરવામાં આ�યો.આ
ઉપરથી "મનોિવ�ાન એ મનનંુ િવ�ાન છે,"તેવી �યા�યાઓ આપવામાં આવી છે.
**ટીકા:- આ �યા�યા સામે પણ અનેક વાધાંઓ રજૂ કરવામા ંઆ�યાછે."મન"શ�દ એ અનેક અથ� છે.મન એ �વતં�
અિ�ત�વ છે.ખ�ં મનને કેવી રીતે �ણી શકાય?."મન" િવષ ે આવા અનેક ��નો ઉઠાવવામાં આ�યાં છે.મનનો
અ�યાસ,મનેિવ�ાન ઉપરાંત તક�શા��, નીતીશા�� તથા સ�દય�શા�� પણ કરે છે.મનને બતાવી શકાતંુ નથી, મનના
અિ�ત�વને �ાયોિગક અ�યાસ �ારા પૂરવાય કરી શકાતંુ નથી.તેથી આ �યા�યા �વીકાય� બનતી નથી.આ �યા�યાનો સૌથી
�બળ િવરોધ વત�નવાદી મનોિવ�ાિનક વોટસને કયા� હતો.વોટસને આ�મા અને મન જેવા અવૈ�ાિનક ��યયો ન ે
મનોિવ�ાનના �ે�માંથી હાંકી કાઢવાની ઝંુબેશ ઉઠાવી હતી.આધુિનક મનોિવ�ાન આ �યા�યા �વીકારતું નથી.
3. મનોિવ�ાન એ ચેતાતં�નંુ િવ�ાન છે:-
�ો.વુ�ટ ેમનોિવ�ાનની �યોગશાળા �થાયી તથા જણા�યું ક ેમન એ ચેતનાવ�થાનો સમૂહ છે.તેથી મનોિવ�ાનનો
મુ�ય િવષય ચેતનઅવ�થાનો અ�યાસ કરવાનો છે.�ો.વુ�ટ ે ના મતે "મનોિવ�ાન” એ ચેતનાનો અ�યાસ કરતંુ િવ�ાન
છે." ટીશનર, સ�લી, િમલ, બેઈન વગેરે એ આ �યા�યાઓ �વીકારી હતી.
**ટીકા :- આ �યા�યા પણ અ�વીકાય� છે.ચેતન અવ�થા ઉપરાંત અધ� ચેતન તથા અચેતન અવ�થાઓ પણ છે,જેનો આ
�યા�યામાં કંઈ જ િનદ�શ મ�તો નથી. ડૉ.ફૉઈડ આ �યા�યાનો સખત િવરોધ કયા� હતો, કારણ કે આ �યા�યા �ારા
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 8
અચેતન મન િવષ ેકોઈ ઉ�લેખ મળતો નથી.તેથી આ �યા�યા સંકુિચત છે.આધુિનક મનેિવ�ાનના કાય��ે�ની �િ�એ આ
�યા�યાઓ અપૂણ� છે.
૪. મનોિવ�ાન માનિસક ��યાઓનો અ�યાસ કરતંુ િવ�ાન છે:-
િવિલયમ જે�સે આ �યા�યા આપી હતી.તેના મત �માણે "મનોિવ�ાન"એ માનિસક �વન અને તેની
પ�રિ�થિતનંુ િવ�ાન છે" કુ�પે અને ટીશનરે પણ આ �યા�યા �વીકારી હતી.
** ટીકા:- માનિસક ��યાઓને વ�તુલ�ી �િ�એ અ�યાસ થઈ શકતો નથી.અ�યાસએ િવ�ાનની �થમ આવ�યકતા
છે.તેથી આ �યા�યા પણ સવ�મા�ય થઈ શકી નથી.
** મનોિવ�ાનની આધુિનક �યા�યાઓ:-
૧. મનોિવ�ાનએ વત�નનું િવ�ાન છે:-
આધુિનક મનોવૈ�ાિનકો મનોિવ�ાનને વત�નના િવ�ાન તરીકે દશા�વ ેછે.િવિલયમ મેકડુગલ મનોિવ�ાનને વત�નના
િવ�ાન તરીકે દશા�વ ેછે, પણ તે વત�નને હેતુલ�ી સમજે છે અન ેમાનિસક ��યાઓને �વીકારે છે વોટસનના મનોિવ�ાનન ે
કેવળ વત�નનો અ�યાસ કરતા િવ�ાન તરીકે દશા�વ ે છે.વોટસનના મત �માણે જડ �િત�ેપ ��યા�પ હોય છે અને તે
શારી�રક ��યા�પ ેહોય છે.
૨. મનોિવ�ાન માનિસક અને શા�રરીક ���યાઓનો અ�યાસ કરતંુ િવ�ાન છે :-
આ �યા�યા હે�ી ગેરેટ આવે છે.વત�ન શ�દનો સાચો અથ� કરવામાં આવે તો તેમાં માનિસક ���યા અને શારી�રક
���યા એ બં�ને સમાઈ �ય છે.વત�ન એટલે માનિસક �વૃિત અને શા�રરીક ��યા �વૃિત.માનિસક �વૃિત મન �ારા થાય છે
અને શારી�રક �વૃિત શરીર �ારા થાય છે.વત�નમાં બં�ને નો સમાવેશ થાય છે.
૩. અ�ય �યા�યાઓ:-
મનોિવ�ાનની કેટલીક આધુિનક �યા�યાઓ નીચ ેમુજબ છે.:
૧) કાલ� બન�હાટ�:-
“મનોિવ�ાન એ �ય�કતની �વૃિતઓનો વૈ�ાિનક અ�યાસ છે.”
૨) એન.એલ.મન :-
“મનોિવ�ાન એ વત�નનું એ વૈ�ાિનક સંશોધન છે”.
૩) િપ�સબરી :-
“મનોિવ�ાન એ માનવવત�નનુ ંિવ�ાન છે.”
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 9
૪) આર.એસ.વુડવથ� :-
“મનોિવ�ાન વાતાવરણના સંદભ�મા ંથતી �ય�કતની �વૃિતઓનું િવ�ાન છે”
૫) �ો. ઈ. એલ. કેલી :-
“મનોિવ�ાન એ માનવીના સમ� વત�નનો અ�યાસ કરે છે”
૬) જે.પી.ગી�ફોડ� :-
“મનોિવ�ાન એ સ�વ�ાણીના વત�નનો અ�યાસ કરતુ િવ�ાન છે.”
૭) મોગ�ન અને �કગ :-
“મનોિવ�ાન �ાણી તથા માનવવત�નનો વૈ�ાિનક રીતે અ�યાસ કરે છે.ઉપરો�ત �યા�યાઓના આધારે
મનોિવ�ાનની સવ�મા�ય �યા�યા આ�તાં કહી શકીએ કે મનોિવ�ાન એ માનવી તથા �ાણી વત�નનો અ�યાસ કરતંુ
�ાકૃિતક િવ�ાન છે.”
મનોિવ�ાનની �યા�યા કાળ�મે બદલાતી રહ ે છે.આના સંદભ�માં વુડવથ� કહ ે છે ક ે "મનોિવ�ાન ે સૌ �થમ આ�માને
ખોયો,�યારબાદ મન અને ચેતનાને ગુમા�યાં અને છેવટ ેએક �કારના વત�નન ેવળગી રહ ેછે."(First psychology lost
its soul, then it lost mind, then it lost its consciousness. it still has baheviour of a kind)."
** આધુિનક મનોિવ�ાનનું �વ�પ:-
૧) �ા�તાિવક: (મનોિવ�ાન એક િવ�ાન તરીકે) :-
મનોિવ�ાનવત�નનો અ�યાસ કરતંુ િવ�ાન છે.િવ�ાન એટલ ે પ�ધિતસરનું �ાન.કોઈપણ િવષયના પૂવ��હરિહત
પ�ધિતસરના વ�તુલ�ી અ�યાસ �ારા �ા�ત થતા �ાનને િવ�ાન કહ ે છે.િવ�ાન કોઈ ચો�કસ િવષયનો વૈ�ાિનક
પ�ધિતથી અ�યાસ કરે છે.મનોિવ�ાન એક િવ�ાન હોવાથી તે �ાણી અને માનવવત�નનો પ�ધિતસર રીતે અ�યાસ કરે
છે.આ માટે વૈ�ાિનક પ�ધિતઓનો ઉપયોગ કરી વત�ન અંગેના િસ�ધાંતો તારવે છે.એક વૈ�ાિનક અ�યાસ તરીકે
મનોિવ�ાનના �વ�પમાં નીચેના મુ�ય મુદા્ઓ આપણે દશા�વી શકીએ.
(૧) મનોિવ�ાન �ાકૃિતક િવ�ાન છે.
(૨) મનોિવ�ાન જૈવકીય િવ�ાન છે.
(૩) મનોિવ�ાન �ય�કતલ�ી િવ�ાન છે.
(૪) મનોિવ�ાન સામાિજક િવ�ાન છે.
(૫) મનોિવ�ાન �ાયોિગક િવ�ાન છે.
(૬) મનોિવ�ાન આંકડાશા��ીય િવ�ાન છે.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 10
હવે,આપણે મનોિવ�ાનના એક િવ�ાન તરીકેના ઉપરના ંલ�ણો િવગત વાર સમ�એ.
(૨).મનોિવ�ાન �ાકૃિતક િવ�ાન તરીકે :-
િવ�ાનના મુ�ય બ ે�કારો છે.
(૧) �ાકૃિતક િવ�ાન
(૨) આદશ�લ�ી િવ�ાન.
�ાકૃિતક િવ�ાનો જગતની વ�તુઓનો તેના વા�તિવક �વ�પમા ંજ અ�યાસ કરે છે.આદશ�લ�ી િવ�ાનોનો અમુક
આદશ� કે મૂ�યો કે ધોરણોલ�મા ંરાખીને જગતની વ�તુઓનો અ�યાસ કરે છે." શુ ં છે " એ �ાકૃિતક િવ�ાનોનો િવષયો
છે."શુ ંહોવુ ંજોઈએ"એ આદશ�લ�ી િવ�ાનોનો િવષય છે.દા.ત.,"�વન કેવુ ંછે" એ �ાકૃિત િવ�ાનનો અ�યાસ છે;�યારે
"�વન કેવુ ંહોવુ ંજોઈએ" એ આદશ�લ�ી િવ�ાનોનો અ�યાસ છે.
મનોિવ�ાન એક �ાકૃિતક િવ�ાન છે.તે વા�તિવક િવ�ાન છે.તે આદશ�લ�ી િવ�ાન નથી.મનોિવ�ાન માનવી
તથા �ાણી િવ�ાનનો અ�યાસ વા�તિવક રીતે કરે છે."વત�ન કેવુ ં છે" એતેનો અ�યાસ િવષય છે.વત�નમાં વા�તિવક રીતે
અ�યાસ કરવા માટે તે વ�તુલ�ી વૈ�ાિનક પ�ધિતનો ઉપયોગ કરે છે.મનોિવ�ાન િનરી�ણ, �યોગ અને અ�ય વૈ�ાિનક
પ�ધિતઓને આધારે વત�ન ને લગતાં સવ� સામા�ય િસ�ધાંતો તારવે છે.મનોિવ�ાન માનવીના આવેગો,�મૃિત, િવચારણા,
સંઘષ�, ટેવો વગેરે િવષ ેવા�તિવક અને હકીકતલ�ી રીતે અ�યાસ કરે છે અને તેન ેલગતા ંસામા�ય િસ�ધાંતો તારવે છે તેથી
મનોિવ�ાન એક �ાકૃિતક િવ�ાન છે.મનોિવ�ાન અનુભવ ઉપર ભાર મૂકે છે, તેથી તે આનુભાિવક િવ�ાન (Empirical
Science) છે.
આદશ�લ�ી િવ�ાનો કોઈ આદશ� ક ેધોરણને લ�મા ંરાખીને પોતાના િવષયોનો અ�યાસ કરે છે.વ�તુ જેવી છે તેના કરતા ં
વ�તુ કેવી હોવી જોઈએ તે બતાવવામાં તેમને બતાવવામાં તેમને વધારે રસ છે. તક�શા��, નીિતશા��,અને સ�દય�શા��
એ આદશ�લ�ી િવ�ાન છે.આધુિનક મનોિવ�ાન પણ અમુક વત�નોનાં આદશ� �વ�પો વણ�વે છે.તે અમુક વત�નોના
આદશ�ને કે��મા ં રાખી વત�ન કેવી રીતે કરવું જોઈએ તે પણ દશા�વ ે છે.જેમકે આવેગોનુ ં િનયં�ણ કેવી રીતે કરવું,
�યવસાયની પસંદગી કેવી રીતે કરવી, િશ�ણને કઈ પ�ધિત �ારા કાય��મ ક ે અસરકારક બનાવી શકાય, િવધાથ�ઓેએ
અ�યાસ કેવી રીતે કરવો જોઈએ, ખરાબ ટેવો કેવી રાતે દૂર કરવી અને સારી ટેવો કેવા રીતે પાડી શકાય, �વનસાથીની
પસંદગી કેવી રીતે કરવી, સુખી દાંપ�ય�વનની િસ�ધ કરવા શુ ંકરવું જોઈએ કે ઉધોગમાં માનવીય સંબંધો કેવી રીતે �થાપી
શકાય વગેરે ��વો અમૂક આદશ� કે ધોરણો લ�માં રાખી મનોિવ�ાન ચચ� છે.આમ આધુિનક મનોિવ�ાન માનવ વત�નનો
આદશ�કે��ી અ�યાસ પણ કરે છે, તેથી આદશ� લ�ી િવ�ાન પણ કહ ેછે.આ રીતે આધુિનક મનોિવ�ાન �ાકૃિતક તેમજ
આદશ�લ�ી િવ�ાન બને છે.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 11
(૩) મનોિવ�ાન જૈવકીય િવ�ાન તરીકે:-
મનોિવ�ાન �ય�કતના વત�ન કરતંુ િવ�ાન છે.�ય�કત સમ�ત �ાણીના વગ�ના એક અંશ સમાજ છે.માનવશરીરનું
ઘડતર જૈિવક ���યા �ારા (Biological Process) થાય છે.તેથી �યાંસુધી જૈિવક ���યાને સમ�એ નહ� �યાંસુધી
માનવીની િવશેષતાઓ અથવા વત�ન સંબંધી ખાિસયતોને સમ� શકીએ નહ�.તેથી મનોિવ�ાન જૈિવય ���યાઓને લ�મા ં
રાખી વત�નન ેઅ�યાસ કરે છે.આમ, મનોિવ�ાન જૈવકીય િવ�ાન પણ છે.
�વિવ�ાન(Biology)જૈિવક ���યાનો અ�યાસ કરે છે.મનોિવ�ાનનો અ�યાસ �વિવ�ાનના અ�યાસ �ારા
જ શ�ય બને છે.�વિવ�ાનનો અ�યાસ મનોિવ�ાનને અનુવંશ,�ેરણા,ચેતાતં� વગેરેન ેસમજવામાં મદદ�પ નીવડે છે.આ
સવ� જૈવ�કય ���યાઓને આધારે મનોિવ�ાન વત�નની વૈ�ાિનક રીતે સમજૂતી આપી શકે છે.
(૪) મનોિવ�ાન સામાિજક િવ�ાન તરીકે:-
માનવી એક સામાિજક �ાણી છે.માનવીનંુ વત�ન પાર�પા�રક સામાિજક આંતર��યાઓ અને સામાિજક સંબંધોને
લીધે આકાર પામે છે.તેથી માનવવત�ન નો અ�યાસ કરવા માટે મનોિવ�ાનને સામાિજક વાતાવરણ પણ લ�મા ંરાખવું
જ�રી છે.માનવવત�નની સમજુતી આપવા માટે સમાજશા�� જેવા સામાિજક િવ�ાનોની પ�ધિત મનોિવ�ાન અપનાવે
છે.જુદી જુદી સામાિજક િવ�ાનોની પ�ધિત મનોિવ�ાન અપનાવે છે.જુદી જુદી પ�રિ�થિતમા ંરહેતા માનવીનંુ વત�ન જુદુ ં
જુદું જોવા મળે છે.મનોિવ�ાન સામાિજક પ�રિ�થિત લ�માં રાખી વત�નનો અ�યાસ કરે છે.તેથી મનોિવ�ાન એ
સામાિજક િવ�ાન પણ છે.
(૫) મનોિવ�ાન �ય�કતલ�ી િવ�ાન તરીકે :-
મનોિવ�ાન માનવતાનો અ�યાસ કરે છે.દરેક માનવીમાં �ય�કતગત ખાિસયતો રહેલી હોય છે.દરેક માનવી
�ય�કતગત િભ�નતાઓ જોવા મળે છે.મનોિવ�ાન માનવી ની �ય�કતગત િવશેષતાઓ તથા િભ�નતાઓ લ�માં રાખી
વત�નો અ�યાસ કરે છે,�યારે તે મનોિવ�ાન એક �ય�કતલ�ી િવ�ાન છે. �ય�કતની બુ��, અિભ�િચઓ,
અિભયો�યતાઓ, મનોવલણ, �વભાવ વગેરેમા ંિભ�નતા રહેલી હોય છે.તેથી આ સવ� �ય�કતલ�ી ખાિસયતો �ણવા માટે
િવિવધ કસોટીઓની રચનાઓ મનોવૈ�ાિનકોએ કરી છે.આવી કસોટીઓના આધારે માનવીની �ય�કતગત આગવી
ખાિસયતો અને િવિશ�તાઓ �ણી શકાય છે.આમ મનોિવ�ાન �ય�કતલ�ી છે.
(૬) મનોિવ�ાન �ાયોિગક િવ�ાન તરીકે:-
અ�ય �ાકૃિતક િવ�ાનોની જેમ મનોિવ�ાન પણ �ાયોિગક પ�ધિતનો ઉપયોગ કરે છે.આધુિનક મનોિવ�ાનનું
�વ�પ �ાયોિગક છે.મનોિવ�ાનની સૌ �થમ �યોગશાળા �ો.વુ�ટ ેજમ�ની ખાતે લીપ�ઝગ ખાતે �થાયી �યારથી માંડીને
આજ સુધી અનેક મનોવૈ�ાિનકોએ િવિવધ �કારનું �યોગતં� ઉપયોગમાં લઈ માનવવત�નની સમજુતી આપવા �યાસો
કયા� છે.મનોવૈ�ાિનકોએ સંવેદન,��ય�ીકરણ,આવેગ, �મરણ,િવ�મરણ, િશ�ણ, િવચારણા,�યાન વગેરે ���યાઓ િવષ ે
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 12
િવિવધ �કારના �ાયોિગક અ�યાસો કયા� છે.મનોિવ�ાનની અ�ય શાખાઓ પણ �ાયોિગક પ�ધિતનો ઉપયોગ કરે છે.આ
રીતે આધુિનક મનોિવ�ાનનું �વ�પ �ાયોિગક બનતંુ �ય છે.
(૭) મનોિવ�ાન આંકડાશા��ીય િવ�ાન તરીકે:-
આધુિનક મનોિવ�ાનમાં આંકડાશા��ીય પ�િતઓનો પણ ઉપયોગ થાય છે.બુ��,અિભ�િચ, મનોવલણો વગેરેના
માપન માટે આંકડાશા��ની પ�િતઓનો ઉપયોગ થાય છે.િવિવધ �કારનાં માપન માટે મનોવૈ�ાિનકો આંકડાશા��નો
ઉપયોગ કરે છે.મનોવૈ�ાિનકો આલેખોનો ઉપયોગ કરી વત�નન ેસમ�વ છે.મનોિવ�ાનમાં માપન અને આંકડાશા��ના
ઉપયોગને લીધે મનોમાપનશા�� (Psychometric) નામની મનોિવ�ાનની એક શાખા અિ�ત�વમાં આવી છે.
(૮) અ�ય �ાકૃિતક િવ�ાનોમાં મનોિવ�ાનનું �થાન.-
અમે�રકામાં કેટલીક યુિનવ�સટીઓમાં મનોિવ�ાનને જૈિવક િવ�ાનો સાથે મૂકે છે.�યારે કેટલીક યુિનવ�સટીમાં
તેને સામાિજક િવ�ાનો સાથે મૂકવામાં આવે છે.તેથા અ�ય, �ાકૃિતક િવ�ાનોમાં
મનોિવ�ાનનું �થાન શુ ંછે,તે ��ન સહેજ થાય છે.
નીચેની �ેણી�મ તરફ નજર ફેરવો:-
ભૌિતકિવ�ાનો,�વિવ�ાન જડ �દાથ�ના અ�યાસ,સ�વ �ાણીનો અ.
મનોિવ�ાન,સામાિજક િવ�ાનો,સામાિજક સમુહોનો અ�યાસો
ભૌિતકિવ�ાનો જેવા ંક ેભૌિતકશા��, રસાયણશા��, ખગોળશા�� વગેર ે�ાકૃિતક િવ�ાનો જેવા ંકે શરીરિવ�ાન,
�વિવ�ાન, વન�પિતશા��,મ��શા��, શરીર રચનાશા�� વગેર ે�ાકૃિતક િવ�ાનો છે અને સ�વ વ�તુઓનો અ�યાસ
કરે છે. સામાિજક િવ�ાનો જેવા ંકે અથ�શા��, સમાજશા��, રા�યશા�� નૃવંશા�� વગેર ેપણ �ાકૃિતક િવ�ાનો છે અને
સ�વ માનવસમૂહનો અ�યાસ કરે છે.મનોિવ�ાન પણ �ાકૃિતક િવ�ાન છે અને માનવવત�નનો અ�યાસ કરે
છે.મનોિવ�ાન �વિવ�ાનો અને સામાિજક િવ�ાનેની વ�ચે રહેલુ ંએક કડી�પ �ાકૃિતક િવ�ાન છે.
મનોિવ�ાનની અનેક શાખાઓ અિ�ત�વમાં આવી છે.જેમાની કેટલીક શાખાઓ શરીરિવ�ાન, �વિવ�ાન,
મ��શા�� શરીરરચનાશા��, જેવા �વનના િવ�ાનનોથી વધાર ે ન�ક છે; �યારે કેટલીક શાખાઓ સમાજશા��,
નૃવંશા��, રા�યશા�� ક ે અથ�શા�� જેવા ં સામાિજક િવ�ાનોથી વધાર ે ન�ક છે.માનવવત�નનો અ�યાસ કરવા માટે
મનોિવ�ાન, શરીરિવ�ાન, �વિવ�ાન �વનિવ�ાનોનો આધારે લ ેછે.તદ્ઉપરાંત મનોિવ�ાન, સમાજશા��, નૃવંશા��
જેવા ંસામાિજક િવ�ાનોનો પણ આધારે લે છે.એટલું જ નહ� પણ મનોિવ�ાનનાં સંશોધન આ સવ� િવ�ાનોને ઉપયોગી
બને છે.આ �િ�એ મનોિવ�ાન એ �વનિવ�ાનનો તથા સામાિજક િવ�ાનોની વ�ચે રહેલંુ એક કડી�પ �ાકૃિતક િવ�ાન
છે.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 13
પરંતુ ભૌિતકશા��,રસાયણશા��,શરીરિવ�ાન તથા �વિવ�ાન જેવા �ાકૃિતક િવ�ાનો ચો�કસ મનોિવ�ાનમાં
જોવા મળતી નથી.આવાં �ાકૃિતક િવ�ાનોની જેમ મનોિવ�ાનમાં ચો�કસતાથી �યોગપ�િતનો ઉપયોગ કરી શ�તો
નથી.�વંત માનવીને નુકસાન થાય તે રીતે મનોિવ�ાનમાં �યોગ કરી શકતાં નથી.આ ઉપરાંત સમાજના ધોરણોની િવ��
માનવી ઉપર �યોગ થઈ શકે નહ�.તેથી મનોિવ�ાનમાં �ાણીઓ ઉપર �યોગ કરવામાં અ◌ાવે છે.�દર, િબલાડી,
િખસકોલી, કબુતર, વાનર, કુતરા વગેરે �ાણીઓ ઉપર �યોગ કરી �ાણી વત�નનો અ�યાસ થાય છે અને તેની માનવવત�ન
સાથે તુલના કરી માનવ વત�ન અંગેના િસ�ાંતો તારવવામાં આવ ેછે.આવા �ાયોિગક અ�યાસો �ારા �ણવા મ�યંુ છે ક ે
બુ��, િશ�ણ, �ેરણા તથા સામાિજક વત�નની બાબતમાં માનવી અને �ાણી વ�ચે ઘણી જ સમાનતા રહેલી છે.
મનોિવ�ાનને અ�ય �ાકૃિતક િવ�ાનોથી જુદૂં બનાવવા માટે તેને વાત�િનક િવ�ાન (Behavioural science)
તરીકે ઓળખવવામાં આવ ેછે.
૪. મનોિવ�ાનના ઉપયોગો:-
વત�માન જ�ટલ યુગમા ંમનોિવ�ાનનું �ાન અનેક રીતે ઉપયોગી બને છે.પા�વા�ય દશેોમાં �વનના દરેક �ે�માં
મનોવૈ�ાિનકોની સેવાઓ લેવામાં આવે છે.�વનની અનેક સમ�યાઓ મનોિવ�ાનની મદદથી હલ થઈ શકે
છે.મનોિવ�ાનનો અ�યાસ આિધ, �યાિધ અને ઉપાિધના િવિવધ તાપથી પીડાતા માનવીના મનને પરમ શાંિત આપે છે.
વત�ન િવશેનુ ં �ાન માનવીને �વાભાિવક િજ�ાસા સંતોષી બૌ��ક સંતોષ અને આનંદ આપ ે છે.માનવ વટવૃ�ને સુખ
સમૃ��થી ધટાટોપ બનાવનાર મનેિવ�ાનના ઉપયોગો નીચે �માણે દશા�વી શકીએ.
(૨) મનોિવ�ાનના ઉપયોગો :-
(૧) આ�મપ�રચય કરાવે છે :-
મનોિવ�ાનનું �ાન �ય�કતને પોતાની �તને પહેચાનવા મદદ�પ થાય છે.મનોિવ�ાનના અ�યાસથી �ય�કતના
પોતાના
�વભાવ,�વૃિત,વત�ન અને �યવહારને બરાબર ઓળખી શકે છે.અને આ�મપ�રચય કરી શકે છે.મનોિવ�ાન �ય�કતને
આ�માસુધારણા માટે મદદ �પ કરે છે.પોતાની �ત િવષ ે ખોટા �યાલો હોય અગર બહુ જ �ચો મત હોય તો તેમા ં
સુધારાઓ કરી શકાય છે. આમ,�ય�કત ન ેપોતાની �તને સમજવા માટે ખૂબ જ ઉપયોગી છે.
(૨) અ�ય લોકોનો યો�ય પ�રચય કરાવે છે:-
મનોિવ�ાનનો અ�યાસ �ય�કતને પોતાની �ત િવષેની યો�ય પહેચાન આપ ે છે અને તે સાથે જગતના અ�ય
લોકોને યો�ય રીતે સમજવા માટ ેમદદ�પ બને છે.મનોિવ�ાનનો અ�યાસ માનવી પોતાના િમ�ો, �નેહીઓ પાડોશીઓ
તથા આસપાસના લોકોને યો�ય �વ�પ ઓળખી શકાય છે.મનોિવ�ાનના અ�યાસથી અ�યનું વત�ન કઈ રીતે િનયંિ�ત કરી
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 14
શકાય તેનો પણ �યાલ મળે છે.આમ , જગતના માનવ મહેરામણને સાચા �વ�પ ેપહેચાનવા માટે મનોિવ�ાનનું �ાન
ઘ� ંજ ઉપયોગી બને છે.
(૩) �વનના �યાવહા�રક �ે� ેઉપયોગો :-
મનોિવ�ાન તેના ઉદયકાળમા ંબહંુ જ મયા��દત સમયમાં હતુ.ં ટીશનર જેવા મનોવૈ�ાિનક મનોિવ�ાનને એક શુ�ધ
સૈ�ાંિતક રાખવા માંગતા હતાં.પરંતુ આધુિનક મનોિવ�ાન �યાવહારલ�ી અને માનવ ઉપયોગી બ�યંુ છે. મા� િસ�ાંતો ક ે
િનયમોની �થાપના માનવ�તન ે ઉપયોગી િનવડતી નથી.પરંતુ િસ�ધાંતોનો �યવહારનો િવિનયોગ થવાથા મનોિવ�ાન
આજે માનવ�વનની પ�રતાપ ઘટાડી સુખ સમૃ��ની લીલી છાંયડી ઊભી કરી રહેલ છે.આજે મનોિવ�ાન �વનના
િવિવધ �ે�ોમાં ખૂબ જ મહ�વપૂણ� સેવાઓ પૂરી પાડી ર�ાં છે.
(૧) મનોિવ�ાન કુટુબ�વનના ��નો ઉકેલવા �ય�ન કરે છે.પિતપ�ની તેમજ કુટંુબના અ�ય સ�ય વ�ચેના �વ�થ
સંબંધોના િવકાસ માટે મનોિવ�ાન માગ� દશ�ન આપે છે.�તીય �વનના ��વો પણ ઉકેલી મનોિવ�ાન કુટંુબ�વન માટે
ઉપયોગી સેવાઓ આપે છે.
(૨) િશ�ણ �ે� ેમનોિવ�ાન મહ�વની સેવાઓ આપ ેછે.િવધાથ� �વર, �ેરકબળો �યાનમાં લઈ િશ�ણનું આયોજન કરવું,
િશ�ણ માટે કાય��મ પ�ધિતઓ અપનાવવી, િશ�ક િવધાથ� સંબંધો વગેર ે માટે શૈ�િણક માગ� દશ�ન માટે મનોિવ�ાન
ઉપયોગી બ�યંુ છે.
(૩) ઉધોગ તથા �યાપાર ના �ે�માં મનોિવ�ાન ઉપયોગી બ�યંુ છે.ઉ�પાદન વધારવાના ઉપાયો, અસરકારક િવ�ાપન
�યવ�થા માિલક કમ�ચારી સંબંધો, ઉધોગમાં માનવીય સંબંધો, સાનુકુળ કાય�, પ�રિ�થિતઓ, કાય� સંતોષ ઈ�યા�દ બાબતો
અંગ ેમનોિવ�ાન મહ�વનુ ંમાગ�દશ�ન આપ ેછે.
(૪) મનોિવકૃિતના િચ�ક�સા માટે મનોિવ�ાન ઉપયોગી બ�યંુ છે.આ ઉપરાંત તબીબી �ે� ેપણ મનોિવ�ાનના િસ�ાંતો
મહ�વના પૂરવાર થયાં છે.
(૫) ગુના સંશોધનો તથા કાનુન ના �ે� ેમનોિવ�ાન ઉપયોગી બ�યંુ છે.
(૬) અ�ય લોકો સાથ ે અસરકારક સંબંધો �થાિપત કરવા માટે તથા અ�ય લોકોની અસરોથી બચવા માટે મનોિવ�ાન
ઉપયોગી માગ�દશ�ન આપે છે.
(૭) યુ� અને શાંિતના ��નો માટે પણ મનોિવ�ાન ઉપયોગી બ�યંુ છે.
ટુંકમાં,માનવીની કોઈપણ �વૃિત લો, તો તેને ઉકેલવા માટે મનોિવ�ાન ઉપયોગી બ�યંુ છે.ખૂદ અવકાશ યા�ાના
મનોવૈ�ાિનક ��નોનો પણ અ�યાસ મનોિવ�ાને શ� કય� છે.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 15
** મનોિવ�ાનના �યેયો-
િવ�ાન એટલા માટે અિ�ત�વમાં છે કે માણસ ��ાસાવૃિ� ધરાવે છે. આ ��ાસા સંતોષવા તે નવું �ાન મેળવવા �ય�ન
કરે છે. અને આ �ાનથી તે પોતાનંુ �વન વધારે સા� બનાવવા �ય�ન કરે છે. અને આ �ાન એટલેજ પોતાની�ત અને
બા� જગતની વધુ સારી સમાજ.
કોઈપણ િવ�ાનના મૂળભૂત �ણ �યેયો છે.
૧. સમાજ અને �પ�ીકરણ.
૨.આગાહી અને ભિવ�ય કથન.
૩. િનયં�ણ.
દુિનયામાં બનતી ઘટનાઓ કેમ બને છે.તે �ણવા માટે અને સમજવા માટે વૈ�ાિનકો કેટલાક િસ�ધાંતો રજુ કરે
છે.આ િસ�ધાંતોનાં આધારે તે કઈ પ�રિ�થિતમાં શું પ�રણામ આવશે તેની આગાહી કરે છે. અને ઈિ�છત પ�રણામ લાવવા
માટે જવાબદાર પ�રબળોનંુ હ�ત�યોજન અને િનયં�ણ કરે છે.
િવ�ાનના આ �ણ �યયેઓનું ઉદાહરણ �યુટને શોધેલા ગુ��વાકષ�ણનાં િનયમમાં જોવા મળે છે.�યુટને જોયું કે
ફળ જયારે ઝાડ ઉપરથી પડે છે �યારે હવામાં તરતંુ નથી કે ઉપર જતંુ નથી પણ નીચે તરફ આવે છે,(િન�ર�ણ). આ
ઘટનાને સમ�વવા માટે તેન ેએવો િસ�ધાંત રજુ કય� કે પૃ�વીનંુ મ�ય�બદુ પદાથ�ને પોતાની તરફ આકષ� છે. આ બાળાને
તેણે ગુ��વાકષ�ણ બળ તેરીકે ઓળખા�યું અને પોતાના આ �યાલની યો�ય ચકાસણી કરીને ગુ��વાકષ�ણનો િનયમ �થાિપત
કય�. તેને ક�ું કે અવકાશમાં ગુ��વાકષ�ણનો અભાવ છે. માટ ે�યાં પદાથ� અ�ધર તાયા� કરે છે,(સમાજ અને �પ�ીકરણ).
ર�તે દોડતા વાહનોના સમતોલન િવષે આ નીયામનાં આધારે કહી શકાય કે જો તેનું ગુ��વાકષ�ણ�બદુ નીચું �ય તો દોડતંુ
વાહન ર�તાપર પલટી �ય અને અક�માત થાય,(ભિવ�ય કથન).આ માટે �ચા વાહનો બનાવતી વખતે તેના ગુ��વાકષ�ણ
�બદુને બને એટલું �ચું રાખવામાં આવે છે.આ િનયમને આધારે બહુમાળી િબ�ડ�ગોનાં પાયા ખૂબજ પહોળા રાકાહાવામાં
આવે છે,(િનયં�ણ)
અહી મનોિવ�ાન પણ એક િવ�ાન છે.અને તેનો સંબંધ માનવી અને �ાણીઓના વત�ન સાથે છે.જેથી અ�ય િવ�ાનોની
જેમ મનોિવ�ાનનાં �ણ �યેય નીચે મુજબ છે.
૧. માનવી અને �ાણીઓના વત�નને સમજવું અને તેનું �પ�ીકરણ કરવું.-
વત�નને સમજવાનો આરંભ વત�નનાં િન�ર�ણ�ારા થાય છે. બાળકોની રમતની �વૃિતના િન�ર�ણને આધારે
તેમના િવષે ઘ�ં બધંુ �ણી શકાય છે. આ માટે શેરીમાં રમતા બાળકોનું �યવિ�થત િન�ર�ણકરવામાં આવે છે. કયંુ બાળક
શાંત છે. કયંુ બાળક તોફાની છે કોણ મોલાકંુ કે કોણ અતડંુ છે કયંુ બાળક દાદાગીરી કરે છે. કયું બાળક ભાગીદારી કરે છે.
વગેરે બાબતોની �યવિ�થત નોધ લેવામાં આવે છે.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 16
િન�ર�ણની સાથે સાથે િન�રિ�ત વત�ન સમજવાનો અને તેનું �પ�ીકરણ કરવાનો પણ �ય�ન થાય છે. કેટલીક
�યિ�તઓ �વનમાં કેમ વારંવાર િન�ફળ �ય છે? ધુ�પાન કે માવા/ફાકી નું �યાસન શાથી બંધાય છે? અને તે કેમ છૂટતંુ
નથી કેટલાક માણસો પાણીથી કેમ ડરે છે? આવા વત�નને લગતી અનેક હ�કીકતો સમજવા માટે મનોિવ�ાન જુદા-જુદા
િસ�ધાંતો રજુ કરે છે. તેની ચકાસણી કરે છે.અને તે પછી િનયમોની �થાપના કરે છે.
૨. વત�ન િવષે ભિવ�યકથન કરવું.-
વત�નની સમજૂતી આપવાથી જ મનોિવ�ાનનું કાય� સમા�ત થઇ જતંુ નથી.અમુક �કારના વત�ન માટે જવાબદાર પરીબળો
અને કારણોને બરોબર સમ�યા પછી સૈ�ધાંિતક �ાનને આધારે અમુક �યિ�ત કેવી રીતે વત�શે તે અંગેની આગાહી કરવામાં
આવે છે.તેમજ આ આગાહીને આધારે વત�નનું િનયં�ણ પણ કરવામાં આવે છે. દા:ત. ઇજનેરી અિભયો�યતામાં �ચા
�ા�તાંકો મેળવનાર �યિ�ત જો ઇજનેરી િવ�ધાશાખામાં આગળ ભણે અથવા ઇજનેરના �યવસાયમાં જોડાય તો વધુ સફળ
થશે તેવી આગાહી થઇ શકે છે. સલાહ મનોિવ�ાનના �ે�ેમાં સેવાઓ આપતા માનોવૈ�ાિનકો જુદી-જુદી �યિ�તઓમાં
રહેલી બુિ�ધ, અિભયો�યતા,અિભ�િચ વગેરેનંુ માપન કરી,તેમને યો�ય શૈ�ણીક અને �યાવસાિયક માગ�દશ�ન આપે છે.
૩. વત�નનું િનયં�ણ.-
ભિવ�યકથનની સાથે વત�નના િનયમોનું લ�ય પણ સંકળાયેલંુ છે. એકવાર એટલું સમ�ય કે અમુક ચો�કસ
પ�રિ�થિતમાં �યિ�ત અમુક ચો�કસ �કારનું વત�ન કરે છે.તે પછી તો,વત�નનું િનયમન(િનયં�ણ) કરવું �માણમાં સરળ બને
છે.જેમેકે એકવાર એવો �યાલ આ�યો કે એકધા�ં સળંગ કાય� કરવાને પ�રણામે કંટાળલેો કામદાર કંટાળામાંથી છૂટકારો
મેળવવા ધુમ�પાન કે પાન-માવાનું સેવન જેવી જુદી �વૃિ� કરે છે.આવા �ક�સામાં કાય��વૃિ�માં વૈિવ�ય ઉભૂ કરી તેને
કંટાળાથી દૂર રાખી શકાય અને તે રીતે આવી કુટેવ પડતી રોકી શકાય.આ વત�ન િનયં�ણ એક ઉદાહરણ છે.બાળપણમાં
ડૂબતા બચી જવાના ભયજનક અનુભવને કારણે �યિ�તમાં પાણીનો ડર ઘૂસી ગયો હોય તો ઉપચારક માનોવૈ�ાિનક
અનઅિભસંધાન કે પૂવ� િશ�ણની ટેકનીકોનો ઉપયોગ કરીને તેનો પાણી અંગેનો અકારણ ભય દૂર કરી શકે છે. ઉપરના
બ�ને ઉદાહરણો િચ�ક�સા મનોિવ�ાનનાં �ે�ના છે. પરંતુ વત�નના દરેક �ે�મા વત�ન અંગેની યો�ય સમજના આધારે
�યિ�તઓને ઇ�છનીય વત�ન તરફ દોરી જવાની ટેકનીકો મનોિવ�ાને િવકસાવી છે.
મનોિવ�ાનનું િવ�ાન તરીકેનું અંિતમ �યેય માનવવત�નની �ડાણપૂવ�કની સમજ આપવાનું અને યો�ય �દશા
સૂચનકરી માનવ ક�યાણ અને િવ�વ ક�યાણ કરવાનંુ છે.અને તી માટે તે અ�ય િવ�ાનો સાથે ખભે-ખભા િમલાવી લોકોનંુ
ક�યાણ કરવા ઉ�ચ આદશ� િસ�ધ કરવાનો છે.
** મનોિવ�ાનની િવિવધ શાખાઓ-
�વન અને �કૃિતના ��નો િવષે જેમ જેમ િવ�ાનીઓના સૂઝ વધતી ગઈ તેમ તેમ તેમની માનવી િવષેની સૂઝ
પણ વધતી ગઈ અને માનિસક �વન િવષ ેઅનેક અટકળો રજૂ થતી ગઈ. એ અટકળો િવષે સશંોધન અને અ�યાસો થયા.
આજે િવિવધ ��નોમાં એટલા �ડાણથી સંશોધનો થયાં છે અને તારણો �ા�ત થયાં છે કે આજે એની ઉપરથી
મનોિવ�ાનની �વતં� શાખાઓ િવકાસ પામી છે. મનોિવ�ાનમાં સૈધાંિતક ચચા� ઉપરાંત િસ�ધાંતોનો �યવહારનાં �ે�ોમાં
કેવી રીતે ઉપયોગ થઈ શકે એ �િ��બદુ પણ િવકાસ પા�યંુ છે. તેમાંથી �યવહારલ�ી મનોિવ�ાનનાં િવિવધ �ે�ો િવક�યાં
છે. આજનંુ મનોિવ�ાન એક વટવૃ�ની જેમ અનેક શાખા, �શાખાઓમાં ફા�યંુ છે, િવ�તયુ� છે. મનોિવ�ાનના �વ�પ
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 17
િવષે સમજૂતી મેળવવા માટે મનોિવ�ાનનીઓ શી �વૃિ�ઓ કરે છે તેના િવષે માિહતી મેળવીએ એક અગ�યનો ર�તો છે.
તેથી મનોિવ�ાનનાં કેટલાંક �ે�ો િવષે પ�રચય મેળવીએ.
૧. સામા� ય મનોિવ�ાન (General Psychology) :
સામા� ય મનોિવ�ાનમાં માનિસક �યાપારોનો, તેમની પાછળ રહેલા સામા� ય િનયમોનો સૈ�ધાંિતક અ�યાસ
કરવામાં આવે છે. આ ચચા�માં માનવીના સામાિજક, સાં�કૃિતક, આ�થક કે ધા�મક એવા કોઇ િવિશ� વાતાવરણના
અનુબંધ વગર સામા� ય માનવીના િવકાસ અને �યાપારોની સામા� ય, સાધારણ ચચા� કરવામાં આવે છે. તેમાં છેક
ગભ�ધારણથી માંડીને પુ�યવય સુધીના સરેરાશ માનવીના માનિસક-વાત�િનક �વનનંુ િચ� દોરાય છે. આધુિનક
મનોિવ�ાનના લેખકો સામા� ય મનોિવ�ાનના અ�યાસમાં નીચેના ��નો સમ�વે છે : (૧) મ��તં� (૨) વૃિ�ધ અને
િવકાસ (૩) �ેરણા અને આવેગો, સમાયોજન અને સંઘષ� (૪) સંવેદન અને ��ય�ીકરણ (૫) િશ�ણ, �મરણ, િવચાર��યા
(૬) �ય�કત�વ િવકાસ, વગેર.ે
૨.શારી�રક મનોિવ�ાન (Physiological Psychology) :
�ાણી કે માનવીમાં જે કોઇ વત�ન �યાપારો ઊપજે છે તેનો આધાર તેની શરીરરચનામાં, તેની મ��તં�ીય
રચનામાં રહેલો છે. તેથી આધુિનક મનોિવ�ાનવત�નનો શારી�રક આધાર શરીરરચના, મગજ, મ��તં�, �ાનેિ� �યો,
કમ�િ� �યો વગેરેનાં કાય� અને તેમનાં વત�ન સાથેના સંબંધોનો અ�યાસ કરે છે. શરીરમનોિવ�ાનીઓએ મુ�ય�વે િનરી�ણ
અને �યોગપ�ધિતનો ઉપયોગ કરી માનવી તેમજ �ાણીઓ ઉપર અ�યાસો કયા� છે. વેબર, ફેકનર, હે��હો�ઝ, �ા� સ
લેશલે, વો�ટર કેનન, ચા�સ� શે�ર�ટન વગેરે કેટલાકના શકવત� �યોગો છે. શારી�રક મનોિવ�ાન �ાયોિગક વૈ�ાિનક
મનોિવ�ાનનું પુરોગામી કહેવાય છે.
૩.તલુના�મક (�ાણી) મનોિવ�ાન (Comparative (animal) Psychology) :
ડા�વનના �વની ઉ��ાંિતના િસ�ધાંતના �ભાવ નીચે �ાણીઓનો મનોિવ�ાનની �યોગશાળામાં �વેશ થયો.
માનવી એ �ાણી�વનનંુ ઉ��ાંત, સવ��ચ િવકિસત �વ�પ છે એ હકી�તની �વીકૃિત પછી માનવી વત�ન �યાપારો િવષે
સમજણ �ા�ત કરવા માટે �ાણીઓનો અ�યાસ ઘણો ઉપકારક થઈ પડયો. મનુ�યની સરખામણીમાં ઈતર �ાણીઓના
�યાપારો સાદા, પૂવ��હમુ�ત હોય છે, તેથી તેમના િવષે �યોગો અને અ�યાસ કરવાનંુ સરળ છે. વળી, માનવી કરતાં �ાણી
ઉપર �યોગો કરવાનું પા�ધિતક �િ�એ પણ ફાયદાકારક છે. જે રીતે જ�રી લાગે તે રીતે અનેક પ�રવ�ય�નંુ �હ�તન,
પ�રવત�ન અને િનય�ંણ �ાણીઓના સંદભ�માં શ�ય તેમજ સુલભ હોય છે. ગો�ડફીશ, �દર, ગીનીપીગ, કબૂતર, િબલાડી,
કૂતરા, વાનર, િચ�પા� ઝી એમ િવિવધ ક�ાનાં �ાણીઓ ઉપર �યોગઓ થયા છે. થોન�ડાઇક, પાવલોપ, વોટસન, કોહલર,
વોશબન� વગેરે મનોિવ�ાનીઓએ �ાણીઅ�યાસમાં ન�ધપા� ફાળો આ�યો છે અને �ાણીઅ�યાસને આધારે
માનવવત�નની વધુ સંગીન સમજ આપી છે.
૪.િવકાસા�મક અન ેબાળમનોિવ�ાન (Developmental and Child Psychology) :
ગભા�ધાનથી જ� મ અને �યાર પછી બાળક જેમ મોટું થાય, યુવાન, વૃ�ધ બને તેમ તેમ તેનામાં શારી�રક,
વાત�િનક, માનિસક પ�રવત�નો આવે તેના અ�યાસને િવકાસા�મક મનોિવ�ાન કહે છે. બાળમાનસનો અ�યાસ િવકાસ
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 18
મનોિવ�ાનનો જ એક મહ�વનો િવભાગ છે. ત�ણ, �ૌઢ અને વૃ�ધવયમાં થતાં પ�રવત�નો, સમ�યાઓ, સમાયોજન
ભાતોનો પણ અલગ અલગ રીતે અ�યાસ થાય છે.
બાળમનોિવ�ાનનું મુ�ય કે� � ‘બાળક’ છે. છેક જ� મપૂવ�થી માંડીને ત�ણાવ�થામાં �વેશ સુધીની િવિવધ
અવ�થાઓ દરિમયાન બાળકના સવ�પ�ી િવકાસની સમ�યાઓનો અ�યાસ ‘બાળમાનસ’માં થાય છે.‘બાળક’ને પુ�ત
માણસની નાની આવૃિ� તરીકે નિહ, પણ બાળક તરીકે, �વતં�પણે સમજવાની ખાસ, અગ�ય છે. બાળાઅ�યાસના
�ે�માં �ેયર, �સો, પે�ટાલોઝી, મો� ટસેોરી, �ોબેલ, �નિપયાગે વગેરેએ મહ�વનો ફાળો આપેલ છે.
૫. �યિ�તગત િભ��તાનુ ંમનોિવ�ાન (Psychology of Individual differences) :
કોઈ પણ બે �યિ�ત કોઈ પણ બાબત પર�વે સમાનતા ધરાવતી નથી. �યિ�તગત િભ�નતા એ માનવ�વનની
ખૂબીઓના પાયામાં રહેલી બાબત છે. આથી �યાવહા�રક હેતુસર �યિ�તગત તફાવતોનાં પાસાં તેમજ તફાવતનું �માણ
�ણવાં જ�રી છે. ૧૭૯૬મા ં �ીનવીચની વેધશાળામાં એક ઘટના ૧૮૧૬માં ખ�ચાયુ.ં �ાિ� સસ ગો�ટને માનિસક
કસોટીઓનો સૌ�થમ ઉપયોગ કય� અને જે�સ કેટલે આ �દશામાં અગ�યનો ફાળો આ�યો. બંને િવ�વયુ�ધોએ �યિ�તગત
િભ�નતાઓના અ�યાસ-તેમજ તેમના માપનના �ય�નોને ઘણો વેગ આ�યો. મનોવૈ�ાિનક શિ�તઓ, શારી�રક શિ�તઓ,
બુિ�ધ, અિભ�િચ, મનોવલણો વગેરેનું કસોટીઓ �વારા માપન થાય તેના �યવિ�થત અ�યાસોને મનોમાપન કહે છે.
શાળા, ઉ�ોગ, મનોિચ�ક�સા, લ�કરી સેવાઓ વગેરે �ે�ોમાં ઉપયોગ માટે મનોિવ�ાનીઓએ િવિવધ �કારની કસોટીઓ
રચી છે.
૬. શ�ૈિણક મનોિવ�ાન (Educational Psychology) :
શૈ�િણક મનોિવ�ાન, િશ�ણ-અ�યાપનના �ે�ોમાં માનસશા��ના �યવહા� ઉપયોગમાંથી જ� મયું છે. હાલમાં
એક �વતં� શાખા તરીકે તેનો િવકાસ થયો છે. મનોિવ�ાનના િનયમોને શાળાકીય વાતાવરણ �યાનમાં રાખી િશ�ણ�ે�માં
લાગુ પાડવા એ શૈ�િણક મનોિવ�ાનીનંુ એક કાય� છે. આ ઉપરાંત શૈ�િણક મનોિવ�ાની બાળકના િવકાસનો િવિવધ
પાસાંઓ, શારી�રક, માનિસક, સામાિજક, આવેિગક, બૌિ�ધક વગેરેનો િવકાસ�મ �યાલમાં રાખી બાળકને કેળવણી
આપવાના કાય��મનંુ તદનુસાર આયોજન કરે છે. િશ�ણ, કેળવણીના ��નોનો મનોવૈ�ાિનક ઢબે કરેલો અ�યાસ બાળકને
અનુ�પ િશ�ણપ�ધિત ન�કી કરવામાં ઉપયોગી નીવડે એ દેખીતંુ છે. શૈ�િણક મનોિવ�ાનનો બાળમાનસ, િચ�ક�સાલ�ી
મનોિવ�ાન, તેમજ િશ�ણ અને �ેરણાના ગ�યા�મક મનોિવ�ાન સાથે ગાઢ સંબંધ છે.
૭. ઔ�ોિગક અન ેઇજનેરી મનોિવ�ાન (Industrial and Engineering Psychology) :
ઔ�ોિગક મનોિવ�ાન ઉ�ોગમાં કામ કરતા માનવીનો અ�યાસ કરે છે. ઉ�ોગ ધંધામાં વહીવટ, ઉ�પાદન,
વેચાન કે સંચાલન સમ�યાઓ કેવળ આ�થક નફા-ખોટના �િ��બદુથી નહી,પરંતુ તેમાં કામ કરતા કમ�ચારીઓની �િ�એ,
માનવીય સંબંધોની �િ�એ, મનોવૈ�ાિનક �િ�કોણથી સુલઝાવવી જોઇએ એ �િ��બદુ ઔ�ોિગક મનોિવ�ાનનંુ છે.
કમ�ચારીઓની પસંદની અને િનમ�ક, કમ�ચારીઓની કાય�કુશળતા, અક�માત �વણતા, મનોવલણો, માનિસક
િ�થરતા વગેરે િવષે તપાસ કરવા માટે કસોટીઓ તેમજ અ� ય મનોવૈ�ાિનક સાધનોનો ઉપયોગ થાય છે. કાય��થળનું
ભૌિતક વાતાવરણ કમ�ચારીની કુશળતા ઉ�પાદકતાને અસર કરે છે. કમ�ચારીઓને થાક, કંટાળો લાગે છે. આ બધાં
પ�રબળોનો અ�યાસ કરી કમ�ચારીની ઉ�પાદકતા કેવી રીતે વધારી શકાય તેમજ વાતાવરણ સંઘષ�િવિહન બનાવી શકાય તે
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 19
�દશામાં મનોિવ�ાનીઓએ અ�યાસ કરી ન�કર ઉપયોગી ફાળો આ�યો છે. ઉ�પા�દત સામ�ીની જનસમાજ સમ�
�હેરાત કરવી તેમજ તેનું વેચાણ વધારવા માટે િવ�ાપન અને વેચાણની િવિધઓ ન�કી કરવામાં ઉ�ોગપિતઓ,
માનસશા��ીઓની સલાહ લે છે. આજે ઉ�ોગમાં સૌથી સળગતો ��ન છે માનવસંબંધોનો, કમ�ચારીઓ અને માિલકો
વ�ચેનો સંબંધોનો, હડતાળ અને સંઘષ�નો. ધનથી અથવા ગુંડાગીરીથી ગમે તે કાય� કરાવી શકાય છે એવી મનોદશામાં
રાચાતા ઉ�ોગપિતઓ તેમજ મજૂરસંઘના નેતાઓને માનસશ��ે નવી �િ� આપી છે. કાય��મ વહીવટી વડા, બનવા
માટે, સુપરવાઈઝરોને મનોિવ�ાનની તાલીમ હોવી જોઇએ એમ હવે આજે �વીકારાયંુ છે.
બી� િવ�વયુ�ધે મનોિવ�ાનના િવિનયોગનાં નવાં નવાં �ે�ો ખો�યાં તેમાં એક �ે� છે ઇજનેરી મનોિવ�ાન,
અથવા માનવ યં�િવ�ાનંુ મનોિવ�ાન. તે એમ કહે છે કે કાય��થળની આયોજન, યં�ોની ગોઠવણી, યં�ોની �ડઝાઈન,
કાય�પ�ધિત વગેરે ન�કી કરવા તેમાં કામ કરનાર માનવીની શારી�રક, માનિસક શિ�તઓ તેમજ મયા�દાઓને કે� �માં રાખવાં
જોઈએ, તો જ માનવી પાસેથી તેની ઉ�મ કાય�શિ�તએ કામ મેળવી શકાય. આ મુ�ા પર�વે ઈિ� �યોની શિ�ત,
��ય�ીકરણ, િશ�ણ��યા, �િત��યા ઝડપ, �નાયિવક સહિનયમન વગેરે િવષે થયેલાં સંશોધનો બહુ ઉપયોગી નીવ�યાં છે.
૮.અસામા� ય મનોિવ�ાન (Abnormal Psychology) :
અસામા� ય મનોિવ�ાન સામા� યથી િભ� ન એવા િવિચ�, અ�વાભાિવક, અસામા� ય મનો�યાપારો અને વત�નનો
અ�યાસ કરે છે. અસામા� ય અથવા િવકૃત એટલે સરેરાશથી િભ�ન; હદ ઉપરાંતના કાય�શીલ થયેલા �યાપારો, માનિસક
અ�વ�થતા �ગટ કરતંુ વત�ન. મનોિવ�ાનની આ શાખા માનિસક િવકૃિતઓના �કારો, તેનાં કારણો, િનદાન તેમજ
સારવારની ચચા� કરે છે. ઉપરાંત, માનિસક �વા��ય કેમ �ળવવું તે િવષે પણ સૂચનો કરે છે. અસામા� ય વત�ન�યવહારોમાં
મનોિવકૃિતઓ, વાત�િનક િવષમતાઓ, આવેગ િવકૃિતઓ �યિ�ત�વ િવષમતા, મનોશારી�રક રોગો, �યસન-નશાખોરી,
ચા�ર�ય િવકૃિતઓ એમ તમામ �કારનાં વત�નિવચલનોનો સમાવેશ થાય છે. અસામા� ય માનસશા��નો મનોિચ�ક�સા
અને મનોિવ�લેષણ સાથે ગાઢ સંબંધ છે. અબોધ મન અને �ેરણા િવષેના સીગમંડ �ોઈડ અને મનોિવ�લેષણના �યાલો
મનોિવકૃિતઓનો અ�યાસ કરવમાં �ાધા� ય ભોગવે છે.
અસામા� ય મનોિવ�ાનના િવકાસમાં પીનેલ, મે�મર, �ુઅર, શારીઓટ, �નેટ, િ�� સ, �ોઈડ, યુંગ, એડલર,
મેકડુગલ વગેરેએ ન�ધપા� ભૂિમકા પૂરી પાડી છે.
૯. િચ�ક�સાલ�ી-મનોિચ�ક�સક મનોિવ�ાન ( Clinical Psychology) :
માનિસક નબાળાઈ, આવેગ અિ�થરતા, �યિ�ત�વ મુ�કેલીઓ અને �િતકૂલન અનુભવતી �યિ�તઓની
મનોવૈ�ાિનક પ�ધિતથી સારવાર કરી તેમને �વ�થ બનાવી �વનમાં પુન:�થાિપત કરવાની પ�ધિતને મનોિચ�ક�સા કહે
છે. બાળક ચોરી કરતંુ હોય, કોઈને સતત �ચતા રહેતી હોય, ��ી િનરાશાની મનોદશામાં રહેતી હોય, �યિ�ત�ની –
�વભાવની મુશકેલીઓ હોય તો �યિ�તએ પોતાની મંુઝવણોને સમજવા અને ઉકેલવા માટે મનોિવ�ાનીની સલાહ-સારવાર
મેળવી તેની સમ�યાનંુ કારણલ�ી િવ�લેષણ કરે છે અને વત�નના પુન:�થાપન માટે સલાહ-સુચન આપે છે. આજે આપ�ં
�વન ઘ�ં �કલ� અને સંઘષ�મય બની ગયું છે, અને માનિસક મંૂઝવણો, સમ�યાઓનું �માણ વધી ગયું છે, �યારે
‘મનોિચ�ક�સાનંુ મહ�વ વ�યું છે.’
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 20
માનિસક રોગોના, હળવી તેમજ તી� મનોિવકૃિતઓના િનદાન અને સારવારને માનસોપચાર કહે છે. આ
�કારની સારવાર માટે મનોિવ�ાન ઉપરાંત તબીબીિવ�ાની પણ �ણકારી હોવી આવ�યક છે. મનોરોગ સારવાર માટે
મનોિવ�ાનીની, મનોિચ�ક�સકની સલાહ શરીરમનોરોગશા��ી એ લેવી જ�રી છે.
૧૦. સમાજલ�ી મનોિવ�ાન (Social Psychology) :
સમાજલ�ી મનોિવ�ાન સમાજમાં રહેતી �યિ�ત તેમજ સમાજના િવિભ�ન સમૂહોના અરસપરસના
�યવહારોનો અ�યાસ કરે છે. સમાજના સંદભ�માં �યિ�તમાનસવત�નનો અ�યાસ તે સમાજલ�ી માનસશા��. �યિ�તનું
વત�ન તેના જૈવીય-શારી�રક બંધારણ તેમજ સામાિજક-સાં�કૃિતક ભૂિમકાના સંદભ�માં જ િનમા�ય છે. આ હકીકતને
�યાનમાં રાખી સમાજલ�ી મનોિવ�ાન �યિ�તનો સમાજ અને સં�કૃિતનાં ઘટકો સાથેનો સંબંધ તેમજ આંતર��યાનો
અ�યાસ કરે છે. �યિ�તનો સંબંધ જૂથો સાથે રહેલો છે. એટલે સમાજલ�ી મનોિવ�ાન સામાિજક સમૂહો, ટોળું, તેમજ
પૂવ��હો, લોકમત અને �ચાર, નેતૃ�વ, જૂથ સંઘષ� વગેરે �ય�કત –જૂથ સંબંધોની ���યાઓનો અ�યાસ કરે છે.
સમાજલ�ી મનોિવ�ાનનો અ�યાસ સામા� ય મનોિવ�ાનના અ�યાસનો પૂરક નીવ�યો છે, કારણ કે સામાિજક
પાસાંના ઉ�લેખ વગર �યિ�તના વત�નને વા�તિવક �પમાં સમ� શકાય જ નિહ. સમાજલ�ી મનોિવ�ાનનો અ�યાસ
�યિ�ત વત�નનો અ�યાસ કરતાં તમામ સામાિજક િવ�ાનો માટે ઉપયોગી છે. માનવવત�નનો સામાિજક ભૂિમકામાં
અ�યાસ કરવા િવષે સૌ �થમ ૧૯૦૮માં િવિલયમ મેકડુગલે �યાન ખે�યંુ અને આજે તો તે ઘ�ં િવ�તૃત �ે� છે.
૧૧. માગ�દશ�ન (Guidance ) અન ેસલાહ (Counselling):
‘માગ�દશ�ન’ એટલે શૈ�િણક અને �યાવસાિયક માગ�દશ�ન એવો અથ� કરવામાં આવે છે.�યારે �યિ�તને તેની અંગત આવેગ
અને �યિ�ત�વ મુશકલેીઓ સંબંધમાં માગ�દશ�ન આપવામાં આવે તેને ‘સલાહ’ કહે છે. આજના િવકાસ પામતા સંકુલ
જગતમાં �યાવસાિયક તેમજ શૈ�િણક માગ�દશ�ન એક જ�રી, ઉપયોગી સેવા છે.
શૈ�િણક અને �યાવસાિયક માગ�દશ�ન એટલે �યિ�તની શિ�તઓ, બૌિ�ધક લાયકાત તેમજ સંજોગો લ�માં રાખી
તેને અનુકૂળ િશ�ણ મેળવવાની અને �યવસાય પસંદ કરવાની સલાહ આપવી તે. માગ�દશ�ન �યિ�તને તેના પોતાના િવષે
તેમજ �યવસાય િવષે �ણકારી આપી તેનામાં આ�મસૂઝ કેળવવા ઉપર ભાર મૂકે છે, જેથી �યિ�ત પોતે �તે પોતાને માટે
ઉ�મ િનણ�ય કરી શક.ે યો�ય માગ�દશ�ન, આ�મસૂઝના અભાવે િવ�ાથ�ઓ અ�યાસ�મ તેમજ �યવસાયની યો�ય પસંદગી
ન કરી શકે તો તેથી તેઓ �વનમાં હતાશા, િન�ફળતા અનુભવે છે. �ાથિમક શાળા ક�ાએ, મા�યિમક તેમજ ઉ�ચ
મા�યિમક શાળા ક�ાએ અને �યાર પછી તેમજ �રસદના સમયના ઉપયોગ માટે, શાળા બહારના યુવકો માટે એમ િવિવધ
�કારની જ��રયાતો માટે માગ�દશ�ન સેવાઓની જ�ર છે.
૧૧.સલાહ મનોિવ�ાન (Counselling Psychology) : રોજબરોજના �યવહારોમા,ં પર�પર સંબંધોમાં, તેમજ
અંગત �વનમાં એવી અનેક પ�રિ�થિતઓ, સમ�યાઓ ઊપજે છે જેમાં માણસ સંઘષ�, મંૂઝવણ અનુભવે છે. આની
િવપરીત અસરો વૈયિ�તક તેમજ સામાિજક સમાયોજન ઉપર પડે છે. આવા સંજોગોમાં �યિ�તને મનોવૈ�ાિનક સલાહની
જ�ર છે. �યિ�તનાં �ેરણો, �યિ�તગત, તેમજ સામાિજક આંતર��યાનાં �વ�પો વગેર ે સમ�ને તેને તેની મંૂ�વણો,
સમ�યાઓ સમજવા, સૂલઝાવવા જે િવિવધ �વ�પની સલાહ આપવામાં આવે છે. તેમાંથી સલાહમનોિવ�ાનનું �વ�પ
ઘડાયંુ છે. મનોવૈ�ાિનક સલાહકાર મંૂઝાયેલી �યિ�તનો િવ�વાસુ િમ� અને માગ�દશ�ક છે. આજે ઔ�ોિગક ટેકનોલો�
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 21
તેમજ સામાિજક �વાહોના અટપટા અણધાયા� અિનયંિ�ત િવકાસને પ�રણામે બાળકની, માણસની માનિસક પ�રતાપ
અને મંૂઝવણોને ભોગ બનવાની શ�યતાઓ વધી ગઈ છે, તેમજ આજના સંકુલ, �યિ�તકે� �ી િજવનમાં સામાિજક
સંબંધોનો સહારો અને હૂંફ ઘટયાં છે �યારે તાલીમ પામેલા સલાહકાર મનોિવ�ાનીની સેવાઓનું ઘ�ં મૂ�ય છે.
બાળમાગ�દશ�ન કે� �ો, શાળા, કોલેજો, નારી કે� �ો, સામાિજક ક�યાણ સં�થાઓમાં સલાહકાર મનોિવ�ાનીઓ સેવાઓ
લેવાય તેની તાતી જ�ર છે.
૧૨.કળા, �હરે મા�યમોમા ંઅન ેમનોિવ�ાન (Art, Mass Media and Psychology) :
કળા એ માનવભાવોના �દશ�ન અને િવિનમયનંુ સૌથી જૂનું મા�યમ છે. માનવઊ�મ તેમજ ક�પનાના �દશ�નના
એક �વ�પ તરીકે કળાનાં �વ�પોનો મનોવૈ�ાિનક અ�યાસ થવો જોઈએ. માનસશા��નું સંગીતશાળામાં પણ �થાન છે.
સંગીતશિ�તની કસોટીઓ મનોિવ�ાનીઓએ �યો� છે. સંગીતની માનવી, �ાણી તેમજ વન�પિત ઉપર અસર થાય છે
તેવા અ�યાસો થયા છે. �યિ�તની ઔ�ોિગક કાય��મતા ઉપર પણ સંગીતનો શો �ભાવ પડે છે તે �ણવા �યોગો થયા છે.
રે�ડયો, ટેિલિવઝન, કઠપૂતળી, લોકનૃ�ય, લોકકથાઓ વગેરે લોકસંપક�ના મા�યમોનો ઉપયોગ લોકકથાઓ
મનોવલણો, મૂ�યોનાં, �યેયો ઉપર ગાઢ અસર કરે છે. આ મા�યમોનો કાય��મ તેમજ અસરકારક ઉપયોગ કરવા માટે લોકનંુ
માનસ તેમજ મા�યમોની અસર િવષે મનોવૈ�ાિનક સૂઝ હોવી જ�રી છે. �હેર ��યાયન મનોિવ�ાનના ઉપયોગનંુ એક
મોટંુ �ે� છે. મનોિવ�ાનીઓની સેવા અહ� ઘણી ઉપયોગી છે.
*** મનોિવ�ાનનું કાય��ે�
મનોિવ�ાનનું �ે� ઘ�ં િવશાળ છે.તે માનવવત�નનાં તમામ પાસાંઓને આવરી લે છે.અ�યાસની સગવડતા માટે
મનોિવ�ાનના કાય��ે�માં નીચેના મુ�ાઓનો સમાવે થાય છે.
(1) વારસો અને વાતાવરણ
(2) �યાન
(3) ��ય�ીકરણ
(4) �ેરણા
(5) િશ�ણ
(6) �મરણ અને િવ�તરણ
(7) �યિ�ત�વ
(8) િવચારણા
(9) માનિસક �વા�ય
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 22
(10) સુખદ સામાિજક સંબંધો
1. વારસો અને વાતાવરણ :
મનોિવ�ાનના અ�યાસનો મુ�ય િવષય માનવીનંુ વત�ન છે. વત�નના ઘડતરમાં વારસો અને વાતાવરણ એ
અગ�યના પ�રબળો છે.�યિ�તને વારસામાંથી શું મળે છે અને વાતાવરણ �ારા તેનું ઘડતર કઈ રીતે થાય છે તેનો અ�યાસ
મનોિવ�ાનમાં થાય છે.�ાયોિગક સંશોધનથી પુરવાર થયંુ છે કે �યિ�તના િવકાસમાં વારસો અને વાતાવરણનું સાપે�
મહ�વ રહેલું છે.
2. �યાન :
બા� જગતના ઉ�ીપક ��યે ચેતનાને કેિ��ત કરવાની ���યાને �યાન કહેવામાં આવે છે.�યાનનું �વ�પ, �યાન
અને ��ય�ીકરણ,�યાનના િનણા�યકો વગેરેનો અ�યાસ મનોિવ�ાનમાં થાય છે.�યાનનો િવ�તાર મયા��દત હોય છે.�યાન
ચંચળ હોય છે અને તેનું િવચલન થાય છે.આમ, �યાનનો િવ�તાર, �યાનભંગ, �યાન િવચલન, �યાન િવભાજન, �યાનમાં
પડતા િવ�ેપને દૂર કરવાની રીતો વગેરેનો અ�યાસ મનોિવ�ાનમાં કરવામાં આવે છે.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 23
3. ��ય�ીકરણ :
બા� જગતના ઉ�ીપકોને �હણ કરીને તેનું અથ�ઘટન કરવાની ���યાને ��ય�ીકરણ કહેવામાં આવે છે.
��ય�ીકરણનું �વ�પ, ��ય�ીકરણનાં લ�ણો અને ��ય�ીકરણને �ભાિવત કરનારાં પ�રબળો વગેરેનો અ�યાસ
મનોિવ�ાનમાં થાય છે. ��ય�ીકરણમાં સંગઠન લાવનારાં ઘટકો, આભાિસત ગિત, ��ય�ીકરણમાં સાત�ય, ઇિ��ય �મનાં
કારણો, િવ�યમ વગેરે બાબતો મનોિવ�ાનના અ�યાસનો િવષય છે.
4. �ેરણા :
માનવીના વત�ન કે �વૃિ�ઓ પાછળ �યાં પ�રબળો કારણભૂત હોય છે?.માનવી િવિવધ �વૃિ�ઓ શા માટે કરે છે
?.આ ��નોના ��યુ�ર �પે મનોિવ�ાિનકોએ જવાબ આ�યો છે કે જુદી જુદી �ેરણાઓ વત�ન માટે જવાબદાર છે.
શારી�રક જ��રયાતો, માનિસક જ��રયાતો, સામાિજક જ��રયાતો માનવીને િવિવધ �વૃિ�ઓ કરવા �ેરે છે.આમ �ેરણાનંુ
�વ�પ, �ેરણાના �કારો વગેરેનો અ�યાસ થાય છે.
5. િશ�ણ :
મનોિવ�ાનના અ�યાસના �ે�માં િશ�ણનું �વ�પ, િશ�ણની પ�ધિતઓ, િશ�ણના �કારો વગેરેનો સમાવેશ
થાય છે.મનોવૈ�ાિનકો િશ�ણનો અથ� ખૂબ �યાપક કરે છે.�યિ�ત જે કંઈ નવું શીખે છે તેને િશ�ણ કહેવામાં આવે છે.
િશ�ણથી વત�નમાં પ�રવત�ન આવે છે.આમ ‘િશ�ણ એટલે મહાવરા �ારા વત�નમાં થતંુ પ�રવત�ન એવી �યા�યા આપવામાં
આવી છે. િશ�ણના િવષયમાં મનોવૈ�ાિનકોએ ઘણાં �ાયોિગક સંશોધનો કયા� છે.પાવલોવ, થોન�ડાઈક, કોહલર, �કીનર
વગેરેના િશ�ણ પરના �યોગો મનોિવ�ાનમાં ન�ધપા� છે.
6. �મરણ અને િવ�મરણ :
શીખેલી વ�તુનો મનમાં સંચય થતો હોય છે અને તેનું યો�ય સમયે પુનઃ�મરણ થતંુ હોય છે.આ ���યાને
મનોિવ�ાનમાં �મરણ કહેવામાં આવે છે.�મરણનાં ઘટક, િવ�મરણનો અથ� અને િવ�મરણનાં કારણો વગેરે િવષે
મનોિવ�ાનમાં અ�યાસ થાય છે.સારી �મૃિતનાં લ�ણો અને �મૃિતમાં ઉ�ભવતી સામા�ય �િતઓ િવષે મનોવૈ�ાિનકો
ચચા કરે છે.
7.�યિ�ત�વ :
આ આધુિનક મનોિવ�ાનમાં �યિ�ત�વ િવષે અ�યાસ થાય છે.મનોવૈ�ાિનકો �યિ�ત�વમાં �યિ�ત�વ લ�ણોનો
સમાવેશ કરે છે.��યેક �યિ�તની વાતાવરણમાં �િત��યા કરવાની આગવી િવિશ�તા હોય છે.�યિ�તની આવી લા�િણકતા
તેનાં �યિ�તગત લ�ણોને �ગટ કરે છે.�યિ�ત�વનો િવકાસ કઈ રીતે થાય છે અને �યિ�ત�વનું માપ કઈ રીતે લઈ શકાય તે
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 24
િવષે મનોવૈ�ાિનકોએ આધારભૂત માિહતી આપી છે.યુગ, કે�મર,ઍગર વગેરેએ આપેલાં �યિ�ત�વનાં વગ�કરણો
મનોિવ�ાનનો અ�યાસનો િવષય છે.
8. િવચારણા :
િવચારણા, તક� વગેરેને ઉ�ચ મનો�યાપારો કહેવામાં આવે છે. િવચારણાનંુ �વ�પ, અિનયંિ�ત િવચારણા,
િનયંિ�ત િવચારણા, િવચારણાને િવકૃત કરનારાં પ�રબળો, સજ�ના�મક િવચારણા અને તેનાં સોપાનો વગેરે િવષે
મનોિવ�ાનમાં ચચા� થાય છે.મનોિવ�ાનમાં કુશળ િવચારણા માટેની અનુકૂળ શરતો િવષે પણ અ�યાસો થયા છે.
9. માનિસક �વા�ય :
આધુિનક મનોિવ�ાન માનિસક �વા�થની ચળવળ િવષે સ�ગ બ�યંુ છે.માનિસક �વા�યનું �વ�પ, માનિસક
�વા�થનાં લ�ણો, માનિસક �વા�યને જોખમમાં મૂકતી બાબતો વગેરે િવષે મનોવૈ�ાિનકોએ અ�યાસ કયા� છે. બન�હાટ�
નામના લેખકે વૈયિ�તક માનિસક આરો�ય માટેનાં સૂચનો અને કેવી રીતે �સ�ન રહેવું તેનાં સૂચનો આ�યાં છે.�યિ�તનું
માનિસક �વા�ય બગડે તે પહલેાં માનિસક �વા�થની સંભાળ રાખવી જોઈએ.આધુિનક યુગમાં માનિસક �વા�ય િવષેની
�ગૃિત �દન�િત�દન વધતી �ય છે.
10. સુખદ સામાિજક સંબંધો :
મનોિવ�ાનને સૈ�ધાંિતક અને �યાવહા�રક પાસાંઓ છે.મનોિવ�ાનનો �યવહારમાં ઉપયોગ કરવાના �યોજનમાંથી તેની
કેટલીક શાખાઓ િવકાસ પામી છે. સુખદ સામાિજક સંબંધો માટે અસરકારક માનવસંબંધોના મૂળભૂત િસ�ધાંતોનંુ વણ�ન
કરવામાં આ�યું છે.સામાિજક સબંંધોની અસરકારકતા આપણા ગમા-અણગમા પર અવલંબે છે.અમુક �કારનાં �યિ�ત�વ
લ�ણોવાળા લોકો આપણને ગમે છે.�યારે અમુક �કારનાં �યિ�ત�વ લ�ળોવાળા લોકો આપણને ગમતા નથી.અમુક
લોકોનું �યિ�ત�વ એવું હોય છે કે તેઓ આપણને જલદી ગમી �ય છે.ટૂંકમાં, સામાિજક સંબંધોની અસરકારકતા િવષે
મનોિવ�ાનમાં અ�યાસો થયા છે.મનોવૈ�ાિનકોએ આ સંદભ�માં આપેલાં સૂચનોને �યવહારમાં મૂકવાથી સામાિજક સંબંધો
સુખદ બની શકે છે.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 25
�કરણ-02-�યાન.
��તાવના-
કોઇપણ ઇિ��ય-અનુભવ �ાનમાં પ�રવત�ન પામે એ માટે મા� ઇિ��યો બા� જગતની છાપ ઝીલે એટલું જ
પુરતંુ નથી, એ �પરાત બી� કેટલાક સોપાનોમાથી પસાર થવું પડે છે,જેમાં દયાનનંુ ઘ�ં મહ�વ છે, કંઈક �ણવાની
��યામાં સામા�ય રીતે �યાનનું કાય� સમાવેશ પામે છે એટલા માટે બન�હાટ� સમ�વે છે કે �યાન એ �ાથિમક રીતે �યિ�તને
ભાગે આવતું સમાયોજન નું કાય� છે, આવું સમાયોજન િસ�ધ કરવા માટે પદાથ�નું �ાન જ�રી છે, કોઈપણ બાબતનું
અસરકારક અને તલ�પશ� �ાન મેળવવા માટે �યાન એ પાયાની શરત છે. �યાન �વારા પદાથ� અને બનાવો �યિ�તની
ચેતના વધુ �પ� અને ચો�કસ બને છે.
એફ.એલ.�ચ નામના મનોવૈ�ાિનક નુ ં કેવું છે કે �યાન એ ��ય�ીકરણ ની પૂવ� તૈયારી છે, કોઈપણ વ�તુનું
અવલોકન અને �ણકારી �યાન િવના શ�ય નથી. કોઈ �યિ�તને વાત કરતી આપણે સાંભળીએ છીએ, �યારે તે જે શ�દો
અને િવચારો રજૂ કરે છે. એ આપણે �યાન ની ��યા �વારા વધુ �પ� રીતે સમ� શકીએ છીએ. આપ�ં �યાન એ �યિ�તને
સાંભળવામાં હોવાના કારણે તેની રીતભાત વગેરે બાબતો તરફ �યાન જતંુ નથી. અલબ�, જોવાના શ�દોના ઉ�ીપકની
તી�તા કરતા બી� કોઈ ભૌિતક વધારે હોય તો એ બાબત તરફ આપ�ં �યાન િવચિલત થશે, અને તેને કારણે જ આપણે
વગેરે તેને બદલે હવે એનો અનુભવ બરાબર થઈ શકશે. પસંદગીયુ�ત �પ� રીતે ��ય�કરણમાં પાયાનું ઘટક છે.
��ય�ીકરણ અ�યંત �પ� ઘટક તેનો પસંદગીયુ�ત �વભાવ છે. ��ય�ીકરણ હંમેશા પસંદગીયુ�ત હોય છે.
કોઈપણ એક વત�માન �ણે વાતાવરણના અસં�ય ઘટકો આપણી �ાનેિ��યો પર આ�મણ કરતા હોય છે. આવા અસં�ય
ઘટકોમાંથી અમુકનંુ જ આપણને �ાન કે ��ય�ીકરણ થાય છે, �યાં આપ�ં �યાન કેિ��ત થાય છે. તેનું આપણને
��ય�ીકરણ થાય છે, વાતાવરણમાંથી અમુકને જ આપણે �યાન પર કેિ��ત કરીએ છીએ,આવા ઉ�દપકો આપણા �યાનના
કે��માં આવે છે, અને તેનું �પ� ���ીકરણ થાય છે. �યાનના િવ�તારમાં અ�ય ઉદીપકોનું આપણને ��ય�ીકરણ થતંુ નથી.
દા:ત-વગ�માં રહેલી અનેક બાબતો માંથી અ�યાપક નું �વચન કે બોડ� પરનું લખાણ આપણા �યાન ના કે�� માં આવે છે.
વગ�ખંડમાં રહેલી બી� બધી વ�તુઓ �યાનના િવ�તારમાં રહેલી હોય છે. �યાનના િવ�તારમાં રહેલી બાબતોનંુ આપણને
��ય�ીકરણ થતંુ નથી. સંશોધનમાં આપણે જે કોને �યાન આપવા માટે પસંદ કરીએ છીએ તે આપણા �યાન ના કે�� માં
�વેશ કરે છે અને તેનંુ �પ� ��ય�ીકરણ આપણને થાય છે.
જેમકે આપણે વાંચવામાં મશગૂલ હોય અને બારણે ટકોરા મારે તો કાનમાં અને મગજમાં તુરંત ન�ધાતંુ નથી. આમ �યાન
એ ઉ�દપકનંુ �ાન થવા માટે જ�રી છે, આપણો અનુભવ આપણને કહી �ય છે. કે જે ઉદીપક ઉપર આપ�ં �યાન હોય
તેનું જ સંવેદન ���યોમાં �પ� �પે ઉપજે અને તેનું જ આપણને �ાન કે ��ય�ીકરણ થાય છે. કોઈન ેઆપણને કંઈ
પૂછીએ �યારે કેટલીક વાર આપણને સામો જવાબ મળે છે, કે જરા ફરી બોલો તો મા�ં �યાન નોહતું આમ ઉદીપક ના
ઇિ��યમાં સંવેદનઅને મગજ કે મનમાં �ાન માટે દયાન અિનવાય� છે.
**** �યાનની �યા�યા-
૧. દયાન એક પસંદગીયુ�ત માનિસક ���યા છે. જેના ��ારા આપણે કોઈ ઉ�ીપક કે ઉ�ીપકસમૂહને આપણી ચેતનાના
કે��માં લાવીએ છીએ.
૨.“�યાન એટલે અનુભવના ચો�કસ ત�વો પર કેિ��ત થવાની ���યા જેથી તે બધા �માણમાં વધુ �પ� બને છે.”
-ગેરેટ એચ.ઈ.
૩. “પ�રિ�થિતના ચો�કસ પાસાઓ કે ભાગો પર તેમનું ��ય�ીકરણ કરનાર �યિ�તનું કે��ીકરણ એટલે �યાન”
-�ચ અને �ચ�ફ�ડ.
૪. “વત�માન અનુભવના કેટલાક પાસાઓ ��યે ઉપે�ા સેવી ચો�કસ પાસાઓ પર કે��ીકરણ એટલે �યાન”
- મોગ�ન સી. ટી અને �કગ આર. એ.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 26
** �યાનનુ ં�વ�પ અન ે તેના લ�ણો-
૧. �યાન પસંદગીયુ�ત ��યા છે.
આને જ બી� રીતે કહીએ તો ચેતનાનું કે��ીકરણ એ �યાન નું એક અગ�યનું લ�ણ છે. માણસની �મૃિતમાં કે
તેના વાતાવરણમાં અને ઉ�ીપકો કે ઘટનાઓ હોય છે. તેમાંથી ચો�કસ ઉદીપકો ક ે ઘટના ઉપર જ �યિ�ત પોતાની ચેતના
કે સભાનતાને કેિ��ત કરી, તેમનું �પ� દશ�ન કે �ાન મેળવવા કોિશશ કરે છે. અને બાકીના ઉદીપકો કે ઘટનાઓને
સભાનતાની બહાર રાખે છે. �ટબોલની રમત જોનાર દડો અને દડો જેની પાસે �ય તેના પર મુ�ય�વે અને સમ� મેદાન
પર અને બધા ખેલાડીઓ પર સાધારણ �માણમાં ચેતનાને કેિ��ત રાખે છે. પણ આજુબાજુના �ે�કોનાં કપડા, મેદાન
પાસેનાં રોડ પરથી પસાર થતી મોટર કે મકાનમાંથી આવતા રેડીયોના ગીત ન ે કે શરીરને થતી ગરમી ના અનુભવને,
ચેતનાની બહાર રાખી તેમનું ��ય�ીકરણ તે કરતો જ નથી. આમ �યાનમાં પસંદગીયુ�તતા છે. આ પસંદગીની ��યાને લીધે
જ �યાન સ��ય બને છે.
૨.દયાન એ સ��ય ��યા છે.
ચો�કસ ઉદીપક કે ઘટનાના ચો�કસ પાસાનું જ ��ય�ીકરણ કરવું, તેના િવશે જ લાગણીઓ અનુભવી કે તેના
��યે જ વાતા�નો કરવા કે, પસંદગી કરવી વગેરે �યાનમાં જણાતી ���યાઓ �યાનમાં �યિ�ત માનિસક રીતે ખૂબ જ
�ય�નશીલ હોય છે. તે બતાવે છે. આ વાત આપણે ઉપર પસંદગીયુ�તતાના એક રીતે જોઈ જ લીધી છે.
પણ એ પણ એવું જ સાચું છે. કે �યાનમાં �યિ�ત શારી�રક રીતે પણ ઓછીવધતી સ��ય હોય છે. �યાનમા ં
�નાયાિવક ��યાઓ વડે �યિ�ત અમુક શરીરિવ�યાસ ધારણ કરે છે. અમુક શારી�રક વત�નો કરે છે. અને અમુક અવયવોને
ચો�કસ રીતે �વૃ� કરે છે. ઉ�ીપક ��યે �યાન આપતી �યિ�ત સામા�ય રીતે શરીરને તે તરફ નમાવે છે. આંખો ઝીણી કરે
છે, કપાળ પર કરચલીઓ પાડે છે.મુખ પરના �નાયુઓ તંગ બને છે, તેથી ચહેરો ગંભીર લાગે છે. દૂરની વ�તુને જોતા ક ે
સાંભળતા માણસમાં આ બા� વત�ન ઉપરાંત કેટલીક વાર આંખે કે કાને હાથની છાજલી કરવાની ��યા પણ જોવામાં
આવે છે.
�યાન દરિમયાન ખાસ કરી �લંબ �યાન દરિમયાન �િધરાિભસરણની અને �દયની ગિત પણ ઓછી થાય છે.
આમ શરીરાંતગ�ત અવયવોની ��યામાં પણ ફેરફાર થાય છે.
�યાનમાં સભાન રીતે પસંદગી કરવાની ��યા કરવાની હોવાથી કે��ીય મ� તં� પણ સ��ય છે. �યાનપૂવ�ક વાંચતી
વખતે ��ીકે��માં ��યાઓ ધમધોકાર ચાલે, પણ ભલે આજુબાજુ અવાજો થતા હોય, પણ �વણ કે�� �માણમાં િનિ��ય
હોય છે. એમ માની શકાય કારણ હના�ડેઝ અને પેથોનના િબલાડી પરના �યોગમાં આવું જોવા મળે છે.
આ �યોગમાં િબલાડીના મગજના �વણ કે�� સાથે િવજળી જોડાણ કરવામાં આ�યંુ, જેથી �યાનંી ��યા ન�ધી
શકાય. આ �યોગમાં િબલાડીને �થમ ‘િ�લક’ એવો અવાજ સંભળાવવામાં આ�યો, તો તેના પ�રણામે �વણ કે��
ઉ�ેિજત થાય છે. એમ જોવા મ�યંુ એ પછી તેને કાચની બરણીમાં મુકેલા �દરો દેખાડવામાં આ�યા,િબલાડી �યારે
�દરોને �યાનપૂવ�ક જોતી હતી �યારે ‘�લીક’ એવો અવાજ કરવામાં આ�યો. પ�રણામે �ાવણકે��માં પહેલા જેવી ઉ�ેજના
જોવા ના મળી.
૩. �યાન હેતુલ�ી હોય છે.
�યિ�ત કોઈ વ�તુને સમજવા માટે કે કૈક નવીન માિહતી �ા�ત કરવા જ �યાન આપે છે, તેથી �યાનમાં હેતુલ�ીતા
હોય છે. વગ�માં િવ�ાથ� પાસ થવાના હેતુ થી અ�યાપકનંુ �યા�યાન �યાનથી સાંભળે છે.
૪. �યાન તુરત જ ��ય�ીકરણ �ેરે છે.
આપણે િસનેમા હોલમાં બેક�ાઉ�ડ �યુઝીક ઉપર �યાન આપીએ એટલે તેજ સંભળાય અને જેવા ગીતના શ�દો
ઉપર �યાન આપીશું એટલે તેજ સંભળાશે,આમ �યાન આપતા જે તે ��ય�ીકરણ થાય છે. �યાન વગર ��ય�ીકરણ થાય
નહી.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 27
૫. �યાનાભાવ કે બે�યાનપાણા જેવી ઘટના છે જ નહી.
આપણે કોઈને બોલાવી એ અને તે જવાબ ના આપે એટલે તે બે �યાન છે એમ આપને કહીએ છીએ પણ સાચું
એ છે કે તે અ�ય� �યાન�થ છે.
૬. �યાન સ��ય માનિસક ��યા છે.
�યાનમાં �યિ�તએ કોઈ પદાથ� પર ચેતનાને કેિ��ત કરવા માટે મનને સ��ય રીતે િ�થર કરવું પડે છે.આમ કરવા
માટે �યિ�તએ ઘણો �ય�ન કરવો પડે છે.
૭.�યાન ચંચળ છે.
�યાન એ િવચલન પામતી ���યા છે. બહુ લાંબા સમય સુધી એક ઉદીપક ઉપર �યાન કેિ��ત નાં થઇ શકે.�યાન
ઝડપથી એક બાબત બી� બાબત પર ચા�યું �ય છે. દયાનની ચંચળતા પુ�ત �યિ�ત કરતા બાળકોમાં િવશેષ જોવા
મળતી હોય છે.�યાનની ચંચળતા કારણોમાં થાક,�વાસો�વાસ,લોહીનાં ભામણમાં થતો ફેરફાર,ને�પટનો થાક વગેરે
ગણાવી શકાય.આમ �યાન પ�રવત�નિશલ છે.
૮. �યાન શોધાના�મક છે.
બન�હાટ� જણાવે છે ક,ે શોધાના�માંકાતા એ �યાનનંુ મૂળભૂત �વ�પ છે. �યાનનંુ િવચલન થતંુ હોવાના કારણે જે
�ણે જે ��ુિતનું મહ�વ હોય તેને વાતાવરણમાથી શોધી કાઠવામાં આવે છે.બાળકના �યાનમાં જો કોઇ િચતાકષ�ક રમકડંુ
આવે તો તેને હાથમાં લઇ તોડીફોડી નાખી તેનું �વ�પ �ણવા �ય�ન કરે છે. વુડવથ� કહે છે ક,ે �યાન શોધના�મક હોવાથી
સતત નવીન વ�તુઓની શોધમાં રહે છે.
૯.�યાન ભિવ�યલ�ી મનો�યાપાર છે.
�યાન ભાિવ બાબતો તરફ પણ િવચારતંુ હોય છે. દા:ત- વગ�માં કોઇ િવ�યાથ� અ�યાપકનુ �યા�યાન સાંભળતો
હોય �યારે હવે પછી શું બોલશે એ બાબત તરફ તેનું �યાન જતંુ હોય છે. માટે �યાના ને ભિવ�યલ�ી �યાપાર તરીકે પણ
ઓળખીશકાય.
૧૦. �યાનની ��યાના બે પાસા છે.
૧. �યાનનંુ ભાવા�મક પાસુ.- આભવા�મકપાસા �ારા ચેતનાના ક���થાનમાં અમુક બાબતો �વીકાર થાય છે.
૨. �યાનનંુ િનષેધા�મક પાસુ- આ પાસા �ારા ચેતનાના ક���થાનમાથી અમુક બાબતોનો િનષેધ થઇ �ય છે.
આમ �યાન �ારા અમુકનો �વીકાર અને અમુકનો અ�વીકાર થાય છે. �યાનને પસંદગીયુ�ત માનિસક ���યા કહી શકાય.
૧૧.�યાન સમાયોજન યુ�ત છે.
�યાનની ��યામા શારી�રક તથા માનિસક સમાયોજન જ�રી છે.જે વ�તુ તરફ �યાન આપવામાં આવે છે.તેના
તરફ મનોશારી�રક રીતે તૈયાર થવું પડે છે.
*** �યાનના ં�કારો-
૧. �યાન િવચલન.
સતત એક જ ઘટના કે ઉદીપક પર સતત લાંબો સમય �યાન આપી શકાતંુ નથી. બને છે એવું કે વ�ચ-ેવ�ચે �િણક
પણ બીજે �યાન �ય જ છે. અને પાછંુ આવી �ય છે. મૂળ ઉ�દપક પરથી વ�ચે વ�ચે બી� ઉ�ીપક ઉપર જવાની આ
��યાને �યાનિવચલન કહેવાય છે. આપણે ઘ�ડયાળ પાસે રાખી એની ટીકટીક પર �યાન લગાવીએ તો જણાય છે,કે વ�ચ ે
વ�ચ ે તે સંભળાતંુ નથી, �યારે �યાન િવચલન થયંુ હોય છે. એ જ રીતે વાચંતી વખતે વ�ચે વ�ચે આપ�ં �યાન
આજુબાજુ ના અવાજો કે ઘટનાઓ પર �ણેક �ય છે.�યાન િવચલન ઈ�છા િવ��ધ પણ થવાનુજ. દા:ત- નીચેની આકૃિત
�યાન આપી જુઓ વ�ચે વ�ચ ે�યાન કાળા ભાગ પર જશે અને બે મોઢા દેખાશે.�યાન િવચલન મૂળ જે વ�તુ પર �યાન
આપતા હોઈએ તેમાં લાંબા િવ�ેપ�પે નથી અનુભવાતંુ.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 28
૨.�યાનિવભાજન.
�યાન િવભાજન એટલે એક જ સમયે એકથી વધુ િવિ�ભ�ન ઉદીપકના અલગ-અલગ ��ય�ીકરણો કરવા. એટલે
કે એકથી વધુ અલગ અલગ ઉ�ીપકો પર �વતં� રીતે એક જ સમયે “�યાનો” કરવા િન�ણાંત સાઇકલ ચલાવનાર ર�તા
પરના અ�ય વાહન �યવહાર અને માણસ પર �યાન આપતા હોય છે, �યારે બાજુમાંથી સાયકલ સવાર િમ�ની વાત પણ
પૂણ� રીતે સાંભળી શકે છે.અ�ાંવધાની કે શતાવધાની મુનીઓ પણ �યાનિવભાજન કરી શકતા.વત�માન સમયમાં �ીમદ
રાજચં� અનેક ઉ�ીપકો પર એકી સાથે �યાન આપી અ�ાંવધાનનો પુરાવો આ�યો છે.આમ વધુ કે ઓછા �માણમાં
િવભાજન કરી શકાય છે.
કેટલાક કહે છે કે �યાનિવભાજન શ�ય નથી. અને માણસ એકથી વધુ ઉદીપક ઉપર વારાફરતી �યાન આપીને
�યાન િવભાજનનો ભાસ કરાવે છે. વા�તવમાં તો તે એકી સમયે એક જ વ�તુ પર �યાન આપે છે. તેમનો આ �યાલ પાયા
વગરનો છે. કારણ કે સે�ધાિતક રીતે િવચારીએ તો એક સાથે �ણેક ઉપિ�થત રહેતા ઉ�ીપકોને વારાફરતી તેમના પર �યાન
આપી જોવાનો ��ન જ નથી તેમના પર એક સાથે �યાન આપવું પડે. �યાનિવભાજન શ�ય છે. તેવું વુડવાથ� અને
�લોશબગ� અને �ચ અને �ચ�ફ�ડ નીચેના �યોગ ના આધારે તારવે છે. �યોગપા�ને બંને હાથની એક-એક આંગળી પર
હળવા દબાણનું ઉ�ીપક અપાય અને તેણે તેમાંથી કયંુ �બળ છે, તે જણાવવાનું એજ �ણે �ણ થી છ નાની લીટીઓ
ટેિલ�કોપ પર �ણેક બતાવાય જેની સં�યા તેણે કહેવાની આ બ�ને ઉ�ીપકો એકલા આપાય તો �યોગ પા� દરેક રજૂઆતે
એટલેકે ૧૦૦% સાચા જવાબો આ�યા. પણ બંને સાથે અપાયા �યારે કેવળ ૧૨ટકા જ સંયુ�ત રજૂઆતોમાંજ તેણે બંને
ઉ�ીપકો િવશે સાચા જવાબો આ�યા. આ સાિબતી આપે છે કે તેણે ૧૦૦એ ૧૨ રજૂઆતો દરિમયાન �યાન િવભાજન
કયુ� જ હતુ.ં૬૦% રજૂઆતોમા તેણે એકજ ઉ�ીપક િવશે સાચા જવાબો આપેલા, એટલેકે ૬૦% રજૂઆતોમાં
�યાનિવભાજન થયેલું નહી. ૨૮ ટકા સંયુ�ત રજૂઆતો દરિમયાન બંને ઉ�ીપકો પર �યાન ન આપી શ�યો તેથી બંને
િવશેના ��ય�ીકારણો ખોટા આવેલા,આમ �યાનિવભાજન અમુક �માણમાં શ�ય છે, પણ �યાન િવભાજન થી
��ય�ીકરણની સચોટતા ઘટે છે.
૩.�યાન િવ�તાર .
�િ�ની એક િ�થરાવ�થામાં એટલેકે �યાનની એકજ ��યામાં �યિ�તના �યાનના કે���દેશમાં જેટલી વ�તુઓ
એકી સાથે હોય શકે તેને તેનો �યાનિવ�તાર કહેવાય છે.બી� શ�દોમાં કહીએ તો એકજ �યિ�ત જેટલી વ�તુઓ પર �યાન
આપી શકે તે તેનો �યાનિવ�તાર કહેવાય છે. �િ���ય� િવ�તારનો દાખલો લઇ આને સમ�એ.
ટે�ક�ટો�કોપ(અ�પકાલીન દશ�ક) સાધન પર ઉ��પકોને સેક�ડનાં ૧૦ થી ૧૦૦માં ભાગની કાલાવધી માટે જ બતાવી
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 29
શકાય છે.તે તેના પર િવિવધ સં�યામાં ઉ�ીપકો બતાવી �ણી શકાય છે.�યોગશાળામાં િવિવધ સં�યામાં ટપકા,ંઆકડા
અને અ�રો ધરાવતા કાડ� વારાફરતી �યિ�તઓને બતાવી ��યેક સમયે તેમેને કેટલા ટપકાં કે આકડા કે અ�રો દેખાય છે,
તેનો જવાબ લેવામાં આવે છે. તો જણાયું કે ૫ થી ૭ ટપકાંવાળા કાડ� સુધી જ સાચા જવાબો આપી શકે છે.આજ રીતે
૪ થી ૫ અ�રો સુધીજ સાચા જવાબો આપી શકે છે.આમ �યાન િવ�તાર �યિ�તનો આટલોજ હોય છે. આથી જ
મોટરના નંબરો ચાર આકડાના રાખવામાં આવ છે.�યાન િવ�તારને ��ય�ીકરણ િવ�તાર પણ કહેવાય છે. જો ઉ�ીપક
વધારે સમય રખાય (૫ થી ૧૦ સેક�ડ) તો બોધિવ�તાર જણાય છે.
*** �યાનમા ંિનણા�યક પ�રબળો-
કેટલાક બા� ઉદીપકો કે પ�રિ�થિતઓ �ણે કે આપણા �યાન પર આ�મણ કરી કબજો જમાવે છે, અને કેટલાક
આપણી અંદર રહેલા પ�રબળો આપણને અમુક વ�તુ પર �યાન આપવા ધ�કો મારે છે.�યાન ��ય�ીકરણ ને તુરત જ �ેરતંુ
હોવાથી ��ય�ીકરણનાં પણ આજ પ�રબળો છે.
�યાન પર બા� અને આંત�રક પ�રબળો અસર કરે છે જે િનચે મુજબ છે.
અ. બા� પ�રબળો-
�યાન એક વ�તુ ઉપરથી બી� વ�તુ ઉપર બા� વાતાવરણનાં ઘટકોને કારણે દોરવાઈ �ય છે. જેમ કે મોટો
અવાઝ, ઝળહળતો �કાશ,િત� ગંધ,વગેરે �બળ ઉ�ીપકો પરાણે આપ�ં �યાન ખેચી �ય છે.આપ�ં �યાન આકષ�નાર
અને તેનંુ િનયમન કરનાર બા� ઘટકો િનચે મુજબ છે.
૧. ઉ�ીપકની તી�તા.
�બળ ઉ�ીપક િનબ�ળ ઉ�ીપક કરતા વધુ સરળતાથી �યાન આકષ� છે.ઝાંખા કરતા ઝળહળતો �કાશ તરત જ
આપ�ં �યાન આકષ� છે.ધીમા અવાજ કરતા મોટો અવાજ આપ�ં �યાન ખ�ચે છે.બ�રમાં નીકળીએ �યારે સામા�ય
અવાજ કરતા લાઉડ�પીકરનો અવાજ તરત જ આપ�ં �યાન ખ�ચે છે આ રીતે િત� સંવેદન ઉ�પ�ન કરનાર પદાથ�
જ�દીથી �યાન ખ�ચે છે.
૨. વ�તુનું કદ-
નાની વ�તુ કરતાં મોટી વ�તુ તરફ ઝડપથી �યાન દોરાય છે. આપણી બાજુમાંથી નાનુ �ાણી પસાર થશે તો તે
તરફ આપ�ં �યાન નહ� �ય પરંતુ દૂરથી આવતો હાથી આપ�ં �યાન ખ�ચે છે.નાના બાળકોના જૂથમાં ઉભેલા મોટા
માણસ તરફ આપ�ં �યાન �ય છે.નાની �હેરાતો કરતા મોટી �હેરાત જલદી �યાન ખ�ચે છે.એટલા માટે જ મોચીની
દુકાને મોટી સાઈઝના ચપલ લટકાવવામાં આવે છે.િસગારેટની �હેરાત માટે મોટર ઉપર મોટા કદની િસગારેટ રાખવામાં
આવે છે.
૩. પ�રવત�ન-
ઉ�ીપકમાં કંઈ ફેરફાર થતો હોય તો તેના તરફ �યાં જવાનો સંભવ વધુ છે. પરંતુ �યાન આકષ�વા માટે પ�રવત�ન
ધીમંુ અને �િમક હોવું જોઈએ નહ�. વ�તુમાં અચાનક પ�રવત�ન આવે તો જ આપ�ં �યાન તેના તરફ ખ�ચાય છે. બાળક
રડતા રડતા અચાનક જ શાંત થઈ �ય તો માતાનું �યાન તે તરફ જશે. રે�ડયો ચાલુ હોય અને અચાનક બંધ થઈ �ય તો
આપ�ં �યાન રે�ડયો તરફ �ય છે.
૪. ગિત-
િ�થરપદાથ� કરતા ગિતશીલ વ�તુ જલદી �યાન ખ�ચે છે.દોડતી મોટર કે રેલગાડી તરફ આપ�ં �યાન �ય છે. તેથી
�હેરાત કરનારાઓ ગિતશીલ વીજળી ક ે�કાશનો �હેરાતો સાથે ઉપયોગ કરે છે. બેઠેલા માણસ કરતા દોડતો માણસ
આપ�ં �યાન ખ�ચે છે.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 30
૫. નવીનતા-
માણસનંુ મન નવીનતા િ�ય છે. કંઈ નવીન લાગે તેના તરફ �યાન આપવાનું શ� થાય છે. બાળકનંુ �યાન નવીન
રમકડાં કે નવીન કપડા તરફ �ય છે. આપણે પણ બ�રમાં નીકળે �યારે કોઈ નવીન મકાન,દુકાન ક ેમોટર હોય તો તેના
તરફ �યાન આપીશુ,ંકપડાની દુકાન પર લટકાવેલ નવી �ડઝાઈન ની સાડી ��ીઓનુ ં�યાન તરત ખ�ચે છે.
૬. િવરોધ-
ઠીગણા માણસની સાથે ચાલતી તેની લાંબી પ�ની બધાનું �યાન ખ�ચે છે.��ીઓના ટોળામાં ઉભેલો એકલો પુ�ષ
બધાના �યાનનું કે�� બને છે. કાળા માણસો ના ટોળામાં ઊભેલો ગોરો માણસ કે ગામડાનાં લોકોના ટોળામાં ઊભેલો
આધુિનક કોલે�યન બધાનંુ �યાન ખ�ચે છે. ભારતીય પહેરવેશ પહેરેલી ��ીઓમા ંપે�ટ શટ� પહેરીને ઊભલેી ��ી તરફ
આપ�ં �યાન �ય છે. આમ વ�તુમા ંરહેલી િવરોધી બાબત આપ�ં �યાન આકષ�ના� મહ�વનુ ંપરીબળ છે.
૭. પુનરાવત�ન-
ઉ�ીપકનું વારંવાર પુનરાવત�ન થાય તો તે આપ�ં �યાન આકષ� છે.આપણે માણસને એક કે બે વાર સાદ પાડીએ
તો તેનું �યાન આપણા તરફ ખ�ચાશ.ેપરી�ામાં �યારેક પૂછાતા ��નો િવ�ાથ�નું �યાન આપી શકતા નથી પરંતુ વારંવાર
પૂછાતા ��નો તરફ તેઓનું �યાન ખ�ચાય છે.એકાદ વખત કરવામાં આવતી �હેરાત �યાન ખ�ચવામાં સરળ થતી નથી,
પરંતુ વારંવાર તેનું પુનરાવત�ન કરવામાં આવે તો તે લોકોનંુ �યાન ખ�ચવામાં સફળ રહે છે.એટલા માટે જ એકની એક
�હેરાત વારંવાર કરવામાં આવે છે.પરંતુ સતત લાંબો સમય ચાલુ રાખવામા ંઆવે તો તેની િવપરીત અસર થાય છે.�યિ�ત
કંટાળો અનુભવે છે અથવા તો અનુકૂલન �ા�ત કરી લે છે. અને પ�રણામે તેને �યાનમાં લેવાનું કે તેને અનુસરવાનું બંધ કરે
છે.
૮. ઉ�ીપકની નીિ�ચત રચના કે �પ-
મોટા ઘ�ઘાટ કદાચ �યાન ખ�ચ,ેપણ �ણ પૂરતંુ જ. તે �યાન ને �ળવી રાખી શકે નહી.પણ સુરીલા ગીતો,રાગ
બ�ધ અવાજ આપ�ં �યાન તો તરત ખેચેજ પણ સાથે સાથે �ળવી રાખે છે.આખંુ ગીત પૂ�ં થાય �યાં સુધી �યાન �યાં
�વાભાિવક રીતે જ ખ�ચાયેલું રહે છે.
બ. આંત�રક પ�રબળો-
૧. �ેરણો-
પોતાના �રેણને જે વ�તુ સંતોષી શકે એમ હોય,તેના ��યે માણસનું �યાન ખ�ચાય છે. અને તેમાં એનંુ �યાન બ�ધ
પણ રહી શકે છે.પ�ગ�ડાવ�થા આવે તે પહેલા િવ�તીય �યિ�ત ��યે ઉદાસીન �યિ�ત એ અવ�થા �ા�ત થતા જ એટલે કે
�િતય �ેરણ �ગટ થતા જ,િવ�તીય �યિ�ત તરફ તરત જ �યાન આપવા માડે છે. ભૂખ કકડીને લાગી હોય તો ખોરાક નું
��ય કે વાસ તરત જ આપ�ં �યાન ખ�ચે છે.
૨. �યાન આપવાની ત�પરતા.-
મોગ�ન અને �કગ ના મત �માણે “ત�પરતા એટલે અમુક ચો�કસ ઉદીપક પ�રિ�થિત ક ેસમ�યા ��યે અમુક
ચો�કસ રીતે �િત��યા કરવાની પૂવ�તૈયારી” આમ �યાન આપવાની ત�પરતા એટલે અમુક વ�તુ ��યે �યાન આપવાની પૂવ�
તૈયારી,આપણે ઘરેથી બૂટ ખરીદવા માટે નીક�યા હોઈએ તો બૂટની દુકાન આપ�ં �યાન તરત જ ખ�ચે છે.પણ આડે �દવસે
તેની પાસેથી તેની ન�ધ લીધા વગર જ પસાર થઈ જઈએ છીએ. અગ�યના ��નો જ શીખવાની ત�પરતા વાળા િવ�ાથ�
અ�યાપક બોલે કે આ ��નો અગ�યનો છે.એટલે તરત જ �યાન આપી તેને સાંભળે છે.
૩. રસ-
િસનેમા રિસકનું �યાન િસનેમા ની �હેરાત ના બોડ� તરફ તરત જ �ય છે.જેને મનોિવ�ાન િવષયમાં રસ હોય
તેને મનોિવ�ાન સાંભળવું ગમે છે.તેના પર �યાન પણ લાંબો વખત તે આપી શકે છે.અને મોટાભાગનું તેને યાદ રહે છે.એક
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 31
વન�દેશમાં પ�ીશા��ી અને વન�પિત શા�� ફરવા જશ,ેતો ઝાડ પર બેઠેલા પ�ી તરફ પ�ીશા��ીનંુ �યાન જશે અને
વન�પિત શા��ીનું �યાન �ુ�ો ��યે જશ,ેિન�ણાંતની આ ત�પરતાને �થાયી માનિસક ત�પરતા ગણી શકીએ.રસ એ �યાન
નું મુ�ય િનણ�ય ઘટક છે.આપણને જે વ�તુમાં રસ હોય તેના તરફ આપ�ં �યાન આકષા�ય છે.િસનેમા નો શોખ ન હોય
તેવા માણસનંુ �યાન િસનેમાની �હેરાત તરફ જતંુ નથી. ��કેટમાં રસ હશે તો રે�ડયો પર આવતા આંખે દે�યો અહેવાલ
તરફ આપ�ં �યાન �ય છે.સંગીતકાર નંુ �યાન સંગીત તરફ જશ.ે પુ�તકોમાં રસ ધરાવતા �યિ�તનું �યાન પુ�તક િવ�ેતા
ની દુકાન તરફ જ�દી થાય છે. આ રીતે રસ �યાન ખ�ચનાર સૌથી �બળ ત�વ છે. જે વ�તુમાં રસ ન હોય તેના તરફ �યાન
આપવું ક�ઠન છે તેથી રસન ે�યાનની માતા કહેવામાં આવે છે.
બાળકો અને વૃ�ધ માણસોના �યાનનંુ વારંવાર િવચિલત થતંુ હોય છે, કારણકે તેઓની અિભ�ચી બદલાતી રહે છે,
બાળકોમાં અભી�ચીઓ જોઈએ એટલી મજબૂત રીતે િવકસેલી હોતી નથી,�યારે વૃ�ધોમાં અમુક અભી�ચીઓનબળી થઈ
ગઈ હોય છે.
૪. પૂવ� અનુભવ-
હીરો �કમેતી છે એમ �ણનારનું ર�તામા ંહીરો હોય તો તેના ��યે �યાન ખ�ચાય છે.જેને હીરાનો પુવા�નુભવ જ
નથી તે પથરો કે કાંકરો માની આગળ ચા�યો �ય. એિ�જન બગ�યાનો અવાજ મોટર �ાઈવર તરતજ નોધી શકે
છે.સંગીતની ભૂલ ��યે સંગીતકારનું �યાન તરતજ આકષા�ય છે, અને જોડણીની ભૂલ ��યે ભાષાિવદનું �યાન તરત જ
ખ�ચાય છે. તેમા ંપુવા�નુભવનો પણ ફાળો છે,સાથે રસ અને ત�પરતાતો ખરી જ.
૫. મૂ�યો-
જે િવ�ાથ�ના મનમાં �ાનનુ ંમહ�વ છે.તે નવા આવેલા િવ�વાન �યા�યાતા ના �ાન�ાચુય�ની તુરત નોધ
લેશે.અને તેને વખાણશ.ે પણ જેને મનમાં ફેશનેબલ કપડાં જ �વનમાં મહ�વની વ�તુ છે,તેનું �યાન તેના સાદા કપડા
તરફ તરત જ ખ�ચાશ,ેતેનું �ાનતો તેને દેખાશેજ નહી અને કહેશે કે કેવો તો �ચગૂસ �યા�યાતા છે.ધમ�નું મુ�યજેના મનમાં
િવશેષ હશે તેનંુ �યાન મં�દર ��યે તુરત જ જશે.
૬. �ચતા કે માંદગી-
�ચતાતુર થાકેલો કે માંદો માણસ વ�તુઓ ��યે જોઈએ એટલંુ �યાન નથી આપી શકતો. તેમજ તેનંુ �યાન લાંબા સમય
ટકતંુ પણ નથી. તેથી જ િવ�ાથ�ઓએ આ બધી માનિસક શારી�રક અવ�થાઓથી મુ�ત રહેવું જોઈએ.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 32
�કરણ-3 �રેણા
�ા�તાિવક :-
મનોિવ�ાનનો હેત ુમાનવવત�નનો અ�યાસ કરીને તેની સમજુતી આપવાનો છે.
માનવી અનેક �કારનું વત�ન કરે છે. માનવી અનેકિવધ �વૃિતઓ કરે છે. આપણને �� થાય છે ક ેશા માટે માનવી આવી
િભ�ન િભ�ન �વૃિતઓ કરે છે?તે �વૃિતઓની પાછળ �યાં �ેરકબળો રહેલા ંછે? આ ��નો ઉતર આપી શકાય ક ેિવિવધ
�ેરણાઓ ક ેજ�રીયાતો વત�નના ં�ેરકો છે.�ેરણા િવના વત�ન શ�ય નથી.તેથી જ ગેરેટ ેક� ુછે ક ે "�ેરણા નહ� તો વત�ન
નહ�."સામા�ય �વનમાં �ેરણા માટે જુદા જુદા પયૉગો �યોજવામાં આવ ેછે. ઈ�છા, આકાં�ા, અિભલાષા, મહ�વકાં�ા,
જ�રીયાતો, �લોભન, રાગ, �ેષ, �વાથ� વગેર ેવત�ન પાછળનાં �ેરકબળો છે. મનોવૈ�ાિનકો તેન ે વત�નની �ેરણાઓ ગણ ે
છે. માનવીની દરેક �વૃિત પાછળ કોઈ �ેરણા રહેલી હોય છે. માનવી હંમેશા �ે�રત હોય છે. આમ જ�મથી મૃ�યુ સુધી
થતી િવિવધ �વૃિતઓ પાછળ �ેરણાઓ રહેલી હોય છે. તેથી મનોવૈ�ાિનકો �ેરણાનાં અ�યાસમાં રસ ધરાવે છે.
��તુત �કરણમાં �ેરણાનો અથ�, �ેરણાનંુ �વ�પ, �ેરણાનાં �કારો, શારી�રક �ેરણાઓ, મનોવૈ�ાિનક
�ેરણાઓ, સામાિજક �ેરણાઓ અને અ�ાત �ેરણાઓની ચચૉ કરવામાં આવી છે.
(2) �ેરણાનો અથ� :-
�ેરણાને અં��માં Motive નો અથ� થાય છે - " જે કોઈ કાય� માટે �વૃત કરે તે." આ અથ�માં જ�રીયાતો,
ઈ�છાઓ, ઉ�કંઠાઓ, �યેયો,વૃિતઓ, ઉ�ેજનાઓ વગેરે શ�દોનો ઉપયોગ થઈ શકે છે.
�ાણીઓમાં સહજવિૃત ખૂબ જ િનિ�ત વ�તુનુ ંસૂચન ધરાવે છે. પણ માનવીની �વૃિતઓમાં સહજવૃિત શ�દ
બંધબેસતો આવતો નથી.આધુિનક મનોવૈ�ાનમાં સહજવૃિતન ેબદલે �ેરણા અને જ�રીયાતના �યાલો વધ ુ�ચિલત બ�યા
છે. સહજવૃિતનો �યાલ ઓછો વૈ�ાિનક છે, તેથી તેનો ઉપયોગ ખાસ થતો નથી. તેથી આધુિનક મનોવૈ�ાિનકો
સહજવૃિતને માટે "શા�રરીક �ેરક" કે "જૈિવક �ેરક" એ શ�દનો ઉપયોગ વધ ુકરે છે. આધુિનક મનોવૈ�ાિનકો માનવીને
િવિવધ �વૃિતઓમાં �ેરનાર બળને �ેરણા કહ ેછે. �ય�કતને જે �વૃત કરે છે, ��યાશીલ બનાવે છે, તે �ેરણા છે.
"�ય�કતને જે �વૃત કરે, ��યાશીલ બનાવે છે તે �ેરણા." આ �માણે �ેરણાનો �યાપક અથ� કરીએ તો �ેરણામાં
આંત�રક અને બા� પ�રબળોનો સમાવેશ થાય છે; પરંતુ મનોિવ�ાનમાં �ેરણાનો અથ� વત�ન માટે �ેરનાર આંત�રક
પ�રબળો તરીકે ગણવામા ંઆવે છે .આ રીતે �ેરણાનો મયા��દત અથ� અહ� કરવામાં આવે છે.
** �રેણાની �યા�યાઓ:-
�ેરણાની કેટલીક �યા�યા નીચે �માણે કરવામાં આપલે છે :-
(1)"�ેરણા એવુ ંિવિશ� આંત�રક ત�વ ક ેપ�રિ�થિત છે કે જે �વૃિતને ઉ�ી�ત કરે છે અને તેને પોષે છે."
- જે. પી. ગી�ફડ�.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 33
(2) "�ેરણાનું કાય� આંત�રક છે. �ેરણા �ય�કતને �વૃિત માટે �ેર ેછે અને અમૂક ચો�કસ �વૃિતની પસંદગી માટે દોર ેછે"
- ગેરેટ.
(3) “�ેરણા એટલ ે�ય�કતની આંત�રક જ�રીયાતોમાંથી સંતોષાય તેવાં લ�યો તરફ અિભમુખ બનેલ વત�ન"
- સી..ટી. મોગ�ન
(4) "�ેરણા એ એક �કારની લાગણી છે કે જે અમુક કાય�ની પ�રપૂણ�તાના િવચારથી સંકલાયેલી હોય છે."
- હોફડ�
(5) "�ેરણા એ િનિ�ત કાય� ક ેહેતુની પ�રપૂણ�તા માટેનો િવચાર છે."
- �ીન
(6) "�ેરણા એ �ય�કતની આંત�રક બાબત છે ક ેજે તેન ેઅમુક વત�ન કરવા માટે �ેરે છે."
- સોરેનસન અને મામ
આ રીતે જુદા જુદા મનોવૈ�ાિનકોએ �ેરણાની જુદી જુદી �યા�યાઓ આપી છે. માનવી શારી�રક ક ે
માનિસક જ�રીયાતો સંતોષવા માટે �વૃિત કરવા �ેરાય છે, જ�રીયાતો સંતોષવા માટે �ય�કતએ બા� વાતાવરણ પર
આધાર રાખવો પડે છે. તેથી �ેરણાએ આંત�રક પ�રબળ છે. જે જ�રીયાતો સંતોષવાની હોય છે તે બા� પ�રબળો �ારા જ
સંતોષી શકાય છે. તેથી આપણે �ેરણાની નીચે �માણેની �યા�યા આપીએ.
"�ેરણા એટલ ેમાનવીને કોઈ �યેયની પ�રપૂણ�તા તરફ દોરી જતંુ આંત�રક પ�રબળ"
** �રેણાના ંલ�ણો :-
�ેરણાનાં લ�ણો નીચ ે�માણે આપી શકાય.
(1) �ેરણા એ આંત�રક પ�રબળ છે.
(2) �ેરણા વત�ન તરફ લઈ �ય છે. �ેરણા ગિતશીલ હોય છે.
(3) �ેરણા કાય�ની પ�રપૂણ�તાના િવચાર સાથે સંકળાયેલ છે.
(4) �ેરણા માનવીની બધી �વૃિતઓનું �દશાસૂચન કરે છે.
(5) �ેરણાઓ માનવીની શારી�રક ક ેમાનિસક જ�રીયાતો માટે તેને દરેક �વૃિતમાં ��યાશીલ બનાવ ેછે.
(3) �ેરણાનંુ �વ�પ:-
આપણે �યંુ ક ે�ેરણા એ એક એવુ ં િવિશ� આંત�રક પ�રબળ છે ક ે જે �વૃિતને ઉ�ી�ત કરે છે અને તેને �ેરે
છે.�ેરણાના �વ�પની ચચૉમાં નીચેના મુ�ાઓનો સમાવેશ કરી શકાય.
(1) �ેરણા એ એવુ ંઆંત�રક ત�વ છે કે ઉ�પ�ન થતા ં�ય�કત તનાવ અનુભવે છે:-
�ય�કતને ભૂખ ક ેતરસ લાગે તો તેનામાં તેનો અભાવ દેખાય છે. આ અભાવને પૂણ� કરવા તે ચો�કસ રીતે �વૃિતશીલ બને
છે. ટુંકમાં કહીએ તો જે જ�રીયાતથી તનાવ ઉપિ�થત થાય છે, તે જ�રીયાતને સંતોષવા �ય�કત �ય�ન કરે છે.
(2) બા� �વૃિત પરથી �ેરણા િવશે અનુમાન કરી શકાય છે:-
�ય�કત જો પાણીની શોધ કરતી હોય તો આપણે અનુમાન કરી શકીએ ક ેતેન ેતરસ લાગી છે.
(3) �ય�કતને ��યાશીલ કરવા માટે �ેરણા મહ�વનો ભાગ ભજવ ેછે.:-
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 34
�ેરણા ઉ�પ�ન થવાને કારણે માનવી બા� વ�તુઓ મેળવવા �ય�ન કરે છે. દા. ત., �ય�કતને ભૂખ લાગી હોય તો તે
ખોરાક મેળવવા �ય�ન કરતો રહ ેછે ; પરંતુ જો ભૂખ લાગી ન હોય તો દૂધપાકનંુ તપેલંુ પડયુ ંહોય તોપણ તે તેના તરફ
નજર પણ નાખતો નથી. તેનો અથ� એ થાય છે ક ે�ય�કતને ��યાશીલ બનાવવા માટે આંત�રક ત�પરતા અગ�યનો ભાગ
ભજવ ેછે.
(4) �ાણીને �વૃિત માટે �ેરનાર �ેરણા એ આંત�રક પ�રબળ છે:-
બહારના કોઈ પણ ઉ�ીપકની હાજરી ન હોય તોપણ �ાણી �વૃિત કરે છે. �દર પરનાં એક �ાયોિગક અ�યાસથી આ
બાબત વધ ુ�પ� થશે.
એક �દરને અંધારા ઓરડામાં એક મોટા પાંજરામાં પૂરવામાં આ�યો. ઓરડામાં �કાશ નથી તેમ જ કોઈ અવાજ
થતો નથી. �દરના પાંજરા સાથ ેએક યં�ની ગોઠવણી કરવામા ંઆવી , તેથી �દરની િહલચાલ અંગેની િવગતો બહારના
ભાગમા ંબેઠેલ �ય�કત ન�ધી શકે. �દરને બ ે�દવસ રાખેલ. તેની િહલચાલની ન�ધ ેતપાસવામાં આવી. બે- �ણ કલાક સુધી
�દર પાંજરાંમાં અહ� તહ� ફરતો રહેતો હતો. થોડીવાર િનિ��ય બની જતો. ફરીથી �વૃિતશીલ બની જતો. તે પરથી
સાિબત થાય છે ક ે�ેરણા એ આંત�રક પ�રબળ છે , તેને માટે બા� ઉ�ીપકની હાજરી અિનવાય� નથી.
(5) જ�રીયાત, ઈરણ અને �લોભન (Need Drive Incentive) એ �ેરણાનાં �ણ અંગો છે :-
�ાણીમા�ને કેટલીક મૂળભુત જ�રીયાતો છે. દા. ત., ભૂખ, તરસ , આરામ વગેરે. ભૂખ લાગે �યારે જઠરનુ ંઆકુંચન
થાય છે.તરસ લાગે �યારે ગળાની �દવાલો સુકાય છે. તેથી �ય�કત જ�રીયાતોને પૂણ� કરવા ખોરાક અને પાણી શોધે છે.
** �રેણાનુ ંચ� :-
સી.ટી .મોગ�ન �ેરણાને ચ�ીય ગણ ેછે. �ેરણાના ચ�નાં �ણ પાસાંઓ રહ ેછે :-
(1) �ય�કતમાં રહેલી આંત�રક �ેરણા�મક િ�થિત, જે વત�નને અમુક લ�ય ��યે લઈ �ય છે.
(2) �ેરણાથી દોરેલંુ વત�ન અમુક લ�ય ��ય ગિતશીલ બને, તે �ેરણાનંુ બીજંુ પાસું છે. આવું વત�ન લ�ય િસ� કરવા માટેનું
સાધન�પ વત�ન છે.
(3) લ�ય�ાિ�ત અને રાહત. �ેરણાથી દોરાયેલા વત�ન વડે લ�ય �ા�ત થાય છે અને �ાણી કે મનુ�યને રાહત થાય છે.આ
બાબત દ�ાંતથી �પ� કરી શકાય. દા. ત., ભૂખ એક આંત�રક �ેરણા�મક િ�થિત છે. ભુખ વત�નને અમુક લ�ય ��યે લઈ
�ય છે. એટલ ે ક ે ભૂખથી �ેરાયેલંુ વત�ન ખોરાકના લ�ય ��ય ે લઈ �ય છે. તે સાધન�પ વત�ન ગણાય છે. આ રીતે
ખોરાકનું લ�ય િસ� થાય છે અને �ાણી કે મનુ�યને રાહત મળે છે. �ેરણાનંુ આવું ચ� સતત ચા�યાં કરતંુ હોય છે. તેન ે
નીચેની આકૃિતથી સમ�વી શકાય.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ
(4) �રેણાના ં�કારો :-
જેવી રીતે �ય�કતમાં ભૂખ, તરસ
મનોવૈ�ાિનક અને સામાિજક �ેરણાઓ છે
(1) શારી�રક �ેરણાઓ
(2) મનોવૈ�ાિનક �ેરણાઓ
(3) સામાિજક �ેરણાઓ
(4) અ�ાત �ેરણાઓ
**૧ શારી�રક �ેરણાઓ-
મનુ�ય કેટલીક મૂળભૂત જ�રીયાતો
શારી�રક જ�રીયાતોને શારી�રક �ેરણાઓ
(1) બા� વાતાવરણ ઉપર આધાર રાખનાર
(2) બા� વાતાવરણ ઉપર આધાર ન રાખનાર
શારી�રક �ેરણાના નીચ ે�માણે ચાર �કારો
(1) શરીર - સમતુલાવાદ
(2) ભૂખ અને તરસ
(3) �તીય �ેરણા
(4) આરામ અને િન�ા
સોરઠ).
તરસ, �તીય �ેરણા, આરામ વગેર ે શારી�રક જ�રીયાતો છે
છે.તેથી �ેરણાઓના નીચે મુજબ ચાર �કારો છે :-
જ�રીયાતો છે. શરીરને ટકાવી રાખવા માટે આ જ�રીયાતો સંતોષવી
�ેરણાઓ કહ ેછે. શારી�રક �ેરણાઓના બે ભાગ પાડી શકાય :
રાખનાર �ેરણાઓ
રાખનાર �ેરણાઓ.
�કારો પાડી શકાય
Page 35
છે.તેવી રીતે �ય�કતમા ં
સંતોષવી જ�રી છે.આ
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 36
(1) શરીર - સમતુલાવાદ :-
ડબ�યુ. બી. કેનન અને બનૉડ સૌથી �થમ શરીર - સમતુલાવાદનો િસ�ાંત આપેલ છે. આ િસ�ાંત �માણે
શરીર પોત જ બા� વાતાવરણ સાથે સમતુલા �ળવી રાખે છે. મનુ�યના શરીરની રચના એવા �કારની છે ક ેતે આંત�રક
��યાઓ �ારા સમતુલા �ળવી રાખે છે. દા. ત., આપણા શરીરની ગરમી 98° થી વધવી જોઈએ ન�હ. �યારે બા�
વાતાવરણમાં ઉ�ણતા વધારે હોય તો આપણા શરીરની ગરમી પણ 98° થી વધવાનો સંભવ રહ ેછે અને �યારે પરસેવા
�ારા આપ�ં શરીર ઠંડંુ થાય છે.એ જ રીતે િશયાળામાં બહારનુ ંવાતાવરણ બહંુ જ ઠંડંુ હોય �યારે આપણે વધારે ગરમી
મેળવીન ેસમતુલા સાચવી રાખીએ છીએ.
�યારે આપણે સખત પ�ર�મ કરીએ છીએ �યારે શરીરની શ�કતનો વધ ુઉપયોગ થાય છે અને તેન ેપ�રણામે
લોહીમાં ખાંડનું �માણ ઘટ ેરહ ેછે.યકૃત ખાંડના જ�થાને છુટો પાડીને લોહીને આપ ેછે. આ રીતે લોહીમાં ખાંડનું �માણ
જળવાય રહ ેછે. આપણા શરીરની �યવ�થા એવા �કારની છે ક ેતે ખાંડ, મીઠુ,ં પાણી, �ાણવાય,ુ �ોટીન, ચરબી વગેરેમા ં
સમતુલા �ળવી રાખે છે. આ રીતે શરીરની સમતુલા �ળવવાની શિ�ત �વયંસંચાિલત છે.
આ રીતે બા� વાતાવરણ પર આધાર ન રાખનાર ઈરણોની સમજુતી આપણને શરીર સમતુલાવાદના િસ�ાંત
�ારા મળે છે ; પરંતુ કેટલીક શારી�રક જ�રીયાતો એવી છે ક ેજે માટે બા� વાતાવરણ પર આધાર રાખવો પડે. આપણન ે
ભૂખ લાગી હોય �યારે આપણે ખોરાક ન મેળવી એ �યા ંસુધી શરીરમાં સમતુલા આવતી નથી.
માનવ શરીરની રચના એવી છે ક ે કેટલીક આંત�રક ��યાઓ �ારા શરીર સમતુલન �થાિપત થાય છે. આ રીતે
શરીરનું ઉ�ણતામાન, શરીરમાં ખાંડ, મીઠુ ં , �ોટીન વગેરેની સમતુલા શરીરની આંત�રક ��યાઓ વડે �થાિપત થાય છે.
આમ શરીર પોતે જ બા� વાતાવરણ સાથે સમતુલા �થાપે છે.
(2) ભૂખ અને તરસ :-
ભૂખ અને તરસ એ જ�મ�ત �ેરણાઓ છે. ભૂખ અને તરસ લાગે �યારે દરેક �ાણીમાં બ ે�કારના ફેરફારો
જોવા મળે છે. એક બા� વત�નમાં ફેરફાર થાય છે ; બીજો, શરીરમાં આંત�રક ફેરફાર થાય છે.
ભૂખના સમયે બા� વત�નમાં થતાં ફેરફારોનો અ�ષાસ ટોલમેન અને રોિબ�સને �દરો ઉપર કેટલાક �યોગો
કરીને કરેલ છે.આ �યોગો �ારા એ સાિબત થયંુ ક ેભૂખની િ�થિતમાં �ાણીની ��યાશીલતા વધી �ય છે અને માનવીની
બાબતમાં કાય�કુશળતા ઘટ ે છે.
ભૂખનાં સમયે શરીરમાં થતાં આંત�રક ફેરફારોનો અ�યાસ ડ��યું. બી. કેનને કરેલ છે. તેણે સાિબત કયુ� કે
જઠરમાં આકુંચન થાય છે �યારે ભૂખ લાગે છે; પરંતુ �યાર પછીના કેટલાંક સંશોધનોએ કેનના મતને ખોટો પડેલ છે. તે
સંશોધનોથી સાિબત થયંુ ક ેલોહીમાં રાસાયિણક ફેરફારોને કારણે જઠરમાં આકુંચન થાય છે. ટુંકમાં, એટલું તો સાિબત થાય
છે ક ેભૂખ અને જઠરમાં આકુંચન લોહીના રાસાયિણક ફેરફાર ઉપર આધા�રત છે.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 37
આધુિનક સંશોધનો �માણે મગજના હાયપોથેલેમસ નામના ભાગમા ં ભૂખમાં સંતોષ અને ઉ�ભવના ં કે��ો
આવેલ છે. હાયપોથેલેમસમાં આવેલ વે��ો મીડીયલ કે�� ભૂખના સંતોષ સાથે સંબંધ ધરાવ ેછે અને એક��ીમ લેટરલ કે��
ભૂખના ઉ�ભવ સાથ ેસંબંધ ધરાવ ેછે.
ભૂખના સમયે ખોરાકની પસંદગીની બાબતના �યોગો કરવામાં આવેલ છે.તેનાથી સાિબત થયંુ ક ે�ાણીઓ મુ�ત
રીતે ખોરાક પસંદ કરે છે ; પરંતુ માનવીની બાબતમાં, કુટંુબ ક ેસમાજનો �ભાવ હોવાથી, યો�ય પસંદગી થતી નથી.
તરસ પણ અિત મહ�વની શારી�રક �ેરણા છે. પાણીની તરસ લાગે �યારે ગળુ ંસુકાય છે અને શોષ અનુભવાય
છે. પરંતુ મોઢુ ંઅને ગળાન ેભીના કરવાથી પાણીની જ�રીયાત સંતોષાતી નથી,તરસ થોડીવાર ઓછી જણાય છે. પરંતુ
પાણી પીવાથી જ તરસ છીપાય છે.
ભૂખની જેમ તરસનુ ં િનયં�ણ પણ મગજના અમુક ભાગો �ારા થાય છે એવુ ંસંશોધનોથી સાિબત થયંુ છે .
હાયપોથેલેમસમાં આવેલાં કેટલાંક કે��ો પાણીના અઙાવ ��યે સંવેદનશીલ હોય છે અને તેને લીધે તરસ લાગે છે તેમજ
પાણી પીવાની �વૃિત થાય છે.
(3) �તીય �ેરણા :-
�તીય �ેરણા એ જ�મ�ત �ેરણા છે, પરંતુ �વન �વવા માટે ભૂખ અને તરસની તૃિ�ત જેટલી અિનવાય�
બની રહ ે છે તેટલી અિનવાય�તા �તીયવૃિતની બાબતમાં નથી. માનવી ખાધાપીધા વગર ચલાવી શકે નહ� , પણ
�તીયવૃિતની તૃિ�ત િવના તેનુ ં�વન પસાર થઈ શકે છે.
કામવૃિતની અિભ�ય�કત માટે કોઈ કેળવણીની જ�ર પડતી નથી. કામવૃિતને સંતોષવાની રીત પર સામાિજક
નીિતિનયમો, આદશ� અને િશ�ણની અસર થાય છે. �ોઈડ નામનો મનોવૈ�ાિનક �તીય �ેરણાને બધી �ેરણાઓ કરતાં
�બળ �ેરણા ગણ ે છે. તેને મત �માણે માનવીની તમામ �વૃિતઓનું કે�� કામવૃિત છે. સમાજે પણ કામવૃિતની
અિભ�ય�કત અને તૃિ�ત માટે જેટલા નીિતિનયમો બના�યા છે તેટલા નીિતિનયમો ભા�યે જ અ�ય �ેરણાઓની અને
અિભ�ય�કત અને તૃિ�ત માટે બના�યા હશ.ે આ જ હકીકત બતાવ ેછે ક ેમાનવીના �વનમા ંપ�રવત�ન કરનાર �ેરકબળ તે
કામવૃિત છે.
�તીય �ેરણાનું િનયં�ણ બ ેઘટકો વડે થાય છે :-
(1) �તીય �ંિથના ��ાવો અને
(2) િશ�ણ �ારા �ા�ત થતી ટેવો.પુ�ષ અને ��ીમાં �તીય �ંિથઓ આવેલી છે. પુ�ષના વૃષણમાંથી એ��ો��સ અને
ટે�ટો�ટેરોન નામનો ��ાવો થાય છે. તેનાથી પુ�ષમા ં�તીય પ�રપકવતા આવે છે અને �તીય વત�નનો ઉ�ભવ થાય છે.
��ીના અંડાશયમાંથી ઝરતો એ��ો��સનો ��ાવ ��ીની �તીય પ�રપકવતા અને કામે�છાની ��િતમાં મહ�વનો ભાગ
ભજવ ે છે. સંશોધનો �માણે હાયપોથેલેમસ અને મિ�ત�કછાલનાં કે��ો પણ �તીય �ેરણાનાં ઉ�ભવ અને િવકાસમાં
મહ�વનો ભાગ ભજવ ેછે.
માનવના �તીય વત�નમાં િશ�ણ �ારા કેટલીક ટેવો �ા�ત થઈ હોય છે. �તીય વત�નના ઉ�ભવમાં બા�
ઉ�ીપકો અને �તીય ��યેનાં મનોવલણો મહ�વનો ભાગ ભજવે છે.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 38
(4) આરામ અને િન�ા:-
આરામ અને િન�ા એ માનિસક અને શારી�રક સમતુલા �ા�ત કરવામાં અગ�યનો ભાગ ભજવ ેછે. ભૂખ અને
તરસની �ેરણા કરતાં પણ આરામ અને �ધની �ેરણા બળવાન હોય છે.આપણે ભૂ�યા હોઈએ, થાકી ગયાં હોઈએ,
જમવાનંુ તૈયાર થયંુ ન હોય �યારે આપણે જ�યા વગર પણ �ઘી જઈએ છીએ. ટુંકમાં કહીએ તો અમુક સમય કામ કયા�
પછી આપણે થાકી જઈએ છીએ અને તેથી આરામ અને �ઘની જ�રીયાત ઊભી થાય છે.
આપણે મહેનત કરી હોય ક ેન�હ, પણ �ઘના િનયત સમયે આપણને �ઘ આવવા માંડે છે. લાંબા સમય સુધી
�ય�કતને �ગતી રાખવી મુ�કેલ છે. આ માટે મનોવૈ�ાિનકોએ �યોગો અને અ�યાસો કરેલ છે. તે અ�યાસમાં િનિ�ત
િવગતો �ણવા મળી. એક �ય�કત ૫ કલાકની �ઘ બાદ કરતાં ૧૦ �દવસ સુધી �ગી હતી .આ સમય દરિમયાન િવકૃિતના ં
િચ�નો �ય�કતમાં જણાવવા લા�યાં. તેનો �વભાવ િચડીયો બની ગયો તેના િવચારો િવકૃત બનવા લા�યાં, તે �મો અને
િવ�મોથી પીડાવા લાગી. દસમા ં�દવસ પછી તો તેનુ ંવત�ન એટલુ ંબધંુ િવકૃત બની ગયુ ંક ે�યોગ બંધ કરવાની ફરજ પડી.
આ રીતે જો આરામ અને �ધ �ય�કતને �માણમાં ન મળે અને તેની પાસેથી �દવસરાત સતત કામ લેવામાં
આવ ેતો તે શારી�રક નબળાઈની સાથે સાથે માનિસક નબળાઈનો પણ ભોગ બને છે. આવી �ય�કત આ�મક બની �ય છે
અને અનેક �કારનાં િચત�મોનો ભોગ બને છે.
ઉપયુ�કત શારી�રક �ેરણાઓ ઉપરાંત મળમૂ� - િવસજ�નની, �વાસ લેવાની, શરીરનું ઉ�ણતામાન િ�થર
રાખવાની વગેર ેજ�રીયાતોનો શારી�રક �ેરણામાં સમાવેશ કરવામાં આવે છે. �યારે આ �ેરણાઓ �ય�કતમાં �બળ થાય
છે �યારે તેને સંતોષવી જોઈએ. જો આમ કરવામાં ન આવ ેતો �ય�કતના આરો�ય પર ખરાબ અસર થાય છે.
(2) મનોવૈ�ાિનક �ેરણાઓ-
માનિસક �વા��ય અને અનુકૂલન માટે ખૂબ જ મહ�વની મનોવૈ�ાિનક �ેરણાઓ છે. કેટલાક મનોવૈ�ાિનકનંુ
કહેવુ ંછે ક ેમનોવૈ�ાિનક �ેરણાઓ એ શારી�રક �ેરણાઓનું િવ�તૃતીકરણ છે. ઓલપોટ� નામનો મનોવૈ�ાિનક જણાવે છે ક ે
"મનોવૈ�ાિનક �ેરણાઓ શારી�રક માળખામાંથી ઉ�પ�ન થાય છે , પણ તેનાથી �વતં� રીતે કામ કરે છે"
આ રીતે મનોવૈ�ાિનક �ેરણાઓ અને શારી�રક �ેરણાઓના �વ�પમાં કેટલીક સમાનતા રહેલી છે. આમ છતા ં
બંને વ�ચ ેમહ�વના તફાવત છે. શારી�રક �ેરણાઓમાં જ�રીયાતો �ા�ત થતાં એક �કારની તૃિ�ત અનુભવાય છે. ખોરાક
મળતાં ભૂખની �ેરણા સંતોષાય છે �યારે મનોવૈ�ાિનક �ેરણાની બાબતમાં જ�રીયાત �ા�ત થાય છતાં તૃિ�તનો અનુભવ
ન પણ થાય. દા.ત., �ેમનો આવેગ િ�યજનને મળતાં શાંત થવાન ે બદલે વધારે �બળ બન.ે શારી�રક �ેરણાઓ અને
મનોવૈ�ાિનક �ેરણાઓ વ�ચેનો બીજો તફાવત એ છે કે શારી�રક �ેરણામાં જ�રીયાતો ભૌિતક �વ�પની હોય છે, �યારે
મનોવૈ�ાિનક �ેરણાઓની જ�રીયાતો �તીકા�મક હોય છે. દા. ત., આપણે વાઘને જોતાં ભય પામીએ છીએ. વાઘ ભયનંુ
કારણ નથી. વાઘ ભયનંુ �તીક છે,તેથી આપણે વાઘથી ડરએ છીએ.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 39
મનોવૈ�ાિનક �ેરણાઓમાં આવેગોનો સમાવેશ થાય છે. માનવ �વૃિતઓનું સંચાલન કરવા માટે આવેગો
મહ�વનો ભાગ ભજવે છે. માણસ �યારે આવેગમય બને છે �યારે અમુક �વૃિત કરે છે. �ોધના આવેગમાં �ય�કત સામેની
�ય�કતને મારવા દોડે છે. આવેગોને મનોવૈ�ાિનક �ેરણા તરીકે ઓળખાવામાં આવે છે.
*** આવેગો મુ�ય�વે બે �કારના છે :-
(1) દુઃખદાયક
(2) સુખદાયક.
�ોધ અને ભય દુઃખદાયક આવેગો છે. �ેમ અને આનંદ એ સુખદાયક આવેગો છે. �ોધના આવેગન ે વશ થઈ
માનવી િવનાશા�મક �વૃિત કરી બેસે છે, �યારે આનંદના આવેગન ેવશ થઈ માનવી રચના�મક �વૃિત કરે છે.આ રીતે
મનોવૈ�ાિનક �ેરણા તરીકે નીચે �માણેના આવેગોનો સમાવેશ કરવામાં આવે છે :-
(1) �ોધ (Anger)
(2) ભય (Fear)
(3) શોક અને �દલગીરી (Grief and sorrow)
(4) �ેમ (Love)
(1) �ોધ :-
�ોધ એ �ાથિમક આવેગ છે. �ોધ એ િનયં�ણ સામેનો �િત�યાપાર છે. �યિ�તના કાય�માં �યારે અવરોધ આવ ે
�યારે �ોધ આવે છે. પાસેથી કોઈ વ�તુ લઈ લેવામાં આવે �યારે તે ચીસો પાડશે , બટકાં બળશે ક ેવાળ ખ�ચશ.ે પુ�ત
�ય�કત બંધન ક ેિનયં�ણ સામે પોતાનો અવાજ ઉઠાવે છે.
સમાજ અને સં�કૃિત �માણે �ોધની અિભ�ય�કત િભ�ન િભ�ન હોય છે. સં�કારી અને િશ�તમય સમાજમાં
�ય�કત અસહકાર �ારા �ોધની અિભ�ય�કત કરે છે. રા�ય સરકાર કે સં�થા સામે �ોધ હડતાલ, સરઘસ, સ�યા�હ,
આંદોલન, અસહકાર વગેર ે�ારા �ય�ત કરવામાં આવે છે.
દરેક �ય�કત �ોધ અ�હસક રીતે �ય�ત કરતી હોય છે તેવું નથી. �ય�કત �યારેક �ોધમાં સામેની �ય�કતને મારે છે ક ે
ઈ� કરે છે. �યારેક �ોધમાં �ય�કત સામેની �ય�કતનું ખૂન પણ કરે છે, તો �યારેક પોતે આ�મહ�યા પણ કરી બેસે છે.
(2) ભય :-
ભય કે બીક એ �ાથિમક આવેગ છે. ભયનો આવેગ એ િનષેધા�મક �ેરણા છે. ભયજનક પ�રિ�થિતથી બચવા
માટે દૂર નાસી જવાનો �ય�ન અ�હ થાય છે. ભયજનક વાતાવરણથી �ય�કત બચવા �ય�ન કરે છે અને નાસભાગ કરે છે.
નાનાં બાળકો અ��યા ક ે િવિચ� �ય�કતથી બય અનુભવે છે. યુવાનો હાંસીને પા� થવામાં ક ે લઘુતા�ંથી
અનુભવવામા ં બીક અનુભવે છે. પુ�ત �ય�કતઓ આ�થક અને ધંધાદારી િન�ફળતાની બીક તેમજ સામાિજક મોભી
ગુમાવવાની બીક અનુભવે છે.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 40
ભયનંુ િવિશ� લ�ણ ભયજનક પ�રિ�થિતથી દૂર નાસી જવુ ંતે છે. આ દૂર નાસી જવાની ���યા પણ િભ�ન
િભ�ન હોય છે. દા. ત., યુવાનન ેએમ લાગે ક ેતેનુ ંસામાિજક સ�માન જળવાશે નિહ તો તે સામાિજક �સંગોથી દૂર રહ ે
છે. આ�થક િન�ફળતાની બીકને કારણે ધંધાદારી �ય�કત ઘણીવાર બીકનંુ કારણ શોધી છટકવાનો �ય�ન કરે છે.
(3) શોક અને �દલગીરી :-
કોઈ �ય�કતને અમુક વ�તુથી વંિચત રાખવામાં આવે �યારે તે શોક �ય�ત કરે છે. �ય�કત શોકમાં ઉદાસીનતા
અનુભવે છે, નાનાં બાળકો �યારે અયો�ય વત�ન કરે છે �યારે તેનામાં ઉદાસીનતા કે �દલગીરીનો આવેગ �ય�ત થાય છે.
શોકનો આવેગ રડવાથી �િત��યામાંથી �ય�ત થાય છે. મોટી �મરની �ય�કતઓમાં શોકની અિભ�ય�કત લાચારી ક ે
હતાશાના ભાવ �ારા થાય છે.
(4) �ેમ :-
�ેમને �ણ અથ�માં લેવાય છે :-
(1) �ેમ એટલે કામનો આવેગ, જે યુવક - યુવતીઓમાં ઉ�પ�ન થાય છે.
(2) �ેમ એટલે કાયમી કૂણી લાગણી , જે માતાિપતા, ભાઈ બહેનમાં વા�સ�યભાવથી ઉ�પ�ન થાય છે.
(3) �ેમ એટલ ે કાયમી કૂણી લાગણી. �ેમમાં આ�ષ�ક અને સહાનુભૂિતનાં ત�વો રહેલા ં હોય છે. �ેમની અિભ�ય�કત
આનંદ�મોદની �વૃિતઓ �ારા �ય�ત થાય છે.
�ેમની લાગણી એ ભયની �ેરણાથી ત�ન િવ�ધની છે. ભયમા ં�ય�કત દૂર ભાગે છે, �યારે �ેમમાં �ય�કત ન�ક
આવ ેછે.
(3) સામાિજક �ેરણાઓ:-
મનુ�ય એક સામાિજક �ાણી છે. તે સમાજમાં રહીન ે પોતાનો િવકાસ સાધે છે. જે �ેરણાઓની ઉ�પિત,
અિભ�ય�કત અને તૃિ�ત સમાજ �ારા થાય છે તે �ેરણાઓને સામાિજક �ેરણાએ કહેવામાં આવે છે. સામાિજક �ેરણાઓ
સંપા�દત �ેરણાઓ છે, �ય�કતની જ�મની સાથે જોડાયેલી નથી . સામાિજક �ેરણાઓ માટે સમાજનું વાતાવરણ
જવાબદાર છે. �ય�કત સમાજનો સ�ય છે. તે હંમેશા સામાિજક અને સાં�કૃિતક વાતાવરણમાં રહ ેછે. સમાજના �ભાવથી
કેટલીક �ેરણાઓનો િવકાસ થાય છે; તેથી સામાિજક �ેરણાઓ જ�મ�ત �ેરણાઓ નથી. �યારે શારી�રક �ેરણાઓ અને
મનોવૈ�ાિનક �ેરણાઓ જ�મ�ત છે.
સામાિજક �ેરણાઓ નીચે �માણે છે.
(1) �ભુ�વ અથવા વચ��વની �ેરણા (Self assertion or Mastery Motive)
(2) સામાિજક �વીકૃિત (Social Approval)
(3) સમૂહવૃિત (Gregariousness)
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 41
(4) સહાનુભૂિત (Sympathy)
(5) આ�મર�ણ (Self preservation)
(1) �ભુ�વ અથવા વચ��વની �ેરણા:-
�ભુ�વ અથવા વચ��વની �ેરણા એ માનવીની સૌથી �બળ કે��વત� �ેરણા છે. �ભુ�વ અથવા વચ��વની
�ેરણાને આ�મગૌરવની �ેરણા કહેવામાં આવે છે.
દરેક �ય�કતને એવી આશા હોય છે ક ે તે બી� �ય�કતઓ કરતાં વધ ુ�ભાવશાળી બને અને વધ ુસમાયોજન
�ા�ત કરે. તેના માગ�માં કોઈ મુ�કેલી આવ ે તો તે પર તે િવજય મેળવવાની ઈ�છા રાખે છે. આ �કારની �વૃિત
આ�મગૈરવની �ેરણા �ારા થાય છે. �ાણીઓ, બાળકો ક ેમોટી �મરના માણસોમાં પણ આ�મગૌરવની �ેરણા જોવા મળે
છે. ગૌરવશાળી વાંદરો બી� વાંદરાની સરદારી �વીકારશે નિહ.
નાનાં બાળકો પોતાનાં કીમતી રમકડાં બી� ં બાળકોને બતાવીને આ�મગૌરવની �ેરણાને સંતોષતાં હોય છે.
��ીઓની કીમતી સાડી અ�ય ��ીઓને બતાવીને આ�મગૌરવની �ેરણા �ય�ત કરે છે. મોટા માણસો સમાજ તરફથી
�સંશા અને સ�માન �ા�ત કરવા સમાજસેવાનાં ઘણા ં કાય� કરે છે. પોતાનો નવો બંગલો ક ે કીમતી સાધનો બતાવીને
ધનવાન લોકો આ�મગૌરવ અનુભવતા હોય છે.
આ�મગૌરવ �ેરણાની સાથે �ય�કતમાં શરણાગિતની ભાવના પણ જોવા મળે છે. �ય�કત પોતાના કરતાં વધાર ે
�ાની, શિ�તશાળી �ય�કત ક ે સંત પાસે શરણાગિતનો ભાવ અનુભવ ે છે.�યારે �યારે �ય�કત પોતાની �તને ધમ� ક ે
સમાજને �વાધીન કરી દે છે. �યારે તે એક �કારનો સંતોષ અનુભવ ેહોય છે.
�ભુ�વ ક ે વચ��વ �ાિ�તની �ેરણા માનવીની સૌથી �બળ �ેરણા છે. માનવી પોતાના આ�મગૌરવ ક ે
�િત�ા�થાપન માટે િવિશ� �યાસો કરે છે. પોતાના સમાજમાં પોતાનંુ વચ��વ �થાિપત કરે છે.
(2) સમાિજક �વીકૃિત :-
દરેક �ય�કતને સગાસંબંધીઓ, િમ�ો, �ાિત ક ે સમાજની �વીકૃિત મળી રહ ે તેવી ઈ�છા કરે છે. પોતાના
સમાજમાં પોતે ��યાત �ય�કત બની રહ ેતેવી ઈ�છા દરેક �ય�કતને હોય છે.
યુવાનો અ�યાસ, રમતગમત, સંગીત, ફેશનેબલ કપડા ંપહેરવા ંવગેર ે�ારા સામાિજક �વીકૃિત મેળવવાનો �ય�ન
કરે છે.
સામાિજક �શંસા, સામાિજક �વીકૃિત, મેળવવા ક ેસૌનું �યાન પોતાના તરફ રહ ેતે હેતુંથી ��ીઓ સ�દય�વધ�ક
સાધનોનો ઉપયોગ કરે છે. પુ�ષો આ જ �માણે ખૂબ જ ધન કમાવુ,ં સુંદર મકાન બાંધવુ,ં મોટર લેવી કે સમાજ સેવા
કરવી વગેરે �વૃિતઓ કરે છે.
સમાજમાં �વીકૃિત મેળવવા માટે �ય�કત પોતાના જૂથમાં ક ેસમાજમાં સમાજ મા�ય વત�ન કરે છે. તે સમાજના
નીિતિનયમો કે અપે�ા �માણે વત� છે. સામાિજક �વીકૃિતની ઈ�છા અને અ�વીકૃિતની બીક �ય�કતના સમાજમા�ય
વત�નનું કારણ છે.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 42
(3) સમૂહવૃિત :-
મનુ�ય કોઈ �દવસ એકલો રહી શકતો નથી. કુટંુબમાં રહેવુ ં , િમ�ો બનાવવા, સં�થાના સ�ય બનવું, સમાન
આચાર - િવચારવાળા જૂથમાં રહેવુ ંવગેરે ભાવના માનવીમાં રહેલી છે. આન ેસમૂહવૃિત કહેવામાં આવે છે.
�ાણીઓ પણ ટોળા ં ક ે સમૂહમાં રહ ે છે. �ાણીઓમાં રહેલી સમૂહવૃિત જ�મદત છે,પરંતુ મનુ�યમાં રહેલી
સમૂહવૃિત જનેમ�ત નથી, પણ સંપા�દત છે. સમાજમાં રહેવાને કારણે મનુ�યમાં આ સમૂહવૃિતનો િવકાસ થાય છે.
સમૂહવૃિત એ એક મહ�વનુ ં�ેરકબળ હોવાથી સમૂહવૃિતને સામાિજક �ેરણા કહેવામાં આવે છે.
(4) સહાનુભૂિત:-
માનવીને સામા�ય રીતે ગરીબ,દુઃખી , િનરાધાર ક ેદદ�થી પીડાતી �ય�કતઓ ��યે દયાની લાગણી �ગટે છે, આને
સહાનુભૂિત કહ ેછે. સહાનુભૂિતથી દવાખાનાંઓ, અનાથા�મઓ, અંધા�મો ક ેવૃ�ા�મો બંધાવ ેછે. ��ીિવકાસગૃહ જેવી
સં�થાઓની �ગિત પાછળ સમાજની સહાનુભૂિતની લાગણી જ કામ કરે છે.
(5) આ�મર�ણ:-
પોતાની �તનુ ંર�ણ કરવું એ દરેક �ાણીમા�માં જોવા મળે છે. �યારે �ય�કત ભયજનક પ�રિ�થિતમાં મુકાય
છે �યારે તે આ�મર�ણ શોધે છે.આ�મર�ણ માટે �ય�કત કાં તો બહાદુરીપૂવ�ક ભયનો સામનો કરે છે અથવા અ�ય કોઈ
માગ� િવચારે છે. બાળકો બૂમો પાડીને ભયથી બચવા �ય�ન કરે છે.��ીઓ પોતાની રીતે આ�મર�ણ કરે છે. દેશ�ેમી વીર
યુવાન પોતાની રીતે લડત આપીન ે�વર�ણ કરે છે. આ�મર�ણની �ેરણા ભયના આવેગ સાથે સંકળાયેલી �ેરણા છે.
(4) અ�ાત �ેરણાઓ-
�ય�કતના �વનમાં અમુક �ેરણાઓ એવી છે ક ેતેની તમામ �વૃિતઓનંુ સંચાલન કરવામાં મહ�વનો ભાગ ભજવ ે
છે , પરંતુ તેના િવશે �ય�કતને સહેજ પણ ભાન હોતંુ નથી. આ �કારની �ેરણાઓને અ�ાત �ેરણાઓ કહેવામાં આવે છે.
મનોવૈ�ાિનકોએ માનવમનનાં �ણ �તરોનો ઉ�લેખ કરે છે,ચેતન,અધ� ચેતન અને અચેતન. આ અચેતન મનમાં રહેલી
�ેરણાઓને અ�ાત �ેરણાઓ કહેવામા ંઆવે છે.અ�ાત �ેરણાઓને સાિબત કરવા ઘણા પુરાવાઓ છે, જે નીચે �માણે છે
(1) સંમોહન :-
કોઈપણ �ય�કતને સંમોિહત કરીને જે કંઈ સૂચનો આપવામાં આવ ેછે તે �માણે તે �ગૃત અવ�થામાં કરે છે.
દા.ત.કોઈ �ય�કતને સંમોિહત અવ�થામાં એમ કહેવામાં આવે કે આવતી કાલ ેસવાર ેભવનાથ મહાદેવન૨ મં�દર ેઆવજે.
તે �ય�ત બીજે �દવસે સવાર ેઅચૂક ભવનાથ મહાદેવના મં�દર ેપહ�ચી �ય છે. આપણે તે �ય�કતને ભવનાથ આવવાનંુ
કારણ પૂછીએ તો તેન ેતેનો કોઈ ચો�કસ �યાલ હોતો નથી."મારી ઈ�છા થઈ ગઈ " તેવો જવાબ તે આપે છે.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 43
(2) �વ�ન:-
ઘણી વાર બોલવામાં , ચાલવામાં, લખાણમાં �ય�કતની ભૂલ થઈ �ય છે. તેનુ ં કારણ અ�ાત �ેરણાઓ છે.
�વ�નોઓનું કારણ પણ અ�ાત �ેરણાઓ છે. �ગૃત અવ�થામાં જે ઈ�છાઓને આપણે સંતોષી શકતા નથી તે
ઈ�છાઓની તૃિ�ત �વ�નો �ારા થાય છે. દા.ત.એક �ય�કતને તેના કાકાના મૃ�યુનાં �વ�નો વારંવાર આવતાં, તેનુ ં કારણ
તેના કાકાના મુ�યુ માટેની તેની અ�ાત ઈ�છા હતી. કાકાના મૃ�યુ પછી તેનું ધન મળે તે હતુેથી તે કાકાના મૃ�યુની રાહ
જોતો હતો.
કેટલીક વાર અમુક �ય�કતને માન આપવાની ઈ�છા હોય નહી તેવી �ય�કત આપણા ઘર ેઆવે ક ેકોઈ �સંગે ભેગી
થઈ. �ય તો આપણાથી તેમની સાથેની વાતચીતમાં એવા શ�દો કે ચે�ાઓ ભૂલથી થઈ જશે ક ે તેમાં અપમાનની છાંટ
હોય. આની પાછળ અ�ાત �ેરણાઓ કામ કરી રહી હોય છે.
જેવી રીતે બા� જગતમાં કારણ વગર કોઈ ઘટના બનતી નથી તેવી જ રીતે માનિસક જગતમાં પણ કારણ વગર
કશંુ બનતંુ નથી. માણસની ભલૂો, િવ�મૃિત, �વ�ન વગેરે આકિ�મત હોતાં નથી; પરંતુ તેની પાછળ અ�ાત �ેરણાઓ
રહેલી હોય છે.
(3) િવકૃિત ભીિત:-
કેટલીક �ય�કતઓ અમૂક વ�તુઓ ક ે બાબતોની અકારણ ભીિત અનુભવતી હોય છે. ભયનંુ કારણ તે
�ય�કતઓને સમ�તંુ નથી. એક યુવાનને લીલા રંગનુ ં કાપડ ખરીદતાં ગભરાટ થતો હતો. આ માટે કોઈ દેખીતંુ કારણ
જણાતંુ ન હતુ.ં તે યુવાનનંુ મનોિવ�લેષણ કરતાં �ણવા મ�યંુ ક ેલીલા રંગનો સૂટ પહેરનાર કોઈ સૈિનકે તેને નાનપણમાં
ખૂબ જ મારેલો, તેથી લીલા રંગ સાથે ભયનંુ અિભસંધાન થઈ ગયુ.ં આવી ભીિતની પાછળ ભુલાઈ ગયેલ કોઈ દુઃખદ
અનુભવ જ રહેલો હોય છે.
(4) અ�ાત મનોવલણો:-
આપણા કેટલાક ગમા અણગમા આપણે પોતે જ �ણતા હોતા નથી. �ય�કત પોતે અ�ાત હોય છતા ંકેટલીક
વાર અમુક નામ સાંભળતાં તેન ેગુ�સો આવે છે. અમુક �ય�કતન ેજોતાં અમૂક �ય�કતને િતર�કાર છૂટ ેછે. કેટલીક વખત
એવુ ંબને ક ેઅપ�રિચત �ય�કતન ેજોતાં આપણે આનંદ અનુભવીએ છીએ. આ બધાની પાછળ અ�ાત �ેરણાઓકામ કરી
રહેલ છે.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 44
*** �ેરણાનાં િસ�ધાંતો-
૧.બુિ�ધવાદી મત-
આપણે આગળ જોયું કે વીસમી સદીના આરંભનાં વષ� સુધી તો મનોિવ�ાનમાં માનવવત�નની સમજૂતીના િસ�ધાંત
તરીકે�ેરણાનો �યાલ અિ�ત�વ ધરાવતો ન હતો.પૂવ� ત�વ�ાનીઓ એ માનતા કે “માણસ બુિ�ધ�વી છે.અને તે તેના
તમામ �કારના િનણ�યે પૂરેપૂરા િવવેક અને િવચારથી તેના િહતમાં જે ઉતમ હશે તે �માણે કરે છે.ઈ.સ. પૂવ� સે�ટીસે ક�ું
હતું ક,ે “Virtue is Knowledge” એટલે કે સ�ગુણને �ણીએ તો તે �માણે આચરણ પણ થાય.સદગુણ શું છે.પોતાના
માટે સારી પસંદગી કઈ છે એ માણસને ખબર પડે તો તે �માણે પસંદગી કરે છે.આ બુિ�ધવાદી મત પરંપરામાં અઘ
અથ�શા��ી એમ િ�મથે Economic man નો �યાલ રજૂ કય�.પરંતુ આ િવચારને માનવમનની આટીઘૂંટીઓને બહુ
�યાલ ન હતો.સા�ં શું છે એ �ણવા મા�થી તે �માણે માણસ વત�ન કરતો નથી.કરી શકતો નથી એ હકીકત તેમની
િવચારધારામાં �યાન બહાર રહી ગઈ હતી.સાચી વાત તે મહાભારતકાર દુય�ધનના મુખે કહેવાયંુ છે તેમ “ધમ� શું છે તે હું
��ં છંુ.પરંતુ તે �માણે આચરણ કરી શકતંુ નથી.અધમ� શું છે તે ��ં છંુ.પરંતુ તે �માણે કયા� વગર રહી શકતે નથી.”આમ
વત�નના �ેરણ તરીકે બુિ�ધવાદી મત કે માનવી તક �ધાન છે.િવચાર શીલ છે તે અવા�તિવક અને અવૈ�ાિનક છે.
૨. સુખવાદી િસ�ધાતં-
અઢારમી સદીમાં બુિ�ધવાદી િવચારસરણથી છૂટા પડી થોમસ હો�ઝ જેવા કેટલાક િવચારકોએ એવી ક�પના કરી કે
માણસ ગમે તે કહે છતાં �ાયઃતેના તમામ વતન�યવહાર અસુખ,દુઃખને ટાળવા અને સુખને મેળવવા માટેના જ હોય છે.
આ સુખવાદી િસ�ધાંતમાં �થમ �િ�એ ત�ય લાગે.િસગમંડ �ોઈડે પણ િવત�નની ભૂિમકામાં વા�તિવકતા (reality)
િવ��ધ સુખવાદી (pleasure) િસ�ધાંતને મહ�વ આ�યુ ં છે.માણસના વત�નની પાછળ સુખ,આરામ,સગવડ,સિતષની
�ાિ�ત તેમજ સંઘષ�,�ચતા,તનાવમાંથી મુિ�ત એ આશય રહેલો તો હોય છે જ.એ સંદભ�માં સુખવાદને �યાલ �ેરણના
િસ�ધાંત તરીકે બંધબેસતો છે.પરંતુ મનુ�યનંુ વત�ન કેવળ સુખ�ે�રત જ છે એવો આ�યંિતક મત વા�તિવક હકીકતો સાથે
મેળ ધરાવતંુ નથી.માણસના અનેક �યવહારમાં �વે�છાએ �યાગ,સમપ�ણ,દેહદમન,િસ�ધાંત માટે સુખસગવડને છોડવાં,
આ�મભોગ, કુટંુબ, દેશ માટે શહીદી વગેરેનાં દ�ાંતેને કેવી રીતે સમ�વીશું? માણસ કેવળ પોતાનંુ જ સુખ શોધતંુ,
સુખશોધક �વાથી �ાણી છે એ સાચો �યાલ નથી.
૩.મૂળવૃિ� િસ�ધાંત-
૧૯૦૮માં An Introduction to social Psychology પુ�તકમાં િવિલયમ મેકડુગલે વત�નનાં આ� �ેરક
તરીકે મળવૃિ�ના િસ�ધાંતનો પુર�કાર કય� છે.વત�નનો મૂળવિ� િસ�ધાંત બુિ�ધવાદી િસ�ધાંતની ત�ન િવ��ધ છે.
મેકડુગલે �ાણીઓનાં વત�નનાં િનરી�ણોમાં જોયંુ ક,ે
૧. કેઈપણ �ાણી ��િતના તમામ સ�ય �ાણીઓના વત�નમાં સમાનતા સરખાપ�ં જોવા મળે છે.જેમકે પ�ીઓનાં
માળો બાંધવો,કરોિળયામાં �ળ ગૂંથવું વગેર.ે
૨.આવી વત�નભાત �યિ�તગત �વન તેમજ વંશવૃિ�ધ ટકાવી રાખવાને ચ�કસ હેતુ િસ�ધ કરવા માટે હોય છે.
૩.આ વત�ન���યા �ાણીને શીખવવી પડતી હતી નથી.તે અિશિ�ત છે.તેમજ �ાણીના �વનચ�માં તે �વાભાિવકપણે
યથાસમયે �ગટે છે.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 45
૪.આવી વત�નભાત �ગટવા માટેની કુદરતી આનુવંિશક અને શારી�રક રચનાં �ાણીમાં હોય છે.આ �કારની વત�નભાત
કુદરતી,�વાભાિવક,સવ�સામા�ય,અનુભવે િનરપે� અિશિ�ત હોય છે.તેને મેકડુગલે મૂળવૃિ�,સહજવૃિ� કહી.�ાણી તેમજ
માનવીના તમામ �કારની વત�ન�યવહારની પાછળ આં મૂળવૃિ�ઓ �ેરક તરીકે રહેલી હોય છે.
મેકડગલે કુલ ૧૩ મૂળિ�ઓ ગણાવી છે.જો કે તેની સં�યામાં તેણે વારંવાર ફેરફાર પણ કય� છે. દા:ત.
સં�હવૃિ�,પલાયનવૃિ�,મા�મણવૃિ�,�તીયવૃિ� વગેરે યો�ય ઉ�ીપક (જેમકે ભયજનક પ�રિ�થિતની હાજરીમાં તે
સંબંિધત મૂળવૃિ� (સલામતીની) ��ત થાય છે.આ વૃિ� સાથે સંકળાયેલા આવેગ (જેમકે બીક) ઊપજે છે,અને પ�રણામે
�ાણી ચો�કસ �દશામાં વત�ન કરવા સલામત �થળે નાસી જવા)માટે �ેરાય છે.
મનોિવ�ાનમાં એક સમયે મૂળવૃિ�વાદ ખૂબ જ સ��ય અને લોકિ�ય હતો.જુદા જુદા અનેક મનોિવ�ાનીઓએ એક
યાબી� �પમાં મૂળિ�વાદનું સમથ�ન કરેલંુ.પરંતુ મૂળવૃિ� િસ�ધાંત સામે અનેક વાંધા હતા.વત�નનંુ �ેરક બળ મૂળવૃિ�છે.
દા:ત-માણસ ઘર બાંધે છે.કારણકે તેનામાં સલામિતની વૃિ� છે.તે સમૂહમાં રહે છે કારણકે તેનામાં સમૂહવૃિ� છે.
એવીસમજૂતી અિતશય સરળ છે.તે સમજૂતી કહેવાય જ નિહ.મા� પુનરાવયા��મક કથન છે. વળી માણસના
વત�ન�યવહારમાંવૈિવ�ય છે.એટલું જ નિહ.જુદા જુદા સમાજ અને સં�કૃિતઓના લોકોના વત�ન �યવહારમાં અનેક �કારના
તફાવત છે.વળી ��ઢ,�રવાજ,પરંપરાઓ ઘણીવાર કહેવાતી મૂળવૃિ�ઓને િવરોધ કે સંઘષ�માં જોવા મળે છે.દા:ત- �થમ
નવ�ત િશશુની હ�યા કરવાની ��ઢની સાથે વા�સ�યવૃિ�ને મેળ કેવી રીતે બેસે છે?.વળી,િશ�ણ અનુભવ સંજોગો �માણે
જ��રયાત વગેરે અનેક અનેક પ�રબળો વત�ન�યવહારને અસર કરે છે. કેટલાંક �ાયોિગક સંશાધનોએ પણ મૂળવૃિ�ના
�યાલનંુ સમથ�ન કયુ� નથી.આજે મનોિવ�ાનમાં મૂળવૃિ� િસ�ધાંતનું જરાપણ �થાન નથી. તેનું કેવળઐિતહાિસક મૂ�ય છે.
૪.�ેરણાનો મનોિવ�લેષણ િસ�ધાંત-
માંનોવી�લેષણ તો માનવવતનની સમજૂતી માટે િવિશ� અિભગમ ધરાવતો સં�દાય છે.તેમાં માનવ�ેરણનો િસ�ધાંત પણ
આપવામાં આ�યો છે. સૌ �થમ તેના પુ�તક Interpretation of Dreams (1900) અને �યાર પછી
Psychopathology of Everyday Life (1901)માં સીગમંડ �ોઈડે મનોિવ�લેષણના િસ�ધાંતને રજૂ કય� પછી
ધીમે ધીમે તેને િવકાસ થયો.�ોઈડના �ેરણિસ�ધાંતને સમજવા માટે મનોિવ�લેષણના કેટલાક �યાલો સમજવા જોઈએ
તો �ોઈડે ક�ું કે તમામ �કારના �યવહારે બે મૂળવૃિ�ઓના આિવ�કારે છે. ��િવષા અને મૃ�યેષણા ��િવષા �યિ�તના
�વનમાં િવકાસ અને વૃિ�ધ લાવે તેવી �વૃિ�ઓ સાથે સંકળાએલી છે. મૃ�યેષણ �ય�કતમાં થતી િવનાશક �કારની
�વૃિ�ઓ સાથે સંબંધ ધરાવે છે.�વનવૃિ�નંુ મુ�ય ચાલકબળ કામશિ�ત (libido) છે. �ોઈડ કહે છે કે બાળક કે
પુ�તવયની �ય�કતના કેઈપણ �કારના વતન�યવહાર હોય તેમાં એક યા બી� �પે કામસંતોષ જ અગ�યનંુ �ેરક હોય છે.
આ�મણ,મારામારી,આપઘાત,ઈ� કરવી વગેરે �કારની �વૃિ�ઓની પાછળ મૃ�યેષ�ં �ેરકબળ હોય છે.
ફોઈડે બીજો �યાલ એ આપે કે કામશ�કત બાળકમાં જ�મથી હોય છે અને પુ�તવય સુધીમાં તે પૂરેપૂરી િવકસે છે.
પરંતુ જ�મથી પુ�તવય સુધીમાં આ કામશ�કત જુદી જુદી �મરે જુદી જુદી રીતે �ગટ થાય છે.અને વત�નને દોરે છે.એ રીતે
�ોઈડે મનો�તીય િવકાસના તબ�કાઓ બતા�યા છે.જેમ કે િશશુ અવ�થામાં હોઠ �ારા થતી ચૂસવાની,ધાવવાની
�વૃિ�ઓમાં બાળકને આનંદ આવે છે.અને પુ�તવયે તે આનંદ િવ�તીય �ય�કત સાથેના �તીય સંબંધમાં �ગટ થાય છે.
આમ ફોઈડે તેના �ેરણ િસ�ધાંતમાં �ીજો મુ�ો એ રજૂ કય� કે �ેરણા અબોધ �કારની હોય છે.બાળકને
િશશુવયથી જ �તીયતા અને આ�મણ �ારા સુખ મળે તેવા �કારની તેની �વૃિ�ઓ (જેમકે �તીય અંગ સાથે રમત) ��યે
માતાિપતા અણગમો િનષેધ �ગટ કરે છે.બાળક તેના િચ�માં આવતી �તીય સુખ આપતી ઇરછાઓ,ક�પનાઓ �ગટ કરી
શકતંુ નથી.માતાિપતાનાં વલણ સામાિજક મૂ�યો,િવિધિનષેધને કારણે �તીય ઈચછાઓ,વૃિ�ઓનું દમન થાય છે અને આ
વણસંતોષાયેલી વૃિ�ઓ િચ�ના �ડાણમા,ંઅબોધ �તરમાં ગોઠવાય છે.અબોધ �તરમાં રહેલી,દમન થયેલી વૃિ�ઓ િવષે
�યિ�ત સભાન હોતી નથી.પરંતુ આ �તરમાં રહેલી વૃિ�ઓ તિળયેથી સપાટી ઉપર આવતા પાણીની જેમ ધીમે ધીમે
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 46
સભાન �તર ઉપર થતા �યવહારોને દોરે છે.�ેરે છે.અબોધ �તરમાં �ેરણો રહેલાં છે અને તે વત�નને દેરે છે એના પુરાવા
આપણને �વ�નો,સમેહન,લખાણો,�મરણો,વાણીમા ંથતી �િતઓ,છબરડાઓ,મનોિવકૃિતઓ વગેરેમાં જોવા મળે છે.
વત�નના �ેરક તરીકે કેવળ એક કામશિ�ત જ છે એવા ફોઈડના સંકુિચત �યાલ સાથે પૂરેપૂરા સંમત ન થઈએ.છતાં તેનાં
દમન,અબોધ મનનો �યાલ. �ેરણનાં મનોિવ�ાનમાં સવ��વીકૃત છે.
૫.સામાિજક િશ�ણ િસ�ધાંત-
માણસનું વત�ન મા� આંત�રક બળથી �ેરાએલું હેતું નથી.તેમજ તે બા� વાતાવરણનાં ઉ�ીપકો ��યેની યાંિ�ક
�િત��યા પણ નથી.માણસનંુ વત�ન મૂળવૃિ�ઓથી દેરાએલું હેતું નથી.તેમજ કેવળ જૈવીય બળોથી પણ �ેરાએલું હોતંુ
નથી.પરંતુ માણસ જે વાતાવરણમાં �વે છે તે સાથે તેના અનુભવમાંથી તે વાતાવરણને અનુકૂળ થવાય તેવી વત�નભાતો તે
િવકસાવે છે.સામાિજક િશ�ણનો આ �ેરણિસ�ધાંત માને છે કે માણસ તેની જ�રત અને વાતાવરણ વ�ચેની
આંતર��યામાંથી સમાયોજન સાધવાનંુ,વત�નભાતો િવકસાવવાનું શીખે છે.તે અ�ય લોકોની વતનભાતોનંુ િનરી�ણ કરીને
પણ પોતે કવેી રીતે વત�વું તે શીખે છે.તેની જે અમુક વત�નભાતોને લોકોની �વીકૃિત મળે તે ચાલુ રહે છે.જે વત�નભાતો
લોકોને ગમે નિહ,�વીકૃિત પામે નિહ તેમના િવષે િશ�ા,અણગમો �ગટ થાય છે.આવી વત�નભાતો બદલાય છે.
સામાિજક િશ�ણ િસ�ધાંત વત�નભાતો શીખવામાં �ાના�મક ���યાઓને મહ�વ આપે છે.માણસનું વત�ન યં�વત્ થતી
�િત��યા નથી.પરંતુ અમુક સંજોગોમાં કેવી રીતે વત�વુ,ંઅમુક વત�નનાં શાં પ�રણામ આવશ,ેતે કેવી અસર ઉપ�વશે વગેરે
બાબતે િવષે િવચાર કરીને તે પોતાની વત�નભાતોમાં ફેરફાર ગોઠવણી કરે છે.વળી અમુક વત�નભાત પોતાના માટે અનુકૂળ છે
ક,ેનિહ તે ન�કી કરવા માણસે �તે તે અજમાવવાની જ�ર નથી.તે લોકોના વતન�યવહારનું િનરી�ણ કરી તેમના
અનુભવોમાંથી શીખી શકે છે.પડવાથી વાગે છે તે �ણવા,સમજવા માટે �તે ભૂસકો મારવાની જ�ર નથી.સામાિજક
િશ�ણ િસ�ધાંત �યિ�ત સમ� મોડેલની ભૂિમકા ઉપર ભાર મૂકે છે.બાળક સમ� માતાિપતા,િશ�ક,અિભનેતા,િવચારક કે
નેતા એવી �યિ�તઓ આદશ� નમૂનાતરીકે હોય છે.અને બાળક તેના માટે આ આદશ�નમૂના �યિ�તઓના િવચારે,ગુણો,ટેવોનું
અનુકરણ કરવાનંુ શીખે છે,અને પોતાની �તને ઘડે છે.માણસ જે વત�નભાત અજમાવે છે તેનાં પ�રણામ ઉપરથી એ
વત�નભાતો તેને અનુકૂળ છે કે નિહ તે જુએ છે.સાથે માણસ આંત�રક સાથે �વિનયામક ���યા�પે પણ િવચારે છે અને
વતનભાતની યો�યતા,ઉપયોગીતા િવષે આ�મમૂ�યાંકન કરે છે.આ રીતે તે પોતાના માટે ધોરણો ન�કી કરે છે અને તે �માણે
�વનને દોરે છે.દા:ત- િવ�ાથીને પરી�ામાં ચોરી કરવાની તક મળી ગઈ સારા ગુણ મળતાં �થમ વગ� �ા�ત થયંુ. છતાં તે
ફરી ચોરી ન કરવી એમ પણ િવચારે છે. કારણ આ�મ�ચતન કરતાં તેને લાગે કે ભલે ત�કાલીન લાભદાયક હોય છતાં ચોરી
કરી પાસ થવું એ સા�ં નથી.માટે ફરી ચોરી ન કરવાને િનણ�ય કરે.પરંતુ �યારે માણસની વત�નભાત તેનાં ધોરણો,આદશ�
�માણે યો�ય હોય,તેમજ તે વતનભાતને અ�ય લોકોનો ટેકો પણ હેય તો તેવી વત�નભાત દઢીભૂત બને છે.માણસે પોતાની
વત�નભાત ન�કી કરવામાં આ�મ�ચતન તેમજ બા� �િતભાવ બંને િવષે િવચારવું જોઈએ.પરંતુ �યાં આ�મમૂ�યાંકન બા�
�િતભાવ કરત જુદું હોય તે આ�મમૂ�યાંકનને �થમ પસંદગી આપવી જોઈએ.�ેરણને સામાિજક િશ�ણ િસ�ધાંત આ રીતે
�યિ�તનાં આંત�રક મૂ�ય તેમજ બા� વાતાવરણના �િતભાવે બંનેને સમ�વય થઈ �ય વત�નભાત ઉપજવા ઉપર મૂકે છે.
૬. �ેરણનો �ાના�મક િસ�ધાંત-
�ે�રત વતનમાં �ાના�મક ���યાઓ સંકળાએલી છે એ ઉ�લેખ તો �ેરણની સમજૂતી આપવાના દરેક �યાસમાં થાય
છે.છતાં આપણા વત�નનો મહદ્ િવ�તાર એવો છે જેમાં માણસ પૂરેપૂરી સભાનતાથી િવચાર અને આયેાજન પૂવ�ક,ચો�કસ
હેતુઓ,�યેયો,મૂ�યો િસ�ધ કરવા માટે વતન�યવહારો કરે છે.તેથી કેટલાક મનોિવ�ાનીઓ �ેરણમાં �ાના�મક ���યાઓ
ઉપર ભાર મૂકી �ે�રતવત�નની સમજૂતી આપવાનું વલણ ધરાવે છે.�યિ�ત �યારે પોતે �ણે છે કે તેણે શું જોઈએ છીએ.
તેણે શું િસ�ધ કરવાનંુ છે.તેનું �યેય કે મંિઝલ શું છે �યારે તે પોતાના �યાસનંુ આયોજન કરે છે.�યેયિસિ�ધના માગ�માં
આવનારા અવરોધોની પૂવ� ધારણા કરી તે કેવી રીતે દૂર કરી શકાય તેવી યોજના િવચારે છે.તે જ�ર પડે તે �થમથી �યેય
િસિ�ધના આયોજનની �પરેખા તૈયાર કરે છે.અને પછી ગણતરીપૂવ�ક ધીમે ધીમે �મબ�ધ રીતે �યાસ કરે છે.બાળકને �ે�રત
કરવા માટ,ેકોઈ જૂથને કાય�માં જોતરવા માટે કે �ય�કતના પોતાના માટે પણ �થમ આકાં�ા �તર,�યેયની સીમા ન�કી
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 47
કરવામાં આવે છે.પછી તે �યેય,આકાં�ાને િસ�ધ કરવા માટે �યાસને �ો�સાહન આપવામાં આવે છે.આ રીતના
આયોજનમાં એમ બનવા સંભવ છે કે આકાં�ા�તર બહુ નીચું હોય તો �યિ�ત,જૂથની શિ�તઓને પૂરેપૂરી તક મળતી નથી.
અને આકાં�ા �તર �ય�કત કે જૂથની �વાભાિવક શિ�તઓથી વધારે �ચું હોય તો તે �યેયને પહ�ચી શકાય નિહ.પ�રણામે
િન�ફળતા અને હતાશા જ�મે, છતાં આ રીતના આયોજનથી �યિ�ત જૂથમાં રહેલી સુષુ�ત શિ�તઓને પૂરેપૂરો િવકાસ
ઉપયોગ થઈ શકે.
કટ�લેિવને �ાના�મક ���યાઓના સંદભ�માં તેને �ેરણ િસ�ધાંત રજૂ કય� છે કે, દરેક �ય�કતનું વત�ન �ય�કત અને તેના
વાતાવરણ વ�ચે થતી આંતર��યાનુ ંપ�રણામી કાય� છે.�યિ�તનું વાતાવરણ એટલે �યિ�તનું �વન અવકાશ (life space).
�ય�કત કઈ રીતે તેના વાતાવરણને તેમાં રહેલાં ઘટકોને ��ય�ે છે તે,આમ �યિ�તનું વત�ન તેની અંગત મહ�વાકાં�ાઓ
તેમજ વાતાવરણ િવષેનંુ તેનું બોધન બંને વ�ચેની આંતર��યામાંથી �ગટે છે.કંઈક આવી જ રીતે એટકી�સને (1964)
�ે�રત વતનનું સમીકરણ આ�યું છે.
�ે�રત વત�ન = �ેરણ × �ો�સાહક × અપે�ાઓ.
િસિ�ધ �ેરણનો �યાલ તેમજ તે િવષેના અ�યાસો �ે�રત વત�નમાં �ાના�મક ���યાઓની અગ�યતા ઉપર ભાર મૂકે છે.
૭. મે�લોનો �ેરણ િસ�ધાંત-
માનવીવાદી (humanistic) મનોિવ�ાની અ�ાહમ મે�લોએ ૧૯૫૪માં માનવ�ેરણનું વગીકરણ કરવાની એક
મઝાની રીત બતાવી.આગળ આપણે જૈવીય �ેરણે(ભૂખ, તરસ) મનોવૈ�ાિનક �ેરણ સલામતી,�નેહ એવા �કારો બતા�યા.
મે�લો કહે છે કે માનવીના �વનમાં આ તમામ �ેરણોનો સંતોષ એક સરખો મહ�વનો નથી.પરંતુ િવિવધ �કારની
જ�રતના સંતોષમાં પસંદગી,�ાથિમકતા હોય છે.જેમાં સૌ�થમ તે માનવી ભૂખ,તરસ જેવી મૂળભૂત જૈવીય શારી�રક
જ�રતનો સંતોષ ઝંખે છે.અને જ�ટલ મનોવૈ�ાિનક જ�રતના સંતોષનો �મ પછી આવે.મે�લો િવિવધ જ�રતોને
પદાનુ�મમાં ગોઠવે છે.એમાં ખોરાક,પાણી,કામ વગેરે જ�રતોનો સંતોષ �થમ પગિથયે હોય છે.આ �થમ તબ�કાની
જ�રતો ઠીક �માણમાં સંતોષાય પછી જ બી� તબ�કાની જ�રતો (શાંિત,સલામતી)ના સંતોષ િવષે માનવી ��ત,
�ચિતત બને છે.આ બી� તબ�કાની જ�રતને સંતોષ સધાય પછી જ માનવીના �વનમાં �ેમ, કદર, મૈ�ી જેવી જ�રતને
�ીજો તબ�કો અગ�ય ધરાવે છે.બૌિ�ધક �વૃિ�ઓ,અિભ�િચઓ,શોખની �વૃિ�ઓનો સંતોષ ચોથા તબ�કામાં આવે છે.
�થમ પગિથયાની ભૂખ,તરસ જેવી જૈવીય �વનધારક જ�રતો �યાં સુધી સતોષાય નિહ �યાં સુધી માણસને સલામતી
�ેમ કે બૌિ�ધક �વૃિ� જેવી બાબતનો િવચાર જ �યાંથી આવે.મૂળભૂત,�ાથિમક જ�રતે સંતેષાય પછી જ,�વનને ટકાવી
રાખવાની ભૌિતક સગવડો મળે પછી જ માણસ શાંિત,સલામતી અનુભવે અને પછી તેને શોખની,સાિહ�યની �વૃિ�ઓ
વગેરેમાં રસ �ગ.ેમે�લોએ આ રીતે જ�રતને પાંચ પગિથયાના અનુ�મમાં ગોઠવી છે.�થમ ચાર પગિથયાંની જ�રત
સંતોષાય પછી માણસની ભૌિતક-સામાિજક િસિ�ધ �ા�ત કરવાની આકાં�ાઓ પૂરી થાય છે.પાંચમા તબકકામાં હવે
તેનામાં પુર�કારની, વળતરની અપે�ા વગર સમાજને ઉપયોગી બની શકાય,�વનનંુ સાથ�કય લાગે એવું કરવાનંુ,આ�મ-
સંપૂણીકરણની જ�રત સંતોષવાનું �ેરણ �બળ બને છે.
મે�લોને �ેરણ વગ�કરણનો આ �યાસ �ેરણાનંુ સાપે� મહ�વ સમજવામાં કંઈક �યવ�થા લાવે છે.મે�લોએ સૂચવેલે આ
પદકમ આ�મ�યવ�થામાં ધમ�,અથ�,કામ અને મો�ની મૂળભૂત જ�રતોને સંતોષવાના �યાલ સાથે સમાનતા ધરાવે
છે.ભારતની ચાર આ�મ �યવ�થામાં વાન��થ આ�મમાં �વેશ કરી વૈયિ�તક, અહમ અને સામાિજક �િત�ા વગેરેથી પર
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 48
રહી આ�મક�યાણ અને સામાિજક ક�યાણ માટે �વૃિ�ઓ કરી વીતરાગ બની �વન િવતાવવું એનંુ મે�લોની
આ�મસંપૂણ�કરણની જ�રત અવ�થામાં �િત�બબ પડે છે.
મે�લોએ સૂચવેલ પદાનુ�મ આકષ�ક અને �યવહા� છે.છતાં તે િ�થિત ચુ�ત અને અપ�રવત�નીય તો નથી જ.
આ�મસાથ�કતાની જ�રત
અિતનબળી જ�રત ઉ�ચતમ અને અિતમાનિવય જ�રત
સ�દય�ની કુદરતી,�ાના�મક,�વમાનની, માનિવય માનિસક જ�રતો
�નેહની જ�રતો
અિત �બળ જ�રતો પાયાની જૈિવય જ�રતો
સલામતી અને શારી�રક જ�રતો.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 49
�કરણ-૪. બિુ�ધ.
બુિ�ધએ રોજ-બ-રોજના �યવહારમાં વપરાતો અ�યંત �ચિલત શ�દ છે.પરંતુ તેના �વ�પનો નીિ�ચત �યાલ
આપવો કઠીન છે.બુિ�ધનો અનેક રીતે આિવભા�વ થાય છે.��નોના સહેલાઈથી �પ� ઉતરો આપતો િવ�ાથ� તેજ�વી
ગણાય છે.પોતાના હાથ અને હિથયારોનો યો�ય ઉપયોગ કરતો કારીગર કુશળ કહેવાય છે,અને �ાહકોની આવ�યકતાઓ
અને અભી�િચઓ સમ� તેમને સંતોષતો ફે�રયો કે સે�સમેન ચબરાક કહેવાય છે.
િવ�ાથ�,કારીગર,ફે�રયો એ �ણે પોતપોતાના �ે�મા કાય��ામતા ધરાવે છે,તેમના કાય�માં-વત�નમાં કાય�દ�તા �િ�ગોચર થાય
છે,આવા કાય�દ� વત�નને બુિ�ધયુ�ત કહેવામાં આવે છે.
માણસમાં ઉ�ચ �કારની બુિ�ધ હોવાથી.તે �ાણીથી જુદો પડે છે, અને તેણે �ચંડ સા�કૃિત િવકસાવી છે.માણસનંુ િશ�ણ
અને બી� િસિ�ધઓ તેના બુિ�ધ�માણ સાથે સંબંધ ધરાવે છે.બુિ�ધ સમ�યા ઉકેલ અથ� શિ�ત અને ઝડપની અપે�ા રાખે
છે.કોઈપણ કાય�ને સારીરીતે કરવા માટે તે કેવી રીતે કરવું જોઈએ તે �ણવું આવ�યક છે;અને તેમ કરવામાં શિ�ત કે સમયનો
િમ�યા અને મૂખા�ઈભય� �યય ન થવો જોઈએ.વુ�વથ� આ બાબતમાં કહે છે કે �યારે કોઈ �યિ�ત પ�રિ�થિતને બુિ�ધપૂવ�ક
હલ કરે છે,�યારે તેનામાં બુિ�ધ દેખાય છે.
આ બુિ�ધ એટલે શંુ? તેને કેવી રીતે માપી શકાય, વગેરે કેટલીક બાબતો આ �કરણમાં િવચારીશંુ.
** બુિ�ધની �યા�યા અને �વ�પ-
�યા�યા-
૧. “બુિ�ધ એટલે હેતુલ�ી રીતે વત�વાની,તક� શુિ�ધ રીતે િવચારવાની અને વાતાવરણનાં સદભ�માં અસરકારક ��યા કરવાની
સંયુ�ત કે સમ� શિ�ત”
-ડેિવડ વે��ર
૨. “બુિ�ધ એટલે અમૂત�િવચાર કરવાની શિ�ત”
-ટમ�ન
૩. “બુિ�ધ એટલે િનણ�ય,સંયોજન,પહેલ,તક�,તુલના,અને મમ��ાિ�તમાં કુશળતા તેમજ સંજોગો સાથે સમાયોજન કરવાનંુ
સામ�ય�”.
-બીન.ે
૪. “બુિ�ધ એટલે નવા નવા મનોભૌિતક સંયોજનો �ારા પલટાતી પ�રિ�થિત સાથે અનુકુલન કરવાની ��યાશિ�ત.”
-બટ�.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 50
૫. “બુિ�ધએક એવા �કારની માનિસક ��યાશિ�ત છે ક,ેજેના આધારે �યિ�ત મુ�કેલી,જ�ટલતા,અમૂત�તા,ઝડપમાં
કરકસર,�યેયાનુકુલન,મ�િલક ક�શ�યો અને સામાિજક �િત�ા જેવા ત�વો ધરાવતી �વૃિતઓ પાર પાડી શકે છે એટલુજ
નહી,પણ આવેગજ�ય બળોનો સામનો કરવો પડે તેવી પ�રિ�થિતમાં પણ પોતાની �વૃિ� ચાલુ રાખી શકે છે.”
- �ટોડાડ�.
બુિ�ધની ઉપરો�ત �યા�યાઓ જોતા �યાલા આવે છે ક,ે બુિ�ધના �વ�પ િવશે તેઓ સહુ એક બાબતે સહમત છે
કે બુિ�ધ એક એવી ��યા-કુશળતા છે ક,ે જે �યિ�તને સંજોગોનો અસરકારક અને સફળ મુકાબલોકરવામા સહાયભૂત થાય
છે અને તેના પ�રણામે �યિ�ત ઉતરોતર �ગિત કરે છે.
ટૂકમા કહીએ તો બુિ�ધ �યાપક અથ�મા સંકટનો સામનો કરવાની તેમજ તદન નવીન અને િવકટ પ�રિ�થિતને
હલ કરવાની કુનેહ તરીકે ગણાવી શકા.આવી બોિ�ધક ��યા દરિમયાન �યિ�ત કેટલાક ત�બકાઓ માથી પસાર થાય છે.જેમ
ક.ે
* તે પ�રિ�થિતનો મમ� સમજે છે.અને તેનો પૂરેપૂરો �યાસ કાઢે છે.
* પ�ર�થિતનોમુકાબલો કરવાની �વશિ�તઓ અને મયા�દાઓ નિ�ક કરે છે.
* ભૂતકાળના અનુભવોને કામે લગાડે છે.
* ઉકેલના અનેક ઉપાયોમાથી અમુત� રીતે �ય�ન કરીને �ે� ઉકેલ તારવે છે.
* પોતાની શિ�તઓનો ઓછામા ઓછો ઉપયોગ કરી તેનો �યય ના થાય તેવો માગ� અપનાવે છે.
*** બુિ�ધનાં �વ�પનાં િસ�ધાંતો-
બુિ�ધના �વ�પ િવશે મનોવૈ�ાિનકોમા અનેક મતમતાંતરો �વત� છે.કેટલાક મનોવૈ�ાિનકો બુિ�ધને અખંડ
��યાશિ�ત માને છે.બી� કેટલાક બુિ�ધને િશખવાની ��યા,��ુિત,��ય��ીકરણ,તક� જેવી અનેક �ાના�મક ��યાઓના
સમુહ તરીકે ઓળખાવે છે. આપણે અહી કેટલાક િસ�ધાંતોની ચચા� કરીશુ.
૧. ચા�સ� િ�પયરમેનનો ��ઘટક િસ�ધાંત-
૧૯૦૪ માં �િતપા�દત કરેલા તેના િસ�ધાંત �માણે બુિ�ધમા બે �કારના ઘ�કો છે, ૧.G(સામા�ય) અને
૨.S(િવિશ�) આપણે આને સરળ રીતે જો સમજવું હોય તો આ મુજબ કહી શકીએ કે G બુિ�ધનું એકા�મ અને
સવ��યાપી ઘટક છે,એટલેકે તે દરેક બોિ�ધક કાય� જેમેકે ગણવુ,ં�મરણ કરવું,તક� કરવો વગેરે માં સ��ય રીતે ભાગ ભજવ ેછે.
�યારે S ઘટક િવિશ� ઘટક ઘણા છે,જેટલા માનિસક કાય� એટલા S ઘટકો કદાચ તેવું તેમનું માનવું છે.િ�પયરમેન માને
છે ક,ે ��યેક S ઘટક ચો�કસ એક બોિ�ધક કાય�માજ ફાળો આપે છે.જેમકે �મૃિતનું િવિશ� ઘટક કેવળ �મરણ ��યામાં અને
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 51
તક� શિ�તનંુ કેવળ તક� ��યામાંજ ફાળો આપે છે.તેણે G ઘટકને સામા�ય બુિ�ધ કહી છે.અને S ઘટકને િવિશ� શિ�તઓ
વાળી કહી છે. આગળ તે કહે છે ક,ેઆ એકલા G ઘટકને માપે તેવી બુિ�ધકસોટીઓ બનાવવી જોઈએ,તેનો અથ� એ થયો કે
િ�પયરમેન G ઘટકનેજ ખરેખર બુિ�ધ કહેતા હોય તેવું લાગે છે. અને તેથીજ અના�તાલીસી કહે છે ક,ે ખરી રીતે તો આ
એક ઘટક િસ�ધાંત છે. જો કે આને ��ઘટક િસ�ધાંત તરીકેજ ઓળખવામાં આવે છે.
૨.થોન�ડાઈક ઈ.એલનો બહુઘટક િસ�ધાંત.-
થોન�ડાઇકનું કહેવું છે ક,ે બુિ�ધ અનેક િવિશ� ઘટકો અથવા શિ�તત�વોનો સમૂહ છે.એ બધા એકબી�થી િભ�ન
છે.દરેક બોિ�ધક કાય�માના અમુક ઘટકો કાય�શીલ હોય છે.આમ અનેક િવિશ� ઘટકોનો સમુ�ચય એટલે બુિ�ધ એમ કહ ે
છે.આથી તેના િસ�ધાંતને બુિ�ધનો બહુઘટક િસ�ધાંત કહેવામાં આવેશે કે અ�વાદી િસ�ધાંત કહેવામાં આવે છે. થોન�ડાઇક
કહે છે ક ેઆમાંના કેટલાક ઘટકો અમુક કામમાં આવે તો બી� બી� કામમાં આવે, અને તેના સમુ�ચયથી બુિ�ધ બને
છે.થોન�ડાઇક બુિ�ધના �ણ �કાર પાડે છે.આ �કારોની ચચા� તેમણે ૧૯૨૭ માં કરી હતી.
અ.- અમૂત� બુિ�ધ.-
શ�દો,સં�ાઓ,આકડાઓ,સુ�ો,તેમજ સમીકરણોના ઉપયોગમાં અમૂત� બુિ�ધ �ય�ત થાય છે.ઉ��ાંિતની ��ીએ
મનુ�યની નાજુક ગણાતા �ાણીઓમાં આ �કારની બુિ�ધ અ�યંત અ�પ �માણમાં હોય છે.�યારે તદન નીચલી ક�ાના
�ાણીઓમાં તે નહીવત હોય છે.લેખક,કિવ,વૈ�ાિનક,િચ�કાર,તેમજ કોઈપણ �ે�ે નેતૃ�વ ધારણ કરનાર �યિ�તમાં
અમૂત�બુિ�ધ સારા �માણમાં હોય છે.આ �કારની બુિ�ધના �ણ પ�રમાણો છે. ક�ા,િવ�તાર એને શી�તા. મુ�સદી લોકોમાં
શી�તા વધુ જોવા મળે છે.
બ.-સામાિજક બુિ�ધ.-
માણસના બી� લોકો સાથેના સારા સંબંધો બાંધવાની શિ�ત એટલે સામાિજક બુિ�ધ,સરળ
મુ�સદીઓ,દૂતો,નેતાઓ,�ધાનો,વેચાણકારો અને સમાજસેવકોમાં આ બુિ�ધ િવશેષ �માણમાં હોય
છે.ડોકટર,વકીલ,મનોવૈ�ાિનક,માગ�દશ�ન અને િશ�કનાં �યવસાયમાં પણ એ �યવસાય માટેની તાલીમ ઉપરાંત આ બુિ�ધ
જ�રી છે.કારણ એમાં અ�ય માનવો જોડે વહેવારમાં કરવાનો હોય છે.
ક.-યાંિ�ક બુિ�ધ.-
યં�ો અને યાંિ�ક કરામતોને સમજવાની શિ�ત એટલે યાંિ�ક બુિ�ધ.સફળ કારીગરો અને ઇજનેરોમાં આ બુિ�ધ
િવશેષ �માણમાં હોય છે.
મનોવૈ�ાિનકોને જોવા મ�યંુ છે ક,ેઆ �ણે �કારની બુિ�ધ વ�ચ ે ભાવા�મક સહસંબધ છે.એટલે ક ે
કોઈનામાં એક બુિ�ધ �કાર વધુ મા�ામાં હોય તો તેનામાં બી� બ�ને �કારો જોઈએ તેટલા જ �માણમાં ન હોય,પણ
ખાસા એવા વધુ �માણમાં હોય છે. દા:ત.-અમૂત� બુિ�ધ વાળા વૈ�ાિનકમાં યાંિ�ક કે સામાિજક બુિ�ધ અનુ�મે �ે�
કારીગર કે નેતા જેટલી ન હોય.પણ સરાસરી ક�ાના કારીગર કે સરાસરી ક�ાના નેતા કરતા તો વધુ હોયજ છે. અથવા કહો
કે તેનામાં યાંિ�ક બુિ�ધવાળામાં બી� બંને પણ ઓછા �માણમાં જ હોય.જે એવું કહેવાય છે કે અમૂત� બુિ�ધવાળા
િવ�વાનોમાં સામાિજક બુિ�ધ નહીવત હોય છે.તેઓ એકબી� સાથે સરળતાથી ભળી શકતા નથી,જે અપવાદ�પ
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 52
દાખલાઓ માટેજ સાચું છે.આમ આનો અથ� એ થયો કે આ �ણ બુ�ધીઓમાં પણ કશુક સમાન ત�વ છે.જેથી તેમની વ�ચે
સા�ય જણાય છે.
૩.થ�ટ�નનો સમૂહઘટક િસ�ધાંત.-
સાદી ભાષામાં કહીએ તો બુિ�ધ કેટલાક શિ�તસમુહોની બનેલી છે,એમ કહેતા િસ�ધાંતો એટલે બુિ�ધના
સમૂહઘટક િસ�ધાંતો સમુહઘટક િસ�ધાંત �માણે થ�ટ�ને બુિ�ધમાં િવિશ�(એક-બી�થી સાવ િભ�ન)માનિસક શિ�તઓ-
ત�વો-ક��યા તે ભૂલભયુ� છે.વા�તવમાં બિુ�ધમાં માનિસક શિ�તઓના કેટલાક સમૂહો (કેટલા તે હજુ ન�કી થયંુ નથી)
છે.આમ અનેક શિ�ત સમૂહો બુિ�ધના ઘટકો છે.તેવું થ�ટ�ન કહેતો હોવાથી તેના િસ�ધાંતને સમૂહઘટક િસ�ધાંત કહેવાય
છે.એમાં સૌથી મહ�વનો થ�ટ�નનો િસ�ધાંત છે.એલ.એલ. થ�ટ�ને અનેક �યોગો પછી ૧૯૩૮માં �હેર કયુ� કે બુિ�ધ
સાત ઘટક�પે શિ�ત સમુહોની બનેલી છે.અને તેમને માપીને બુિ�ધ �ણી શકાય છે.
થ�ટ�ને કહેલા સાત ઘટકો િનચે મુજબ છે.
૧.V=Verbal Fluency(શાિ�દક અથ��હણ)-
િવિવધ સામ�ીની સમજ.
૨.W=Word Fluency(શ�દવૈભવ કે શ�દ�ચૂરતા)
અહી વા�પટુતા શ�દ નહી આવે કારણ કે કસોટીમાં લખવાનંુ હોય છે,બોલવાનું નથી હોતંુ એટલા માટ.ેઅહી
આપને કહીએ કે ચો�કસ વગ�ના શ�દો આપો જેમકે ચ થી શ� થતા છોકરાના નામો આપો. વણ�િવપયા�સ કસોટી
(શ�દોના વણ� આગળ પાછળ કરી નવો શ�દ કે વા�યાંશો આગળ પાછળ કરી નવું વા�ય બનાવવુ)ં, જોડકણા રચવા વગેરે
બાબતોમાં શ�દવૈભવ �ગટેછે.
૩.N=Number( અંકશિ�ત)-
સાદી ગણતરીઓ કરવાની શિ�ત.
૪.S=Spatial Relations(અવકાશ સંબંધ �ાન શિ�ત)-
કોઈપણ �થાનમાં વ�તુઓની ગોઠવણનું �વ�પ સમજવાની શિ�ત.
૫.M=Associative Memory(સાહચયા��મક �મૃિત)-
સહચારી યુ�મોને ગોખવાની શિ�ત.
૬.P=Perceptual speed(��ય�ીકરણ ઝડપ)
�િ� ��ારા િવગતો,સા�યો અને ભેદો ઝડપથી ઓળખવાની શિ�ત.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 53
૭.R=Reasoning(તક�)-
�યાિ�તતક� કરવાની શિ�ત.
આમ બુિ�ધના જુદા-જુદા મનોવૈ�ાિનકોએ પોતા પોતાની બુિ�ધ મુજબ જુદા-જુદા ઘટકો ક��યા
છે.તેનો હેતુ બુિ�ધ માપન શ�ય બનાવવાનો છે.બુિ�ધ માપન કરતી વખતે આ બધા ઘટકોને એક યા બી� રીતે લ�માં
લેવામાં આવે છે.મૂળભૂત રીતે આ બધા ઘટકો બુિ�ધને જુદી-જુદી રીતે અવલોકવાના �િ�કોણો સૂચવે છે.તેમાં મૂળભૂત
રીતે િવરોધ નથી.
** બિુ�ધ માપન-
�યવહારમાં આપણે હંમેશા કહીએ છીએ કે રાજેશ રમેશ કરતા વધારે બુ�ધીશાળી છે,ભરતમાં અ�કલનો છાટો
પણ નથી, �યારે �યારે જયેશ ઉમરે નાનો પણ ખૂબ તેજ�વી,ડા�ો અને સમયસૂચક છે.આમ આપને ગુણા�મક િવશેષણો
�ારા બુિ�ધની તરતમતા દશા�વીએ છીએ.પણ કોઈ પૂછે ક,ેરમેશ કરતા રાજેશમાં કેટલા �માણમાં બુિ�ધ વધારે છે?અથવા
તો જયેશમાં તેની ઉમરના �માણમાં કેટલી બુિ�ધ વધુ છે? તો આપણે તરતજ િવચારમાં પડીએ છીએ અને હસતા હસતા
કહીએ છીએ કે બુ�ધીતો કઈ ચીજ વ�તુ છે કે તેનો તોલમાપ થાય? મનોવૈ�ાિનકોએબુિ�ધના તોલમાપની પણ શ�યતાઓ
શોધી કાઢી છે. તેના પણ �ાજવા તેમણે બના�યા છે.કોઈપણ �યિ�તની બુિ�ધ તે �માણ�પે સમ�વી શકે છે.મનોવૈ�ાિનક
સંશોધનનંુ આ ખૂબ મોટું �દાન છે.તેઓએ શોધેલા �ાજવા બુિ�ધ કસોટી તરીકે ઓળખવામાં આવે છે.�યારે તેના તે
�માણમાનને બુિ�ધલિ�ધ કહેવાય છે.
બુિ�ધમાપનનો ઈિતહાસ ઘણો રસપદ છે.૧૯૦૫માં િબને અને સાયમન નામના બે ��ચ મનોવૈ�ાિનકોએ બુિ�ધ
માપન કાય�નો �ારંભ કય� અને તે માટે જ�રી બુિ�ધ કસોટીઓ તૈયાર કરી.તેઓએ પહેલા એ મા�યતા અપનાવી ક.ે
૧.બુ�ધી અગોચર કે અમુત� ભલે હોય પણ તે અપ�રમેય નથી.બાળકતેમજ પુ�ત �યિ�તના શાિ�દક તેમજ ��યા�મક
�યવહારોમા સતત તેની બુિ�ધ �ગટ થાય છે.
૨. બુિ�ધ �યિ�તની શાિ�દક માહીતી,તેના �ાનિવ�તાર અને �ડાણ તથા તેની કાય�કુશળતા �ારા �ગટ થાય છે.તેથી
બાળકો ચો�કસ �મરે ઓછામાં ઓછંુ કેટલું શાિ�દક અને ��યા�મક �ાન ધરાવે છે તે �ણવાથી બુિ�ધશીલતા માટેની
વયકસોટી તૈયાર થઇ શકે.
અ. બીને –કસોટીઓની રચના –
બાળકો ઉપર �યોગ કરીને િબને અને સાયમને જ�ટલતાના �મમા ગોઠવેલા ૩૦ ��નોની �ેણી તૈયાર
કરી.શ�આતના ��નો સહેલા અને �યારા પછી ધીમે-ધીમે ��નો વધુ ને વધુ જ�ટલ આવે તે રીતે ��નોની ગોઠવણ
કરવામા આવી હતી.પોતાની આ કસોટીનોબાળકો ઉપર અખતરો કરીને તેઓએ દરેક બાળ�નો માનિસક િવકાસ શોધી
કાઠવાનો �યાસ કય� દા:ત- પાંચ વષ�ની વયનુ બાળક �ીણીમાના મા� પહેલા નવ ��નોનો જ ઉકેલ આપી શકે જે �ણ
વષ�નુ બાળક જવાબ આપી શકે તેમ હોય તે તે બાળક માનિસક વયમાં બે વષ� પછાત કહેવાય.જો બાળક પહેલા પહેલા છ
બબતોનોજજવાબ આપી શકે તો તે જડ બુિ�ધનુ કહેવાય.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 54
બ.- માનિસક �મર.-
૧૯૦૮મા િબને અને સાયમને પોતાની કસોટીઓમાં સુધારો કય� અને માનિસક �મરના �યાલને િવકસા�યો
દા:ત.- જે પાંચ વષ�ની વય માટેની કસોટીના ઉતરો આપી શકે, પરંતુ છ વષ�ની વય માટેની કસોટીના ઉતરો આપી શકે નહી
તેની માનિસક વય પાંચ વષ�ની ગણાય,જેની વા�તિવક �મર પાંચ વષ�ની હોય અને માનિસક �મર પણ પાંચ વષ�ની હોય
તો તે સાધારણ બાળકો કહેવાય, ૧૦ વષ�ની વા�તિવક ઉમરવાળા બાળકની માનિસક �મર ૮ વષ�ની હોયતો તે ઓછી
બુ�ધીનંુ ગણાય. માનિસક �મર વા�તિવક �મરથી વધુ હોયતો બાળકની બુિ�ધ ઘણી સારી કહેવાય.આ રીતે માનિસક
�મરનો �યાલ બાળકની બુિ�ધનાં િવકાસનો િનદ�ષ કરે છે.
ક.- બુિ�ધલિ�ધ (Intelligence Quotient).-
૧૯૧૬માં �ટેનફોડ� યુનીવસ�ટીના �ા�યાપક ટમ�ને િબનેની કસોટીઓમા ં સુધારો કરીને બુિ�ધલિ�ધ(I.Q)
શોધવાની ફો�યુ�લા તૈયાર કરી.બુિ�ધલિ�ધ કાઢવા માટે માનિસક �મરને વા�તિવક �મરથી ભાગવામાં આવે છે.પ�રણામમાં
અધા� અંક ન આવે તે માટે તેને ૧૦૦ થી ગુનાવામાં આવે છે.બાળકની માનિસક �મર વા�તિવક �મરની સાથે સાથે
કેટલાક �માણમાં વધે છે,તેનો �યાલ બુિ�ધલિ�ધ ઉપરથી આવી શકે છે.સાધારણ બાળકો કે જેમની માનિસક અને
વા�તિવક �મર સરખી હોય છે,તેમની બુિ�ધલિ�ધનો આંક ૧૦૦ આવે છે. દા:ત-૮ વષ�ની �મરનંુ બાળક હોય અને તે
મા� ૮ વષ�ની �મરના સાધારણ બાળકો માટેની કસોટીઓના જ ઉતરો આપી શકે તો તેની માનિસક �મર પણ ૮ થઇ.
તેની બુિ�ધલિ�ધનો આંક િનચે �માણે કાઢી શકાય છે.
સૂ�-
બુિ�ધલિ�ધ= માનિસક �મર × ૧૦૦
શારી�રક �મર
જેમકે
૮ × ૧૦૦ =૮૦૦ = ૧૦૦
૮ ૮
આમ અહી બાળકની બુિ�ધલિ�ધ ૧૦૦ થઇ કહેવાય.
*** �યિ�તગત બુિ�ધ-કસોટીઓ-
બુિ�ધ-કસોટીઓમાં બી�રીતે �યિ�તગત કસોટીઓ અને સામુિહક કસોટીઓ એમ બે �કારો પાડવામાં આવે છે,
જે કસોટીઓથી એકજ સમયે એકજ �યિ�તની બુિ�ધ માપી શકાય તે કસોટીઓને �યિ�તગત કસોટીઓ કહેવામાં આવે
છે.જેના �ારા એક સાથે વધુ �યિ�તઓનું એક સાથે બુિ�ધમાપન થાય તેને સામુિહક બુિ�ધ કસોટી કહેવાય છે.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 55
�ટેનફોડ�-િબને અને વે�સલર-બેલેવ કસોટીઓ �યિ�તગત કસોટીઓ છે.આ �કારની �યિ�તગત બુિ�ધ
કસોટીઓમાં ��યેક �યિ�તને એક પછી એક મૌિખક રીતે ��નો પૂછવામાં આવે છે.અને તેમાં લગભગ ૪૦ િમનીટથી એક
કલાક જેટલો સમય �ય છે.આમ અહી સમય �યય સારા �માણમાં થાય છે.અને �યિ�તને થાક લાગે અને કંટાળો આવે છે.
તદુપરાંત આ કસોટીઓનો કસોટીપા�ો ઉપર ઉપયોગ કરવા માટે તાલીમબ�ધ �યોગકતા� મનોવૈ�ાિનકોની આવ�યકતા રહે
છે.વળી,આ કસોટીઓમાં અ�ર �ાન પર સિવશેષ �યાન કેિ��ત થતંુ હોવાથી િવશાળ જનસમુદાય(જેમાં અિશિ�ત-
�ાિતનો સમાવેશ થાય છે) માટે તેનો ઉપયોગ કરી શકાતો નથી થોડા સમયમાં િવશાળ સમૂહની બુિ�ધકસોટી કરવી હોય
�યારે પણ તેનો ઉપયોગ શ�ય નથી આ કસોટીઓમાં આ �કારની �િતઓ હોવાના કારણે કાય� કસોટીઓ તેમજ સામુિહક
કસોટીઓ અિ�ત�વમાં આવી છે.
*** સામુિહક બુિ�ધ કસોટીઓ-
થોડા સમયમાં સં�યાબંધ �યિ�તઓના બુ�ધીમાપન અથ� સામુિહક બુિ�ધકસોટીઓ �થમ િવ�વયુ�ધ વખતે
અિ�ત�વમાં આવી હતી. �થમ િવ�વયુ�ધ દરિમયાન,આ �કારની સામુિહક કસોટીઓનો ઉપયોગ લગભગ ૧૫ લાખ
સૈિનકો માટે કરવામા ંઆવેલ.આ �કારની કસોટીઓમાં ��યેક �યિ�તને સમાન કસોટીપ�ો,સમાન સૂચનાઓ અને સરખો
સમય આપવામાં આવે છે.
સામુિહક કસોટીઓની િવિશ�તા એ છે ક,ે આ �કારની કસોટી એક જ સમયે મોટીસં�યાની
પા�તા,અિભયો�યતા નીિ�ચત કરવા માટે વાપરી શકાય છે.આમ અહી સમય અને �મનો �યાય થતો નથી. અહી
પ�રણામો ઝડપથી �ા�ત થાય છે.અહી કસોટી માટે મોટી સં�યામાં િન�ણાતોની આવ�યકતા નથી.આ કસોટીઓ
શાળા,મહાશાળામાં િવ�યાથ�ઓના �વેશ અને પસંદગી માટે તેમજ �યાપાર,ઉધોગ�ે�ે �યિ�તઓની પસંદગી માટે અ�યંત
ઉપયોગી બની રહે છે. �યિ�તઓને �યવસાય અગંે સલાહસૂચનો તેમજ યો�ય માગ�દશ�ન આપવા માટે પણ આ �કારની
કસોટીઓ અ�યંત ઉપયોગી છે. િવિશ� પ�રિ�થિતમાં સામા�ય બુિ�ધની આ �કારની કસોટીઓનાં મૂ�યોનો આધાર
પરી�ાના હેતુ પર છે.સમાન શૈ�િણક �ા�યાત ભૂિમકાવાળા કમ�ચારીઓના વગ�કરણ અથ� પણ આ કસોટીઓનું મહ�વ
છે.પરંતુ તે મજદૂરો,યં�િવદો કે �ક �ાઈવરોના વગ�કરણ માટેની િવિશ� અિભયો�યતાકસોટીઓ(aptitude tests) કરતા
ઓછી મૂ�યવાન છે.
** બુિ�ધનું િવ�તરણ/ક�ાઓ-
કોઈપણ જન સમુદાયના બુિ�ધ-િવ�તરણનાં પ�રણામો �ાફ ��ારા રજૂ કરતા આપણને ‘સાધારણ સંભા�યતાનો
વ�ાલેખ’(Normal probability Curve) �ા�ત થાય છે.આનો અથ� એ છે કે િન��નતમ આંક ૭૦થી િનચે અને
ઉ��તમ આંક ૧૩૦થી �ા�ત કરનાર �યિ�તઓની સં�યા અિત અ�પ હોય છે.સાધારણ આંક ૮૫ થી ૧૧૫ �ા�ત
કરનારની સં�યા સૌથી િવશેષ હોય છે.જે નીચેના કો�ક ઉપરથી �યાલ આવશ.ે
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ). Page 56
�મ બુિ�ધઆકં વ�તીની ટકાવારી �કાર યા ક�ા
૧ ૧૪૦ અને ઉપર ૧.૫ �િતભાશાળી (Genius)
૨ ૧૨૦-૧૩૯ ૧૧ ઉ�કૃ� કે િત� બુિ�ધ,બહુ હોિશયાર (Very Supetior)
૩ ૧૧૦-૧૧૯ ૧૮ હોિશયાર,સારો બુિ�ધશાળી(Supetior)
૪ ૯૦-૧૦૯ ૪૭ સાધારણ (Averege)
૫ ૮૦-૮૯ ૧૪ મંદબુિ�ધ (Below Normal)
૬ ૭૦-૭૯ ૦૬ ઠોઠ(Dull,Borderline)
૭ ૭૦થી િનચ ે ૨.૫ દુબ�ળ કે િનબ�ળબુિ�ધ(Feedbak)
૮ ૫૦-૬૯ ---- અ�પમિત,અિત ઠોઠ(Moron)
૯ ૨૫-૪૯ ---- મૂઢ(Imbecue)
૧૦ ૦-૨૪ ---- જડભરત,જડ(Idiot)
............................................................................................................................................
........................................................................................................................................